શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ[...]
June 2024

🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત[...]
June 2024

🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે[...]
June 2024

🪔 સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનો પરિચય
✍🏻 સંકલન
સ્વામી ગૌતમાનંદજી મહારાજ 24 એપ્રિલ, 2024ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ તરીકે નિર્વાચિત કરાયા. સ્વામી[...]
June 2024

🪔 આધુનિક જગત માટે યોગ
અમેરિકામાં યોગ પર સર્વેક્ષણ
✍🏻 સીમાબહેન માંડવિયા
(21 જૂન, યોગદિન નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ.સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ[...]
June 2024

🪔 આધુનિક જગત માટે યોગ
આરોગ્ય તથા યોગ
✍🏻 ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે.[...]
June 2024

🪔 આધુનિક જગત માટે યોગ
યોગ પરિચય
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યા છે. -[...]
June 2024

🪔 આધુનિક જગત માટે યોગ
ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી[...]
June 2024

🪔 ગીતામાં યોગ
આત્મજ્ઞાનથી મૃત્યુ-ભયનો નાશ
✍🏻 સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત[...]
June 2024

🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
ઈશ્વરપ્રેમ કે પ્રાણાયામ?
✍🏻 સ્વામી શિવાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “આનંદધામના પથ પર” પુસ્તકમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. -સં.) ત્યાગ જ છે[...]
June 2024

🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
આધ્યાત્મિક જીવનમાં નિયમિતતાનું મહત્ત્વ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી બ્રહ્માનંદજીનું પુસ્તક ‘ધ્યાન, ધર્મ અને સાધના’ એક અત્યંત સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં મહારાજજીએ ધાર્મિક જીવન સંબંધિત[...]
June 2024

🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
સચિત્ર યોગદર્શન
✍🏻 સ્વામી વિવેકાનંદ
(શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો.[...]
June 2024

🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત
✍🏻 શ્રીમા શારદાદેવી
(‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. - સં.) શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું?[...]
June 2024

🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ
ષટ્ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.)[...]
June 2024

🪔 સંપાદકની કલમે
યોગસાધના તથા કુંડલિની જાગરણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા[...]
June 2024

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो[...]
June 2024

🪔
દિવ્ય સ્પર્શ
✍🏻 સ્વામી પ્રભાનંદ
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક[...]
May 2024

🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો[...]
May 2024

🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ[...]
May 2024

🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક[...]
May 2024

🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે[...]
May 2024

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ[...]
May 2024

🪔
રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા
✍🏻 સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
May 2024

🪔 ઉત્સવ
બુદ્ધપૂર્ણિમા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં[...]
May 2024

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭[...]
May 2024

🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા.[...]
May 2024

🪔 વિવેકાનંદ પ્રેરક પ્રસંગ
આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની[...]
May 2024

🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે.[...]
May 2024

🪔 સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી
અન્ન બ્રહ્મ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત[...]
May 2024

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી[...]
May 2024

🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા[...]
May 2024

🪔 વિવેકપ્રસંગ
સ્વામીજીનો ઠપકો તથા આદર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ[...]
May 2024

🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે[...]
May 2024

🪔 માતૃપ્રસંગ
સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi[...]
May 2024

🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
ખરો ચતુર કોણ?
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી[...]
May 2024

🪔 સંપાદકની કલમે
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય[...]
May 2024

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर॥१७॥ अथ, એટલા માટે, (એટલે કે હવે[...]
May 2024

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કચ્છ રેલવે કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.[...]
April 2024

🪔 પ્રાસંગિક
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. -[...]
April 2024

🪔 પ્રાસંગિક
ભરત પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. -[...]
April 2024

🪔 સાધુઓના પાવન પ્રસંગો
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાંથી શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. આ સ્મૃતિકથા[...]
April 2024

🪔 ચિંતન
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. -[...]
April 2024

🪔
જપ-ધ્યાન સંબંધે સ્વામી બ્રહ્માનંદ
✍🏻 સંકલન
(ધ્યાન, ધર્મ અને સાધના પુસ્તકનો એક અંશ) પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ[...]
April 2024

🪔 સાહિત્ય
ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ[...]
April 2024

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) ગાંધારીના પુત્રો ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની[...]
April 2024

🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન[...]
April 2024

🪔 વિવેકપ્રસંગ
સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા[...]
April 2024

🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
સશક્તિક અવતાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’[...]
April 2024

🪔 શ્રીરામકૃષ્ણ સમીપે
શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી એમનું દર્શન
✍🏻 સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદ દ્વારા રચિત How to Live with God પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વ.[...]
April 2024

🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
ૐ અમેરિકા પ્રિય સ્વ...., તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની[...]
April 2024



