આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

May 1, 2015|Categories: Sarvagatananda Swami|Tags: , , |

ગયા અંકમાં આપણે કલ્યાણ મહારાજ પછીની કનખલ સેવાશ્રમની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે થોડું વાંચ્યું હતું. હવે આગળ... ‘એકવીસ દિવસ’ : પરીક્ષણનો[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2015|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ... પ્રકરણ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 1, 2015|Categories: Ranganathananda Swami|Tags: , , , |

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની વ્યાખ્યા આપણે ગયા અંકથી જોઈ રહ્યા છીએ, હવે આગળ... આમ કટોકટીને કાળે આપણને ભાન થાય છે કે આખરી[...]

સંપાદકીય : પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2015|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ[...]

વિવેકવાણી : ‘સ્વ’ને હણીને તમારી મુક્તિ શોધો : સ્વામી વિવેકાનંદ

May 1, 2015|Categories: Vivekananda Swami|Tags: , , |

બુદ્ધે જે શીખવ્યું તે આ હતું. તેમણે માત્ર વાતો જ કરી નથી; જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ કરવા તૈયાર[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2015|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

ખુશે સ્વામી વિવેકાનંદના આદર્શ ‘માનવ સેવા એ જ પ્રભુની સેવા’નું અનુસરણ કર્યું, એ વાત આપણે અગાઉ જોઈ, હવે આગળ... પ્રકરણ[...]

અમૃતવાણી : સંસારી બદ્ધજીવ : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2015|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

May 1, 2015|Categories: Adi Shankaracharya|Tags: , , |

अथ हैनं भार्गवो वैदभिर्ः पप्रच्छ । भगवन् कत्येव देवाःप्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कःपुनरेषां वरिष्ठ इति।।1।। ત્યાર પછી વિદર્ભદેશના ભાર્ગવે[...]

માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું : સ્વામી ગોકુલાનંદ

April 1, 2015|Categories: Gokulananda Swami|Tags: , , |

નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે[...]

અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર : સંકલન

April 1, 2015|Categories: Sankalan|Tags: , , |

મુખ્ય સચિવનાં આશીર્વચનો અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા[...]

ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું : સ્વામી લોકેશ્વરાનંદ

April 1, 2015|Categories: Lokeshwarananda Swami|Tags: , |

નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા હિન્દીમાં અનુદિત[...]

ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ : પ્રૉ. જ્યોતિબહેન થાનકી

April 1, 2015|Categories: Jyotiben Thanki|Tags: , |

નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. -[...]

શ્રીશ્રીમા સારદાની આધ્યાત્મિક સાધના : સ્વામી આત્મદિપાનંદ

April 1, 2015|Categories: Atmadipananda Swami|Tags: , |

નોંધ : ૧ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ આપેલ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે.[...]

સફળતાની ચાવી-૨ : એ.આર.કે શર્મા

April 1, 2015|Categories: A. R. K. Sharma|Tags: , , , |

સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક "Swami Vivekananda’s Leadership Formulas to become Courageous' નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

અદ્‌ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ

April 1, 2015|Categories: Kate Sanborn|Tags: , , |

સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

બાલ ઉદ્યાન : સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2015|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૧૦ જરૂરતમંદોને સહાય સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે પોતાના પિતાજી[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

April 1, 2015|Categories: Sankalan|Tags: , , , , |

મૈત્રેયી આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

April 1, 2015|Categories: Samarpanananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ક્રાંતિકારી પક્ષીઓ ભય ગમે તેને ત્વરિત અને કાર્યશીલ બનાવી દે છે. હું કામિલ અને દુષ્ટ બાવલાઓની પાગલ દુનિયાથી[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

April 1, 2015|Categories: Ashutosh Mitra|Tags: , , , |

એક બીજે દિવસે હું સ્વામી વિવેકાનંદજી સાથે શ્રીશ્રીમાના ઘરે ગયો. ત્યારે સ્વામીજી તાજેતરમાં જ કાશ્મીરથી પાછા આવ્યા હતા. તેઓ શ્રીશ્રીમાને[...]

તું પરમહંસ બનીશ : સ્વામી સર્વગતાનંદ

April 1, 2015|Categories: Sarvagatananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ...) નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ જતા હતા[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2015|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ...) સ્વામીજી અને ગિરીશ બાબુનો મત સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

April 1, 2015|Categories: Ranganathananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ...) प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં[...]

સંપાદકીય : યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2015|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું[...]

વિવેકવાણી : ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે : સ્વામી વિવેકાનંદ

April 1, 2015|Categories: Vivekananda Swami|Tags: , , |

ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું[...]

અમૃતવાણી : શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2015|Categories: Ramakrishna Dev|Tags: , , |

પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો.[...]

Title

Go to Top