Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Keshavlal V Shastri

સ્વર્ગસ્થ શાસ્ત્રીજી ગુજરાતી સાહિત્ય તેમજ સંસ્કૃત સાહિત્યના પ્રકાંડ પંડિત હતા અને શ્રીરામકૃષ્ણ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા હતા.

Total Articles : 155

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2011

    Views: 1280 Comments on સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) અદ્વૈતને બૌદ્ધિક રીતે, મૂર્ત, વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને પ્રેરક રીતે રજૂ કરવાનો જ સ્વામીજીનો દાર્શનિક પ્રયત્ન હતો. આવી રજૂઆતથી જ ભારતને તેની પ્રાચીન પ્રતિષ્ઠા[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 2011

    Views: 1380 Comments on સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઉન્નત પડછંદ - સંઘેડા, ઉતાર કાયા, ભેદક - ઓજસ્વી - વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા પ્રભાવક અને શક્તિશાળી વ્યક્તિત્વથી સમ્પન્ન[...]

  • 🪔

    શ્રીમદ્ ભાગવત : ઊડતી નજરે

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2010

    Views: 1640 Comments on શ્રીમદ્ ભાગવત : ઊડતી નજરે : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિષ્ણુના રામ - કૃષ્ણ એ બે અવતારો, દેવી અને શિવ - આ ચાર દેવો પર હિન્દુઓની આસ્તિકતાનો મહેલ ચણાયો છે. રામાયણ - મહાભારત ઉપરાંત વિશાળ[...]

  • 🪔 દિપોત્સવી

    વિજ્ઞાન અને રાષ્ટ્રવિકાસ : વિવેકાનંદી દૃષ્ટિકોણ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2010

    Views: 1290 Comments on દિપોત્સવી : વિજ્ઞાન અને રાષ્ટ્રવિકાસ : વિવેકાનંદી દૃષ્ટિકોણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સરિતાઓના સંગમને ભારત પુરાતનકાળથી જ પવિત્ર માનતું આવ્યું છે. એ સરિતા સંસ્કૃતિનું પ્રતીક છે એટલે જો બે કે તેથી વધુ સરિતા - સંસ્કૃતિઓનો સમન્વય થાય[...]

  • 🪔

    વેદની વાર્તાઓ : તૃષ્ણાનું તાંડવ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October 2010

    Views: 1550 Comments on વેદની વાર્તાઓ : તૃષ્ણાનું તાંડવ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સમ્ર્રાટ હરિશ્ચન્દ્રના હૈયામાં જરાય આનંદ ન હતો. ઈક્ષ્વાકુ વંશના એ એકછત્ર અધિપતિનું મન ઉદાસ હતું કારણ કે મહેલો, વૈભવો, સત્તા, સો રાણીઓ અને અન્ય સર્વવાતે[...]

  • 🪔

    બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 2010

    Views: 1350 Comments on બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો[...]

  • 🪔

    ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2010

    Views: 1390 Comments on ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (જૂન ૨૦૧૦થી આગળ) કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં[...]

  • 🪔

    ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2010

    Views: 1330 Comments on ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સ્મૃતિયુગ-૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પ્રાચીન ભારતના નીતિ-ધર્મ વિષયક વાઙ્‌મયનો પહેલો તબક્કો સૂત્રયુગનો હતો. એની વાત આપણે આગળના લેખ (ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો સૂત્રયુગ-૧, ઓક્ટોબર-૨૦૦૯)માં કરી ગયા છીએ. એ[...]

  • 🪔 સંસ્મરણ

    વેદોની વાર્તાઓ - વૃકોદરી વાસનાચુડેલ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2010

    Views: 1600 Comments on સંસ્મરણ : વેદોની વાર્તાઓ – વૃકોદરી વાસનાચુડેલ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સૌભરિ ઋષિ તો કણ્વવંશના કુળદીપક હતા. વેદવેદાંગના મર્મજ્ઞ હોવા ઉપરાંત એમના મનમાં વૈરાગ્યભાવના પણ હતી. એમને જગતના વિષયો તુચ્છ લાગતા. જગતના કીડા જેવા ક્ષણભંગુર ભોગો[...]

  • 🪔

    વેદોની વાર્તાઓ - વૈદિક પુરોહિતની ગરિમા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    March 2010

    Views: 1210 Comments on વેદોની વાર્તાઓ – વૈદિક પુરોહિતની ગરિમા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો - બંનેમાં એનું કૌશલ અનુપમ[...]

  • 🪔

    વેદોની વાર્તાઓ : અપાલા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2010

    Views: 1430 Comments on વેદોની વાર્તાઓ : અપાલા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહર્ષિ અત્રિની પુત્રી અપાલા ઋષિ માટે આશાસ્પદ સંતાન હતી. એકલી એ પુત્રી ઘરને કિલ્લોલતું રાખતી. ઋષિએ એને લાડકોડથી ઉછેરી હતી, ખૂબ ભણાવી-ગણાવી હતી, પણ દુર્ભાગ્યે[...]

  • 🪔

    પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 2010

    Views: 1430 Comments on પ્રાચીન – મધ્યકાલીન ભારતની લલિતકલાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ...) નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે[...]

  • 🪔

    પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2009

    Views: 2080 Comments on પ્રાચીન – મધ્યકાલીન ભારતની લલિતકલાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    હિન્દુ દેવોમાં વિદ્યાદાયિની દેવી સરસ્વતી ચાર હાથવાળી કલ્પાઈ છે. એના એક હાથમાં પુસ્તક છે; બીજા હાથમાં વીણા અપાઈ છે, ત્રીજામાં અક્ષમાલા છે અને ચોથો હાથ[...]

  • 🪔 દિપોત્સવી

    જાતકકથાઓની કથા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2009

    Views: 2200 Comments on દિપોત્સવી : જાતકકથાઓની કથા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઇતિહાસના વિદ્વાનો કહે છે કે કથા સાહિત્યનો સર્વપ્રથમ ઉદય ભારતમાં થયો હતો અને ભારતે જ એને સાહિત્યિક ગૌરવ અપાવ્યું છે. ભારતનું આ કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં[...]

  • 🪔

    ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો - સૂત્રયુગ-૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October 2009

    Views: 2630 Comments on ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્કાલીન નીતિધર્મો – સૂત્રયુગ-૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    હિંદુધર્મમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ‘ધર્મ અને નીતિ’ની વિભાવના અને એનો વિનિયોગ પાયાનું મહત્ત્વ ધરાવે છે. આ નીતિધર્મનો ખ્યાલ કાળાન્તરે કેટલાંય પરિવર્તનો પામતો રહ્યો છે. ‘ધૃ’[...]

  • 🪔

    શ્રાદ્ધ - પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 2009

    Views: 1630 Comments on શ્રાદ્ધ – પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતાનું પર્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    જન્મ અને મરણ માનવમાત્ર માટે હંમેશા રહસ્યમય જ રહ્યાં છે. જો જન્મને આવકારવામાં-નવાજવામાં આવે છે, તો મરણને ધિક્કારવામાં આવે છે- એના તરફ ભયની નજરે જોવામાં[...]

  • 🪔

    આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2009

    Views: 1660 Comments on આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય[...]

  • 🪔

    આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 2009

    Views: 1530 Comments on આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી[...]

  • 🪔

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય - વેદ અને સરસ્વતી નદી

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2009

    Views: 1420 Comments on ભારતનું પ્રાચીન વાઙ્‌મય – વેદ અને સરસ્વતી નદી : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય સાગર જેટલું વિશાળ, વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે. વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વેદાંગો વગેરે અનેક એમાં સમાવિષ્ટ છે. એનાથી પરિચિત થવાની[...]

  • 🪔

    ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2009

    Views: 3980 Comments on ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્‌મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય[...]

  • 🪔

    ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2009

    Views: 9640 Comments on ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત : કેશવલાલ વિ. શાસ્ત્રી

    રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે આપણા ભારતનાં એવાં બે મહાકાવ્યો[...]

  • 🪔

    શ્રીકૃષ્ણનો નીતિધર્મ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2009

    Views: 1430 Comments on શ્રીકૃષ્ણનો નીતિધર્મ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्‌)[...]

  • 🪔

    સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2008

    Views: 1810 Comments on સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ ગણીને વેદાંતની પ્રસ્થાનત્રયીમાં સ્થાન પણ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2008

    Views: 2920 Comments on પ્રાસંગિક : ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ  - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]

  • 🪔

    આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October 2008

    Views: 1910 Comments on આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને પૂજાવિધિ તેમજ ધ્યાનમાં એ પ્રયોજાય[...]

  • 🪔

    આપણાં આગમો - તંત્રો : એક અછડતી નજર

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 2008

    Views: 1830 Comments on આપણાં આગમો – તંત્રો : એક અછડતી નજર : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ પણ જોવા મળે છે. તેમજ[...]

  • 🪔 પ્રાસંગિક

    પુરુષોત્તમ શ્રીકૃષ્ણ :

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2008

    Views: 1800 Comments on પ્રાસંગિક : પુરુષોત્તમ શ્રીકૃષ્ણ : : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્‌ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી[...]

  • 🪔 ઈતિહાસ

    પ્રાચીન ભારતમાં શિક્ષણ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 2008

    Views: 13800 Comments on ઈતિહાસ : પ્રાચીન ભારતમાં શિક્ષણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી[...]

  • 🪔 ઈતિહાસ

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2008

    Views: 1760 Comments on ઈતિહાસ : ભારતનું પ્રાચીન વાઙ્‌મય : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્‌મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં[...]

  • 🪔

    ધમ્મપદ : બુદ્ધની વાણી

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2008

    Views: 1950 Comments on ધમ્મપદ : બુદ્ધની વાણી : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    May 2008

    Views: 1680 Comments on પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) યાત્રામાં વિઘ્ન - આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં[...]

  • 🪔

    ભારતનું પ્રાચીન વાઙ્‌મય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2008

    Views: 2020 Comments on ભારતનું પ્રાચીન વાઙ્‌મય : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્‌=જાણવું’ એ ધાતુ પરથી[...]

  • 🪔

    પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2008

    Views: 1570 Comments on પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી-૨ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) ખલિલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે : ‘તમારાં સંતાનો તમારા દ્વારા જરૂર આવે છે, પણ તે ‘તમારાં’ હોતાં નથી.’ અર્થાત્‌ તમારાં સંતાનોનો[...]

  • 🪔

    પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 2008

    Views: 2660 Comments on પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    પ્રાચીન ભારતીય સમાજરચનાનો ઇતિહાસ તપાસતાં, ઋગ્વેદમાં આર્ય અને દસ્યુ - એવા બે વર્ગો જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાનોને મતે બહારના આર્યલોકો આક્રમણ કરીને ભારતમાં સ્થાયી[...]

  • 🪔

    ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2007

    Views: 4530 Comments on ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા. એમના મનશ્ચક્ષુ આગળ વૈદિક સભ્યતાના[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2007

    Views: 1990 Comments on દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ વિશે[...]

  • 🪔 સાંસ્કૃતિ

    ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October 2007

    Views: 2460 Comments on સાંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति[...]

  • 🪔 સાંસ્કૃતિ

    ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 2007

    Views: 2880 Comments on સાંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    જીવનમૂલ્યોના સર્વક્ષેત્રીય હ્રાસના આ વિષમ સંક્રાંતિકાળમાં માનવીય મૂલ્યો તરફ પાછા વળવા માટે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા ઘણો ફાળો આપી શકે તેમ લાગવાથી ઉપર્યુક્ત શીર્ષકનો લેખ[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2007

    Views: 1960 Comments on સંસ્કૃતિ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) જ્યારે આપણે આપણા મનમાં આત્માનો વિચાર કરીએ છીએ, ત્યારે આત્મવિષયક, ધૂંધળો ખ્યાલ આપણને હોય છે અને એ પણ સાચો આત્મા હોતો નથી. એ[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 2007

    Views: 1030 Comments on સંસ્કૃતિ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ ગ્રીક સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવતો[...]

  • 🪔 સંસ્કૃતિ

    આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2007

    Views: 2460 Comments on સંસ્કૃતિ : આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તો શું આક્રન્ત અનાર્યો આર્યોને આવું સન્માન આપે ખરા? આપણે અંગ્રેજોને ક્યારેક હૃદયપૂર્વક પ્રેમ કર્યો હતો ખરો? એટલે આપણી ભારતીય સામાજિક પદ્ધતિમાં તો[...]

  • 🪔 સંસ્કૃતિ

    આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2007

    Views: 2970 Comments on સંસ્કૃતિ : આપણો સાંસ્કૃતિક વારસો અને આજની સામાજિક વાસ્તવિકતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    આપણે ગયા અંકના લેખમાં આપણા સાંસ્કૃતિક વારસાનું અધ્યયન આપણે શા માટે કરવું જોઈએ અને એનું કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, તેમ જ એમાં શી શી[...]

  • 🪔 સંસ્કૃતિ

    ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2007

    Views: 2440 Comments on સંસ્કૃતિ : ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી ચાલું) આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું. એ લેખોમાં ભારતના સાંસ્કૃતિક વારસાની[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૩

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    March 2007

    Views: 1910 Comments on સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી ચાલું) સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ વૈજ્ઞાનિક પ્રમાણોથી વિરોધી છે. વિજ્ઞાનની[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2007

    Views: 2030 Comments on સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી ચાલું) હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે તેમ નથી. એનો નિષ્કર્ષ એ[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 2007

    Views: 2771 Comment on સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પ્રાચીન ભારતના ઇતિહાસની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એનું આલેખન કરનારાઓ ભારતીયો ન હતા અને ઇતિહાસકારો પણ ન હતા. યુરોપના સંસ્થાનવાદીઓ એના[...]

  • 🪔 દિપોત્સવી

    જીવન મૂલ્યો : મનન અને મંથન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2006

    Views: 3300 Comments on દિપોત્સવી : જીવન મૂલ્યો : મનન અને મંથન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    જેવી રીતે વિવિધ પ્રકારની મિઠાઈઓમાં સાકર ઓતપ્રોત થઈને જ રહેલી હોય છે અને સાકર વિના તો મિઠાઈ બને જ નહિ, તેવી જ રીતે વિવિધ શિક્ષણવિષયોમાં[...]

  • 🪔 કેળવણી

    વેદની વ્યાવહારિક બોધકથાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2005

    Views: 1830 Comments on કેળવણી : વેદની વ્યાવહારિક બોધકથાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (દ્યા દ્વિવેદાની નીતિમંજરી પર આધારિત) (૧) કક્ષીવાનની કથા પ્રજાપતિએ યજ્ઞ દ્વારા ભૃગુ, અંગિરા અને અવિ - એમ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા, તેમાં અંગિરાને ઉતથ્ય અને[...]

  • 🪔

    પરમનું માતૃરૂપ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2004

    Views: 2300 Comments on પરમનું માતૃરૂપ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન તો શ્રીરામકૃષ્ણદેવે પોતે જ સ્વમુખથી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2003

    Views: 2790 Comments on શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top