• 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગતાંકથી આગળ) જ્યારે હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં અસંખ્ય કીડા-મકોડા સિવાય બીજું કશુંય ન હતું. એ બધા નકામી ચીજો ખેંચીને જુદીજુદી દિશામાં લઈ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) ઘર તરફ પુન :પ્રયાણ સુખ્યાત મંદિરોની યાત્રા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ મુંબઈ પાછા ફર્યા અને ખુશના ભવનની અગાસી પર ઊતર્યા. પોતે પોતાના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    હોંગકોંગ, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં... પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના એક સંન્યાસીના મૂળ અંગ્રેજી પુસ્તકનો સોનલ મિત્રાએ કરેલ હિન્દી અનુવાદ પરથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. ભાગ ૧ - વટવૃક્ષ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) શ્રીઅમરનાથ મહાદેવની યાત્રા સ્વામી વિવેકાનંદે ખુશને અમરનાથ મહાદેવના મંદિરે જવા, તેમને અનુસરવા કહ્યું. રસ્તામાં આ મંદિરના મહત્ત્વની વાત કરતાં સ્વામીજીએ કહ્યું, ‘અમરનાથની ગુફા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    સિંગાપોર, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી પેનાંગથી આવ્યા સિંગાપોર. સિંગાપોરમાં એમણે દીઠેલ દૃશ્યોનું તેઓ પોતે જ વર્ણન કરે છે. ‘સિંગાપોર એ સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સની (અત્યારે મલયેશિયાની)[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રકરણ - ૩ ખુશ ભારતનાં મંદિરોની યાત્રાએ ખુશની શાળામાં દસમા ધોરણ સુધી ભણવાની સગવડતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસપ્રવાસ શાળા યોજે છે. એક[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    કોલંબો, શ્રીલંકા, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ શિખર જય કરીને અને ભારતીય તેમજ વૈશ્વિક સંસ્કૃતિનો ગહન અભ્યાસ પૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ૩૧ મે,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) ખુશને એકાગ્રતાના મહત્ત્વ વિશે સમજાવવા સ્વામીજીએ પોતાના જીવનની એક ઘટના કહી. એમણે કહ્યું : ‘બેટા, એક દિવસ હું અમેરિકાની એક નદીના કિનારે ચાલી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    વહાલા મિત્રો, તમને ફરવાનું ગમે ને ? તમે ક્યાં ક્યાં ફરવા ગયા છો ? માત્ર ભારતમાં ફર્યા છો કે વિદેશમાં પણ ગયા છો ? તમે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ઓક્ટોબરથી આગળ... સાડા ત્રણ વર્ષ સુધી સતત અમેરિકામાં પરિભ્રમણ અને પરિશ્રમ કર્યા પછી હું ફરી પાછો ભારતના લોકોને જાગૃત કરવા આવ્યો. આ કાર્ય માટે ઘણા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રકરણ - ૨ અભ્યાસનું ગૃહકાર્ય હવે ભારેખમ નથી લાગતું શાળામાંથી આપેલું ગૃહકાર્ય એક બોજો છે, એમ ખુશ ધારતો. એને મન તો શાળાનું ભણવાનું કામ ત્યાંજ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા

    ચાલો ખુશની બહેનને મળીએ ખુશની બહેન એનાથી પાંચ વર્ષ મોટી છે. તેની ઉંમર પંદર વર્ષની છે. તે દસમા ધોરણમાં ભણે છેે. તે પોતાના બે ભાઈઓ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ / એ.આર.કે. શર્મા

    પ્રકરણ : ૧ નાના ખુશ અને તેના પરિવારજનોને ચાલો મળીએ. ચાલો આપણે ખુશભાઈને મળીએ, જેને પ્રેમથી પરિવારજનો અને અંતરંગ લોકો ખુશીલાલ કહે છે. લત્તાના બધા[...]

  • 🪔 બાળવાર્તા

    શ્રીગરુડને બોધપાઠ મળે છે

    ✍🏻 સંકલન

    (૧) ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા હતા. સીતાની મુક્તિ માટે શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાવણનો પુત્ર ઈંદ્રજિત રામ સામે ઊતર્યો. - આ તે[...]

  • 🪔 બાળવિભાગ

    તારા

    ✍🏻 સંકલન

    હવે આપણે સત્તાધિકારી નારીઓની વાત કરીશું. તારામાં જન્મજાત પ્રતિભાશક્તિ હતી. એને લીધે તેઓ શાણપણભર્યા રાજનૈતિક નિર્ણયો લઈ શકતાં. તેઓ માનવ ઇતિહાસમાં એક મહાન માર્ગદર્શન બની[...]

  • 🪔 બાળવાર્તા

    ૨૨મા તીર્થંકર શ્રીનેમિનાથ

    ✍🏻 સંકલન

    (૧) રાજા સમુદ્રવિજય ગુજરાતના રાજા હતા. તેમનાં રાણીનું નામ શિવાદેવી હતું. એમણે પોતાના પુત્રનું નામ નેમિનાથ પાડ્યું હતું. (૨) રાજા ઉગ્રસેનની પુત્રી રાજમતિ અત્યંત સૌંદર્યવાન[...]

  • 🪔 બાળવિભાગ

    મંદોદરી

    ✍🏻 સંકલન

    લંકાના રાજા રાવણનાં ધર્મપત્નીનું નામ મંદોદરી હતું. રામાયણમાં તેમનો ઉલ્લેખ એક પવિત્ર ચારિત્ર્યશીલ અને અનન્ય ગુણસંપત્તિ ધરાવનાર નારી રૂપે થયો છે. તેઓ ભવ્ય, ઉદાત્ત, શાંત[...]

  • 🪔 બાળવાર્તા

    જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર

    ✍🏻 સંકલન

    (૧) મહર્ષિ ગૌતમ અને એમનાં ધર્મપત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં પોતાના આશ્રમમાં રહેતાં હતાં. વર્ષોનો દુષ્કાળ આ વિસ્તારના લોકોને ઘેરી વળ્યો. વરુણરાજાની મહેરથી સારો વરસાદ[...]

  • 🪔 બાળવાર્તા

    નારાયણ તીર્થ

    ✍🏻 સંકલન

    (૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા સાથે જ્યાં જ્યાં ભજનો ગવાતાં[...]

  • 🪔 બાળવાર્તા

    શિવભક્ત વિદ્યાપતિ

    ✍🏻 સંકલન

    (૧) મહાશિવરાત્રીની રાત હતી. શિવમંદિરમાં ભક્તો ઊમટી રહ્યા હતા. રાજ દરબારના પંડિત વિદ્યાપતિ રાજા શિવસિંઘે રચેલ ભક્તિગીતો મધુર કંઠે ગાતા હતા. રાજા અને મહારાણી લક્ષ્મીદેવી[...]

  • 🪔 બાળવાર્તા

    સોમનાથ મહાદેવની ચંદ્રે કરેલ પૂજા

    ✍🏻 સંકલન

    (૧) દક્ષ રાજા હિમાલયના રાજા હતા. એમને પચાસ પુત્રીઓ હતી. એમાંની ૨૭ ચંદ્રને પરણાવી હતી. - હે ચંદ્રરાજ, તમારે મારી ૨૭ પુત્રીઓને એક સરખો પ્રેમ[...]

  • 🪔 બાળવિભાગ

    સીતા

    ✍🏻 સંકલન

    સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૨

    ✍🏻 સંકલન

    ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા[...]

  • 🪔 બાળવિભાગ

    ભારતની મહાન નારીઓ – ૧

    ✍🏻 સંકલન

    મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી મહાન ગુરુ અને સંત યાજ્ઞવલ્ક્યનાં[...]

  • 🪔 બાળવાર્તા

    ઈશ્વર ક્યાં છે?

    ✍🏻 સંકલન

    એક વખત એક જિજ્ઞાસુ ભક્તે એક જ્ઞાનીને પૂછ્યું: ‘મહાશય, ભગવાનનું રૂપ કેવું છે? તેઓ ક્યાં રહે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાની પુરુષે[...]

  • 🪔 બાળવાર્તા

    બાળવાર્તા

    ✍🏻 સંકલન

    સરળ રહસ્ય બાળકના જેવી શ્રદ્ધાથી અને નિષ્કપટતાથી ઈશ્વરને પામી શકાય. કોઈ એક માણસે એક સાધુને મળતાં તેની પાસે બોધની માગણી કરી. સાધુએ સલાહ આપી :[...]

  • 🪔 બાળવાર્તા

    બાળવાર્તા

    ✍🏻 સંકલન

    એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના ટુકડાની જરૂર હતી. પોતાના શિષ્ય[...]

  • 🪔 બાળવાર્તા

    મુક્ત મને આપતો પ્રેમ ઉત્તમ છે

    ✍🏻 સંકલન

    શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને ભક્તિની તોલે કોઈ આવી શકે નહીં એમ[...]

  • 🪔 બાળવાર્તા

    પંડિત અને દૂધવાળી છોકરી

    ✍🏻 સંકલન

    કમલા તેર વર્ષની હતી. ગંગાકિનારે તે પોતાના પિતા સાથે એક ગામમાં રહેતી હતી. તેને થોડી ગાયો હતી અને ઘણું દૂધ આપતી હતી. સવારે કમલા વહેલી[...]

  • 🪔 બાળવાર્તા

    માયા ખરે જ આવી છે!

    ✍🏻 સંકલન

    એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે છે!’ ભગવાને હામાં મસ્તક ધુણાવ્યું.[...]

  • 🪔 બાળવાર્તા

    સતી સાવિત્રીની કથા

    ✍🏻 સંકલન

    અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ ખાસ ઉચ્ચારાય છે. જ્યારે સાવિત્રી[...]

  • 🪔 બાળવાર્તા

    સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ

    ✍🏻 સંકલન

    જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]

  • 🪔 બાળવાર્તા

    ગૃહસ્થ મોટો કે સંન્યાસી

    ✍🏻 સંકલન

    એક હતો રાજા. તે પોતાના દેશમાં આવતા સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો: ‘સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’ ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયાસ કર્યો પણ રાજાના[...]

  • 🪔 બાળવાર્તા

    શ્રીમા જીવનદર્શન

    ✍🏻 સંકલન

    શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ - પોતાના પતિ શ્રીરામકૃષ્ણ પાગલ થઈ ગયા[...]

  • 🪔 બાળવાર્તા

    બાળકોનાં શ્રીમા શારદાદેવી

    ✍🏻 સંકલન

    દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી, એને માતાજી જીવનની ધન્યતાના દિવસો[...]

  • 🪔 બાળવાર્તા

    વિવેકાનંદને આશીર્વાદ

    ✍🏻 સંકલન

    ૨૨. વિવેકાનંદને આશીર્વાદ શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર ભારતવર્ષની યાત્રા કરી. દેશના ગરીબો અને શ્રીમંતોને[...]

  • 🪔 બાળવાર્તા

    દરિદ્રનારાયણની સેવા

    ✍🏻 સંકલન

    વિશ્વધર્મ પરિષદ પછી શિકાગોના એક શ્રીમંત સ્વામીજીને પોતાના મહાલયમાં લઈ ગયા. સાધનસજ્જ સુંદર રાચરચીલાંવાળા એ ખંડમાં સ્વામીજીને ઊંઘ ન આવી. ભારતની દરિદ્રતાના વિચારોથી તેમની આંખોમાંથી[...]

  • 🪔 બાળવાર્તા

    પ્રહ્લાદ

    ✍🏻 સંકલન

    હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ અસુરોનાં માતા અદિતિના પુત્રો હતા. તેઓ ઘણા શક્તિશાળી હતા અને બધા અસુરો તેને માન આપતા. હિરણ્યાક્ષે આ વિશ્વને ઘણું પજવ્યું. એટલે[...]

  • 🪔 બાળવાર્તા

    એકલવ્ય

    ✍🏻 સંકલન

    દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ હતા. એક દિવસ એક કાળા વાનવાળો છોકરો દ્રોણાચાર્ય પાસે આવ્યો અને દંડવત્ પ્રણામ કર્યા. દ્રોણે એને પ્રેમથી ઊભો કર્યો અને[...]

  • 🪔 બાળવાર્તા

    ધ્રુવ

    ✍🏻 સંકલન

    ઉત્તાનપાદ નામના રાજાને સુનીતિ અને સુરુચિ નામની બે પત્ની હતી. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું. સુરુચિ રાજાની માનીતી રાણી હતી.[...]

  • 🪔 બાળવાર્તા

    નચિકેતા

    ✍🏻 સંકલન

    વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ - વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો ત્યાગમાં રહેલો છે. આ સર્વમેધયજ્ઞ કરનારે પોતાની[...]

  • 🪔 દિવ્ય બાળકોની વાર્તાઓ

    વામન

    ✍🏻 સંકલન

    ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમનો પાંચમો અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસ૨ રાજા મહાબલિ શક્તિશાળી બન્યા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર વિજય[...]

  • 🪔 બાળ-વિભાગ

    દેવર્ષિ નારદ અને માયા

    ✍🏻 સંકલન

    દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? એ[...]

  • 🪔 બાળ-વિભાગ

    સૌ પોતપોતાને સ્થાને મહાન છે

    ✍🏻 સંકલન

    એક રાજા પોતાના દરબારમાં આવતા દરેક સાધુને પૂછતો : ‘મહારાજ, ઘરબાર છોડી જનાર સંન્યાસી શ્રેષ્ઠ કે સંસારમાં રહીને પોતાનો ધર્મ બજાવનાર ગૃહસ્થ?’ ઘણા સંન્યાસીઓ જવાબ[...]

  • 🪔 બાળ-વિભાગ

    ધ્યાનની શક્તિ

    ✍🏻 સંકલન

    એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો. રસ્તે જતા – આવતા[...]

  • 🪔 બાળ-વિભાગ

    કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

    ✍🏻 સંકલન

    એક ગરીબ માણસ હતો. એને ધનની જરૂર હતી. એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય, તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે[...]

  • 🪔 બાળ-વિભાગ

    રાજ્યના હજૂરિયાઓ

    ✍🏻 સંકલન

    એક રાજા હતો. તેની પાસે અનેક હજૂરિયાઓ હતા. આ બધા હજૂરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ[...]

  • 🪔 બાળ - વિભાગ

    ત્રણ વરદાન

    ✍🏻 સંકલન

    હરુ નામનો એક ઠીંગણો અને ચીબા નાકવાળો કદરૂપો છોકરો હતો. કઢંગા પોશાકવાળા આ ગરીબ છોકરાની સારસંભાળ એની વિધવા માતા રાખતી. તે અભણ હતો તેથી સખત[...]

  • 🪔 બાળ વિભાગ

    બે યોગી અને નારદ

    ✍🏻 સંકલન

    એક દિવસ દેવર્ષિ યોગી નારદ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે એક ઊધઈનો મોટો રાફડો જોયો. આ રાફડાના મથાળે એક ધ્યાનસ્થ યોગીનું માથું જોઈને[...]