શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔 પ્રાસંગિક
ચૈતન્ય મહાપ્રભુ
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા[...]
March 2025

🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની[...]
March 2025

🪔 પ્રાસંગિક
હોળી-ધૂળેટી ઉત્સવ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)[...]
March 2025

🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા
✍🏻 સંકલન
(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ[...]
March 2025

🪔 સંપાદકની કલમે
શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ[...]
March 2025

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા![...]
March 2025

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે.[...]
February 2025

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. – સં.) એક દિવસ જ્યારે બધા ભાઈઓ[...]
February 2025

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
(સપ્ટેમ્બર 2024 થી આગળ) ઋગ્વેદ મૂર્તિ: ગંગા સ્યાત્ યમુના ચ યજુ: ધ્રુવમ્। નર્મદા સામમૂર્તિ: તુ સ્યાત્ અથર્વા સરસ્વતી॥[...]
February 2025

🪔 સાહિત્ય
શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક[...]
February 2025

🪔 ગુજરાત અને સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત
✍🏻 સ્વામી શિવાનંદ
(સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. – સં.) સ્વામી વિવેકાનંદ તો હિમાલયમાં તપસ્યા કરવા કેટલીયે વાર ગયા[...]
February 2025

🪔 માતૃપ્રસંગ
શ્રીમાનું અદ્ભુત નેતૃત્વ
✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે[...]
February 2025

🪔 પ્રાસંગિક
છત્રપતિ શિવાજી મહારાજ
✍🏻 રેખાબા સરવૈયા
(લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી[...]
February 2025

🪔 પ્રાસંગિક
ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી[...]
February 2025

🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની મા સરસ્વતી
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)[...]
February 2025

🪔 પ્રાસંગિક
સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 સંકલન
(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્ભુતાનંદજીનું[...]
February 2025

🪔 પ્રાસંગિક
‘ઉદ્બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સંકલન
(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો[...]
February 2025

🪔 અધ્યાત્મ
વેણુ વાગે અલી હૃદય-કુંજે ધરી...
✍🏻 સ્વામી ગુણેશાનંદ
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं[...]
February 2025

🪔 સંપાદકની કલમે
કુંભમેળાનું મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ[...]
February 2025

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्। जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते[...]
February 2025

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના આંગણે ૨ ડિસેમ્બરના રોજ પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને[...]
January 2025

🪔 અહેવાલ
રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન
✍🏻 સંકલન
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ, અમદાવાદમાં[...]
January 2025

🪔 અહેવાલ
પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ વડોદરા કેન્દ્રની મુલાકાતે
✍🏻 સંકલન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૪ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી રામકૃષ્ણ મિશન[...]
January 2025

🪔
માનવ-સેવા એ જ પ્રભુ-સેવા
✍🏻 સ્વામી ગૌતમાનંદજી મહારાજ
(શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં તેમણે આપેલ આશીર્વચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. –[...]
January 2025

🪔
સ્વાગત-પ્રવચન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં આપેલ સ્વામી[...]
January 2025

🪔 અહેવાલ
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત
✍🏻 સંકલન
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના આગમનનો શ્રી નલિનભાઈ મહેતાએ આલેખેલ આંખે દેખ્યો[...]
January 2025

🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ
✍🏻 ડૉ. સીમાબહેન માંડવિયા
(સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ[...]
January 2025

🪔 પ્રાસંગિક
રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત
✍🏻 કેપ્ટન શિબકુમાર પટનાયક
(શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે.[...]
January 2025

🪔 પ્રાસંગિક
મકર સંક્રાંતિ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)[...]
January 2025

🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં
✍🏻 સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in[...]
January 2025

🪔 પ્રાસંગિક
શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા[...]
January 2025

🪔 પ્રાસંગિક
સ્વામી સારદાનંદજી મહારાજ
✍🏻 સ્વામી પ્રભાનંદ
(૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન[...]
January 2025

🪔 પ્રાસંગિક
ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ
✍🏻 સ્વામી પ્રભાનંદ
(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન[...]
January 2025

🪔
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય ચેતના
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
(વડોદરા નિવાસી શ્રી પ્રકાશભાઈ જોશી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘણા દાયકાઓથી જોડાયેલા છે. તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિત્તે લખેલ[...]
January 2025

🪔
ગુજરાત સરકાર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’નું આયોજન
✍🏻 શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં[...]
January 2025

🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં[...]
January 2025

🪔 સંપાદકની કલમે
યુવાનો, આગળ વધો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને[...]
January 2025

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा। तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥ હું સર્વ પ્રાણીઓમાં સદા સત્યસ્વરૂપ રહેલો તેમનો આત્મા છું.[...]
January 2025

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન[...]
December 2024

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ[...]
December 2024

🪔 ઊઠો, જાગો, યુવકો!
સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન
✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું[...]
December 2024

🪔 પ્રાસંગિક
કૃપામયી મા શારદા
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ[...]
December 2024

🪔 સાહિત્ય
શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના[...]
December 2024

🪔 પ્રાસંગિક
હું યુગે યુગે અવતરું છું
✍🏻 સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine[...]
December 2024

🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની શ્રીમા શારદા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.)[...]
December 2024

🪔 પ્રાસંગિક
શક્તિની ઉપાસના
✍🏻 પ્રો. સીમાબેન માંડવિયા
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ[...]
December 2024

🪔 પ્રાસંગિક
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી[...]
December 2024

🪔 પ્રાસંગિક
સ્વામી શિવાનંદજી મહારાજ
✍🏻 સંકલન
(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ[...]
December 2024

🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો
✍🏻 સંકલન
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના[...]
December 2024

🪔 પ્રાસંગિક
ભગવાન દત્તાત્રેય જયંતી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના[...]
December 2024



