શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
કાર્ય-દક્ષતા અને સ્નેહ-પરાણતાનો સંગમ
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી[...]
April 2024

🪔 સંપાદકની કલમે
તારલાઓનો બનેલો છે આપણો દેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી[...]
April 2024

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥१५॥ पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે,[...]
April 2024

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાઓ તેમજ પારિતોષિક વિતરણ સમારંભ આશ્રમ દ્વારા રાજકોટ તથા આસપાસના વિસ્તારની[...]
March 2024

🪔
શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
(વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્[...]
March 2024

🪔 પ્રાસંગિક
ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં[...]
March 2024

🪔 સંસ્મરણો
એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : પવિત્ર બ્રહ્મચર્યવ્રત
✍🏻 સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in[...]
March 2024

🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણ: શરણમ્ અમેરિકા પ્રિય અ...., તમારો પત્ર મળ્યો અને સમાચાર જાણ્યા. માનસિક અને શારીરિક કષ્ટ શા માટે ભોગવી[...]
March 2024

🪔 ભક્તચરિત
વૈષ્ણવચરણ પંડિત
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે.[...]
March 2024

🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય
✍🏻 સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત[...]
March 2024

🪔 વિવેકપ્રસંગ
આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ[...]
March 2024

🪔 પ્રાસંગિક
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।।[...]
March 2024

🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદ જન્મજયંતી
✍🏻 સંકલન
(29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા.[...]
March 2024

🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક[...]
March 2024

🪔 પ્રાસંગિક
આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી[...]
March 2024

🪔 પુસ્તક સમીક્ષા
શ્રીરામકૃષ્ણ સમીપે
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે.[...]
March 2024

🪔 સંપાદકની કલમે
રઘુવીર કરે તે ખરું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી[...]
March 2024

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
अन्यदेवाहुः संभवादन्यदाहुरसंभवात्। इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१३॥ संभवात्, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत् एव, અલગ જ (એટલે કે[...]
March 2024
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवंद्यम्। वन्दे वेदत्तनुमुज्झितगर्हितकांचनकामिनीबंधम्॥१॥ कोटिभानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम्। अभीरभीहुंकारनादितदिङ्मुखप्रचण्डताण्डवनृत्यम्॥२॥ भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमघदलविदलनदक्षम्। बालचंद्रधरमिन्दु वंद्यमिह नौमि गुरुविवेकानन्दम्॥३॥ હે ઇષ્ટદેવ ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત![...]
October-November 1992

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સિ રિહેબિલિટેશન[...]
February 2024

🪔
અનંતના પથિક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને[...]
February 2024

🪔 પ્રાસંગિક
શિકાગોમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of[...]
February 2024

🪔
વાત વાતમાં વેદાંત
✍🏻 સ્વામી વિવેકાનંદ
(સ્વામી વિવેકાનંદ કહેતા કે, “નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી—માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને[...]
February 2024

🪔 સંપાદકની કલમે
સંસારચક્ર અને તેનાથી મુક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ[...]
February 2024

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह। अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते॥११॥ यः, જે; विद्यां च अविद्यां च, વિદ્યાને અને અવિદ્યાને;[...]
February 2024

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શીતકાળ રાહત કાર્ય - ધાબળા વિતરણ રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ[...]
January 2024

🪔
શ્રીમદ્ ભગવદ્ ગીતા : ઉપનિષદોનું સારતત્ત્વ
✍🏻 સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’નાં એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત[...]
January 2024

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ[...]
January 2024

🪔
કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી શંકરાનંદ
(24 જાન્યુઆરી, બુધવારના રોજ સ્વામી તુરીયાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી[...]
January 2024

🪔 પ્રાસંગિક
આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે.[...]
January 2024

🪔 પ્રાસંગિક
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં[...]
January 2024

🪔 પ્રાસંગિક
શાશ્વત જનની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम् अर्हति’—નિરાકાર હોવા છતાંય[...]
January 2024

🪔 પ્રાસંગિક
રાધાશક્તિ શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा[...]
January 2024

🪔 પ્રાસંગિક
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત[...]
January 2024

🪔 માતૃપ્રસંગ
સત્ની મા, અસત્ની પણ મા
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
(3 જાન્યુઆરી, શ્રીમા શારદાદેવી તથા 16 જાન્યુઆરી, સ્વામી સારદાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર[...]
January 2024

🪔 પુસ્તક સમીક્ષા
શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(૨૦૨૨ના મધ્યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર[...]
January 2024

🪔 સંપાદકની કલમે
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે[...]
January 2024

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 મંગલાચરણ
अन्धं तमः प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥९॥ अन्धम्, (આત્માના અજ્ઞાનને સૂચવતો)[...]
January 2024
🪔
બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રીરામકથાનું ગાન
✍🏻 ભદ્રાયુ વછરાજાની
‘સત્ય એ શ્રીઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’ શ્રીઠાકુરનાં ચરણમાં વંદન કરીને[...]

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ, અમરેલી તથા આસપાસના વિસ્તારની ૧૪ શાળા તથા[...]
December 2023

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
તા. ૯-૧૦-૨૦૧૫ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામી પ્રણિત સંપ્રદાયની પરંપરાના ભાવપુરા ગામના પૂજ્ય સાધુ રામ મહારાજ પાસેથી ‘નર્મદે હર’ના નાદ[...]
December 2023

🪔 સંસ્કૃતિ
જ્યોતિષ વિદ્યાના પ્રપિતામહ લગધ મુનિ
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે.[...]
December 2023

🪔
આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(નવેમ્બરના અંકથી આગળ) ૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને[...]
December 2023

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
કઠિન પરિસ્થિતિ હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ[...]
December 2023

🪔
સાયન્સ ક્રિસ્પર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
1. આધુનિક જિનેટિક્સનો ઇતિહાસ: આધુનિક જિનેટિક્સ (જનીનવિદ્યા) નો પાયો 19મી સદીમાં ગ્રેગોર મેન્ડેલ નામના ઑસ્ટ્રિયન સાધુએ નાખ્યો હતો.[...]
December 2023

🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર[...]
December 2023

🪔 વિવેકપ્રસંગ
રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં,[...]
December 2023

🪔
સાધુસંગ : સ્વામી પ્રેમાનંદ
✍🏻 સ્વામી ઓમકારેશ્વરાનંદ
(21 ડિસેમ્બર, ગુરુવારના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી[...]
December 2023

🪔 માતૃપ્રસંગ
મા શારદાનો રમૂજીભાવ
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન[...]
December 2023

🪔 શ્રીરામકૃષ્ણ કથા અમૃત
ઠાકુરની દૃષ્ટિએ સ્વામીજીનું માહાત્મ્ય
✍🏻 ‘સુદામા’
આવો આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી એની ઉપર થોડું ચિંતન કરીએ. ખંડ છે ચોથો અને અધ્યાય પણ છે ચતુર્થ.[...]
December 2023




