• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણી સિયેટલ (અમેરિકા): સિયેટલ કેન્દ્રના એકવીસ એકર વિસ્તારમાં આવેલા ‘તપોવન’માં ૧લી ઑગસ્ટ ૧૯૯૩ના રોજ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    ‘કામ કરો કુનેહથી’

    ✍🏻 ડૉ. મધુભાઈ કોઠારી

    લેખક: ડૉ. મધુભાઈ કોઠારી. પ્રકાશક: આર. અંબાણી એન્ડ કું., રાજકોટ. મૂલ્ય - રૂા. ૨૦/ ભૌતિક સુખ-સગવડ, આધુનિક યુગની યંત્રમય જીવનની યંત્રણાઓ, અહીંતહીંની દોડભાગ, સતત વધ્યે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) ૩ તત્ત્વમસિ: આ બહુવિધ અને પરિવર્તનશીલ જગતમાં જે તેને એકને જ, અપરિવર્તનશીલને જ,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૨)

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    (ગતાંકથી ચાલુ) પોલીસ દફતરે નોંધ પરંતુ, અત્યાર સુધીમાં કોઈ વાર વિવિદિશાનંદ, કોઈ વાર સચ્ચિદાનંદ અને કોઈ વાર વિવેકાનંદ તરીકે પોતાની જાતને ઓળખાવતા આ ભટકતા યુવાન[...]

  • 🪔

    ભારતીય કળાનો સંસ્પર્શ (૨)

    ✍🏻 રતિલાલ છાયા

    (ગતાંકથી ચાલુ) ભારતીય કળામાં રહેલા આ આધ્યાત્મિક તત્ત્વની બાબતમાં હું એક બીજા, મનીષી, સંગીતકાર, સાધક અને કવિની સાહેદી રજૂ કરીશ. તેમના જેવા જિજ્ઞાસુ પ્રશ્નકાર હજી[...]

  • 🪔

    સાધન-આરાધના

    ✍🏻 વસુબહેન ભટ્ટ

    એક સંસારી જીવ સંતાન પ્રાપ્તિ માટે સંત પાસે ગયો. “આપ કહો તે કરું, પરંતુ મને સંતાનપ્રાપ્તિ થાય તેમ કરો.” સંતે કહ્યું “પ્રભુ આરાધના કરો. કરતી[...]

  • 🪔

    પોત-પોતાનો ધર્મ

    ✍🏻 નરેન્દ્ર કોહલી

    મહેન્દ્ર ગુપ્ત સવારમાં ખૂબ વહેલા આવી ગયા. તેમણે ઝીણવટપૂર્વક ઠાકુરના ખંડમાં નજર ફેંકી; ઠાકુર કદાચ, નામ સ્મરણ કરતા હતા. નરેન્દ્ર પણ આંખ બંધ કરી એક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    સ્વામી વિવેકાનંદ વિષેની પોતાના મન પર પડેલી છાપને કોઈ પણ વ્યક્તિ ભાષામાં વપરાતાં સઘળાં સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા પણ વ્યક્ત કરી શકે નહિ, એવા એ સ્વામીજીએ[...]

  • 🪔

    સર્વની માતા (૮)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક યુવાન શિષ્ય કે જેમને શ્રી માએ દીક્ષા આપી હતી તે “યુગી” નામની[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૨)

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં, ઊંડી સમજણ અને દૃઢ શ્રદ્ધા સાથે કેટલાક તત્કાલીન[...]

  • 🪔

    ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૨)

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) આ જપ એ શું[...]

  • 🪔 સંપાદકીય

    ભારતના બે મહાન જ્યોતિર્ધરો: સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઈન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશ-વિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ-ડાયસ પર વિશ્વના[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું પ્રાણકેન્દ્ર - ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻

    तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે[...]