Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Satyarupananda Swami

Total Articles : 44

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 દીપોત્સવી

    દુઃખ અને અશાંતિનું મૂળ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2021

    Views: 5130 Comments on દીપોત્સવી : દુઃખ અને અશાંતિનું મૂળ : સ્વામી સત્યરૂપાનંદ

    ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને[...]

  • 🪔 યુવજગત

    દૃઢ ઇચ્છાશક્તિ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    july 2021

    Views: 8320 Comments on યુવજગત : દૃઢ ઇચ્છાશક્તિ : સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે.[...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    February 2021

    Views: 6490 Comments on અધ્યાત્મ : ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે? : સ્વામી સત્યરૂપાનંદ

    આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન[...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    January 2021

    Views: 7700 Comments on યુવજગત : ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું! : સ્વામી સત્યરૂપાનંદ

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધારિયો કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    august 2020

    Views: 6640 Comments on પ્રેરક પ્રસંગ : અંધારિયો કૂવો : સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય જ વિજયી બને છે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    april 2020

    Views: 5970 Comments on યુવજગત : ચારિત્ર્ય જ વિજયી બને છે : સ્વામી સત્યરૂપાનંદ

    માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય[...]

  • 🪔 ચિંતન

    ગીતા - એક ચિંતન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    april 2017

    Views: 5360 Comments on ચિંતન : ગીતા – એક ચિંતન : સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]

  • 🪔

    તમે પણ વધુ સારા માનવ બની શકો છો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    october 2013

    Views: 3240 Comments on તમે પણ વધુ સારા માનવ બની શકો છો : સ્વામી સત્યરૂપાનંદ

    આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે[...]

  • 🪔

    તમે પણ વધુ સારા માનવ બની શકો છો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    august 2013

    Views: 3430 Comments on તમે પણ વધુ સારા માનવ બની શકો છો : સ્વામી સત્યરૂપાનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    October 2011

    Views: 1460 Comments on ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨ : સ્વામી સત્યરૂપાનંદ

    અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    September 2011

    Views: 1610 Comments on ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧ : સ્વામી સત્યરૂપાનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 પ્રેરણા

    જીવનનું લક્ષ્ય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    August 2011

    Views: 1370 Comments on પ્રેરણા : જીવનનું લક્ષ્ય : સ્વામી સત્યરૂપાનંદ

    ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય[...]

  • 🪔

    કાગડો ચાલે હંસની ચાલ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    December 2009

    Views: 1860 Comments on કાગડો ચાલે હંસની ચાલ : સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને[...]

  • 🪔 દિપોત્સવી

    મહાભારતની વાર્તાઓ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2009

    Views: 1990 Comments on દિપોત્સવી : મહાભારતની વાર્તાઓ : સ્વામી સત્યરૂપાનંદ

    (શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔 દિપોત્સવી

    દૃષ્ટિકોણ-ભેદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2008

    Views: 1660 Comments on દિપોત્સવી : દૃષ્ટિકોણ-ભેદ : સ્વામી સત્યરૂપાનંદ

    (સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2005

    Views: 2060 Comments on આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન : સ્વામી સત્યરૂપાનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    February 2003

    Views: 2840 Comments on પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૨ : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    January 2003

    Views: 3030 Comments on પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૧ : સ્વામી સત્યરૂપાનંદ

    દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્‌શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    August 1998

    Views: 2090 Comments on સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ -[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    July 1998

    Views: 2280 Comments on સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    June 1998

    Views: 2170 Comments on સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ.[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    May 1998

    Views: 2060 Comments on સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    April 1998

    Views: 2140 Comments on સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા[...]

  • 🪔

    માતૃત્વનાં ઓજસ્

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    December 1994

    Views: 3810 Comments on માતૃત્વનાં ઓજસ્ : સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ[...]

  • 🪔

    “એક હી સાધે સબ સધૈ”

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    October-November 1994

    Views: 3960 Comments on “એક હી સાધે સબ સધૈ” : સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    March 1994

    Views: 3410 Comments on સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪ : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    Febuary 1994

    Views: 3620 Comments on સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩ : સ્વામી સત્યરૂપાનંદ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    December 1993

    Views: 960 Comments on સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨) : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) ૩ તત્ત્વમસિ: આ બહુવિધ અને પરિવર્તનશીલ જગતમાં જે તેને એકને જ, અપરિવર્તનશીલને જ,[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    October-November 1993

    Views: 1230 Comments on દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧) : સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.) સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે: “જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે એ ધર્મનો તાત્ત્વિક આધાર[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 1990

    Views: 4620 Comments on મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ? : સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    October 1990

    Views: 5670 Comments on મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે : સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (3)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    August 1990

    Views: 3480 Comments on હિન્દુધર્મની વિશેષતાઓ (૩) : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    July 1990

    Views: 3090 Comments on હિન્દુધર્મની વિશેષતાઓ (૨) : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ[...]

  • 🪔

    હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    June 1990

    Views: 4010 Comments on હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧) : સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    May 1990

    Views: 4250 Comments on મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય : સ્વામી સત્યરૂપાનંદ

    જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધ કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    march 1990

    Views: 5750 Comments on અંધ કૂવો : સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને આમજનતા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    january 1990

    Views: 7440 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને આમજનતા : સ્વામી સત્યરૂપાનંદ

    [સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    december 1989

    Views: 7070 Comments on મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન : સ્વામી સત્યરૂપાનંદ

    [આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    november 1989

    Views: 9151 Comment on મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત : સ્વામી સત્યરૂપાનંદ

    નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ[...]

  • 🪔

    તુલા-દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    october 1989

    Views: 5880 Comments on તુલા-દાન : સ્વામી સત્યરૂપાનંદ

    મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    september 1989

    Views: 7270 Comments on મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ : સ્વામી સત્યરૂપાનંદ

    પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે.[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૩) અજોડ દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    august 1989

    Views: 6980 Comments on મહાભારતનાં મોતી (૩) અજોડ દાન : સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી[...]

  • 🪔

    મહાભારતના મોતી (૨) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    july 1989

    Views: 6930 Comments on મહાભારતના મોતી (૨) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ : સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    june 1989

    Views: 8281 Comment on મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર : સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top