Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Dushyant Pandya

શ્રી દુષ્યંતભાઈ પંડ્યા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા એક સંનિષ્ઠ કાર્યકર

Total Articles : 77

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    January 2012

    Views: 3360 Comments on સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી : દુષ્યંતભાઈ પંડયા

    એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્‌વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું ભારતમાતાનો પુત્ર છો, એ બદલ[...]

  • 🪔 દિપોત્સવી

    સર્વધર્મ સમભાવના પયગમ્બર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2011

    Views: 1680 Comments on દિપોત્સવી : સર્વધર્મ સમભાવના પયગમ્બર : દુષ્યંતભાઈ પંડ્યા

    ઘણાં વર્ષો સુધી એકનિષ્ઠ સેવાના વ્રતધારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પોતાના મૃત્યુના બે દિવસ પહેલાં આ અંક માટે એમણે પોતે લેખ[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    ગદાધરનું દક્ષિણાયન

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    August 2011

    Views: 1410 Comments on રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગદાધરનું દક્ષિણાયન : દુષ્યંતભાઈ પંડ્યા

    ‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરાવવા લાયક ગણાતો.[...]

  • 🪔

    સંપ્રદાય, ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    May 2011

    Views: 1520 Comments on સંપ્રદાય, ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ : દુષ્યંતભાઈ પંડ્યા

    આપણી જાતને ‘હિન્દુ’ તરીકે ઓળખાવનાર લગભગ દરેક વ્યક્તિ શૈવ, વૈષ્ણવ, શાક્ત કે સ્વામીનારાયણી કે એવા કોઈ સંપ્રદાયની અનુયાયી છે. મુસલમાનોમાં શિયા અને સુન્ની બે જાણીતા[...]

  • 🪔

    ભવિષ્યવાણી

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    March 2011

    Views: 1460 Comments on ભવિષ્યવાણી : દુષ્યંતભાઈ પંડ્યા

    દક્ષિણેશ્વરના કાલીમંદિરના ગંગાતટે આવેલા પૂર્વ તરફના શ્રીરામકૃષ્ણ પરમહંસના ઓરડામાં ‘આનંદ બજાર’ ભરાયું છે. રવિવાર છે. ઠાકુરના ભક્તો છે. ઠાકુરના શિષ્યો છે. ભજનો ગવાતાં હશે, ભક્તિ[...]

  • 🪔

    અદ્ભુત મહાપ્રતિભા - સ્વામી રંગનાથાનંદ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    December 2010

    Views: 1620 Comments on અદ્ભુત મહાપ્રતિભા – સ્વામી રંગનાથાનંદ : દુષ્યંતભાઈ પંડ્યા

    કેરળનો ઉત્તરનો ભાગ કર્ણાટકને અડીને આવેલો છે. ત્યાં આવેલા ત્રિકુર નામના નાનકડા ગામડામાં સને ૧૯૦૮માં પૂજ્ય શ્રી મા સારદાદેવીની જન્મતિથિને દિવસે જ એક બાળકનો જન્મ[...]

  • 🪔 દિપોત્સવી

    ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2010

    Views: 1500 Comments on દિપોત્સવી : ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ : દુષ્યંતભાઈ પંડ્યા

    ગાંધીજી યંત્રના અને ટેકનોલોજીના વિરોધી હતા એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. ટેક્‌નોલોજીના માધ્યમ દ્વારા, યંત્ર દ્વારા થતા માનવ શોષણ સામે ગાંધીજીનો વિરોધ હતો. તેઓ જે[...]

  • 🪔 શાસ્ત્ર

    કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    October 2010

    Views: 1390 Comments on શાસ્ત્ર : કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ : દુષ્યંતભાઈ પંડ્યા

    થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે એક સો ને પાંત્રીસ એન્જિનિયરીંગ[...]

  • 🪔

    ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    February 2010

    Views: 1270 Comments on ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય : દુષ્યંતભાઈ પંડ્યા

    બાઈબલના ‘નવા કરાર’માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે : ઈસુ ખ્ર્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી[...]

  • 🪔

    ‘તને આ ઘટતું નથી’

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    January 2010

    Views: 1240 Comments on ‘તને આ ઘટતું નથી’ : દુષ્યંતભાઈ પંડ્યા

    વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું[...]

  • 🪔 દિપોત્સવી

    ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ

    ✍🏻 દુષ્યન્તભાઈ પંડ્યા

    November 2009

    Views: 1710 Comments on દિપોત્સવી : ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાન્ત કથાઓ : દુષ્યન્તભાઈ પંડ્યા

    ‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે[...]

  • 🪔

    સ્વામી અખંડાનંદ અને જામનગર - ૨

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    October 2009

    Views: 1520 Comments on સ્વામી અખંડાનંદ અને જામનગર – ૨ : દુષ્યંતભાઈ પંડ્યા

    ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી - સાત સાડા સાત વાગ્યેથી - દર્દીઓ[...]

  • 🪔

    સ્વામી અખંડાનંદ અને જામનગર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    September 2009

    Views: 1510 Comments on સ્વામી અખંડાનંદ અને જામનગર : દુષ્યંતભાઈ પંડ્યા

    સ્વામી વિવેકાનંદના લાડકા ગુરુભાઈઓમાંના એક તે સ્વામી અખંડાનંદ. સ્વામી વિવેકાનંદ કરતાં સ્વામી અખંડાનંદ વયમાં સાડાપાંચ વર્ષ નાના હતા. (સ્વામીજીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩; સ્વામી અખંડાનંદનો[...]

  • 🪔

    ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    July 2009

    Views: 1660 Comments on ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ : દુષ્યંતભાઈ પંડ્યા

    દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની[...]

  • 🪔

    વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    June 2009

    Views: 1360 Comments on વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ : દુષ્યંતભાઈ પંડ્યા

    નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સૌથી લાડકા અને અગ્રિમ શિષ્ય. ઈ.સ. ૧૮૮૨ના આરંભમાં નરેન્દ્રનાથ પહેલીવાર ઠાકુરને મળવા દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા હતા તે જ દહાડે, બીજા સાથીઓથી જુદા પાડી[...]

  • 🪔

    ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    May 2009

    Views: 1510 Comments on ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા : દુષ્યંતભાઈ પંડ્યા

    આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે તે ભેગું જ. એ વડીલોને વંદન કરવાનું[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2008

    Views: 1560 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર : દુષ્યંતભાઈ પંડ્યા

    આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]

  • 🪔

    એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    April 2008

    Views: 1630 Comments on એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર : દુષ્યંતભાઈ પંડ્યા

    સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ ભાવધારા અને જામનગર

    ✍🏻 શ્રી દુષ્યંતભાઈ પંડ્યા

    November 2007

    Views: 1970 Comments on દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારા અને જામનગર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા

    બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત ગુરુભાઈ સ્વામી અખંડાનંદના લગભગ એક[...]

  • 🪔 દિપોત્સવી

    શિક્ષણ અને મૂલ્યો

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2006

    Views: 1830 Comments on દિપોત્સવી : શિક્ષણ અને મૂલ્યો : દુષ્યંતભાઈ પંડ્યા

    પ્રાચીન કાળમાં ગુરુના આશ્રમો લોકવસ્તીથી દૂર હતા. વળી ત્યારે, ટી.વી., રેડિયો, વર્તમાનપત્રો જેવાં પ્રચાર માધ્યમો ન હતાં. પાટલીપુત્ર કે વૈશાલી સમાં નગરોમાં શાંતિ હતી અને,[...]

  • 🪔

    પુનરુત્થાનનાં સૂર્યોદય

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2005

    Views: 1670 Comments on પુનરુત્થાનનાં સૂર્યોદય : દુષ્યંતભાઈ પંડ્યા

    મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી સિંધ પ્રદેશ અલગ પડી ગયેલ[...]

  • 🪔 પ્રકીર્ણ

    શ્રીઠાકુરના પાશમાં

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    August 2005

    Views: 1710 Comments on પ્રકીર્ણ : શ્રીઠાકુરના પાશમાં : દુષ્યંતભાઈ પંડ્યા

    શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું નથી. મેં કોલેજનું શિક્ષણ લીધું[...]

  • 🪔 પ્રકીર્ણ

    શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    June 2005

    Views: 1600 Comments on પ્રકીર્ણ : શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો : દુષ્યંતભાઈ પંડ્યા

    બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા ભારતવાસીઓ માટે નાસી છૂટવા સિવાય[...]

  • 🪔 પ્રકીર્ણ

    રૂવે રૂવે ઝરતું માતૃત્વ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    February 2005

    Views: 2131 Comment on પ્રકીર્ણ : રૂવે રૂવે ઝરતું માતૃત્વ : દુષ્યંત પંડ્યા

    પંદરમી - સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્‌ભુત શિલ્પ છે - ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના મૃત ઈસુના મસ્તકને પોતાના ખોળામાં[...]

  • 🪔

    ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    November 2004

    Views: 2120 Comments on ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી : દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી આજીવન પર રહેલાં હતાં. ઠાકુરે[...]

  • 🪔

    પારસને સ્પર્શે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    September 2004

    Views: 2030 Comments on પારસને સ્પર્શે : દુષ્યંત પંડ્યા

    ‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ સુરદાસની આ પંક્તિઓ જાણીતી છે. આપણામાંથી અનેકે[...]

  • 🪔

    સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    March 2004

    Views: 1570 Comments on સ્વામીજીના પત્રોમાં વ્યક્ત થતું એમનું વ્યક્તિત્વ : દુષ્યંત પંડ્યા

    ઈ.સ.૧૮૯૫માં લખાયેલો સ્વામીજીનો સાત પાનાનો પત્ર છે અને એ પત્રને ત્રણ પાનાંની તાજા કલમ જોડાયેલી છે. એમાં રવામીજી અનેક વ્યવહારુ સૂચનો આપે છે.૪૧ એક વર્ષનો[...]

  • 🪔

    સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    February 2004

    Views: 1920 Comments on સ્વામીજીના પત્રોમાં પ્રતિબિંબિત એમનું વ્યક્તિત્વ : દુષ્યંતભાઈ પંડ્યા

    માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ એનું સાચું વ્યક્તિત્વ પ્રકટી ઊઠે છે. સ્વામી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2003

    Views: 2290 Comments on શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય : દુષ્યંતભાઈ પંડ્યા

    * એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ ટૂંકસમયમાં પ્રકાશિત થશે. - સં[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    માની લીલાને કોણ જાણે?

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    January 2003

    Views: 2600 Comments on કાવ્યાસ્વાદ : માની લીલાને કોણ જાણે? : દુષ્યંતભાઈ પંડ્યા

    કદાપિ પયગંબર, બંધુ, તું હો - કો જાણતું? મા નિજ શાંત વજ્રો નિગૂઢ ઊંડાણ મહીં છુપાવે તેને, કહો, કોણ સ્પર્શી શકતું? કદાપિ ઝાંખી શિશુને થતી,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2002

    Views: 2240 Comments on સ્વામી વિવેકાનંદ અને હિંદુધર્મ : દુષ્યંતભાઈ પંડ્યા

    ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને એ સાંપડી.[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ અને જગદંબાની ભક્તિ

    ✍🏻 શ્રી દુષ્યંતભાઈ પંડ્યા

    November 2001

    Views: 2450 Comments on દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ અને જગદંબાની ભક્તિ : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા

    ૧. ‘એ પ્રસાદ મને ન ખપે.’ ઓગણીસ વર્ષની વયના લવરમૂછિયા નાના ભાઈના આ શબ્દોથી મોટાભાઈને આઘાત તો લાગ્યો જ. પણ જીભાજોડીનો એ પ્રસંગ ન હતો[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 2000

    Views: 2720 Comments on દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વ્યવહારુ વેદાંત : દુષ્યંત પંડ્યા

    વેદાંતને વ્યવહારમાંથી આપણે તગડી મૂક્યું તે ભારતના પતનનું મુખ્ય કારણ છે. મધ્ય એશિયા સુધી અને યવદ્વીપ (જાવા), બાલી, સુમાત્રા, કલિમંથન (બોર્નિયો) સુધી, આજે આપણે જેને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 1999

    Views: 2550 Comments on શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી : દુષ્યંત પંડ્યા

    એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે, અનેક પુષ્પો કોઈનીયે નજરે ચડ્યા[...]

  • 🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે

    શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    September 1999

    Views: 3780 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે : શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : દુષ્યંત પંડ્યા

    મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    સંન્યાસીનું ગાન

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    June 1999

    Views: 4800 Comments on કાવ્યાસ્વાદ : સંન્યાસીનું ગાન : દુષ્યંત પંડ્યા

    જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં, સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં, વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ શાંતિને નિશ્વાસ વાસના કેરો, વિત્તનો,[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    March 1999

    Views: 1560 Comments on પુસ્તક સમીક્ષા : દુષ્યંત પંડ્યા

    [પ્રાર્થના પલ્લવી : કર્તા - રતુભાઈ દેસાઈઃ પરિમલ પ્રકાશન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ – ૫૭; મૂલ્ય : રૂ. ૫૦/-] શ્રી રતુભાઈનો પ્રથમ કાવ્યસંગ્રહ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    આશીર્વાદ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    January 1999

    Views: 1750 Comments on કાવ્યાસ્વાદ : આશીર્વાદ : દુષ્યંત પંડ્યા

    માનું હૈયું, વીર સંકલ્પ હોજો, હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ, માધુરીને શક્તિ જે મુક્ત, ઊર્જિત્ આર્યો કેવી વેદીએ નિત્ય વસતી; તારું હોજો સર્વ આ, આથી અદકું[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાલી માતા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 1998

    Views: 1790 Comments on કાવ્યાસ્વાદ : કાલી માતા : દુષ્યંત પંડ્યા

    કાકાસાહેબ કાલેલકર પણ જે કાવ્યને સમજવું દુષ્કર માનતા હતા તે ઉગ્રભવ્ય કાવ્યનો આસ્વાદ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરે છે.– સં. તારાઓ છે આભ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    શાન્તિ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    July 1998

    Views: 1980 Comments on કાવ્યાસ્વાદ : શાન્તિ : દુષ્યંત પંડ્યા

    શાન્તિ (મિશ્ર) નિહાળ, આવે વંટોળ વેગે, એ ઓજ કિંતુ, એ ઓજ છે ના, એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે, તેજોજ્જ્વલે શ્યામલ એ જ છાયા. ઉલ્લાસ એ જે[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    શતાબ્દીની પ્રસાદી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    December 1997

    Views: 4020 Comments on પુસ્તક-સમીક્ષા : શતાબ્દીની પ્રસાદી : દુષ્યંત પંડ્યા

    The Complete Works of Swami Vivekananda Vol. IX, First Edition, Published by Advaita Ashram, 5, Dehi Entally Road, Calcutta 700 014. Price : Rs. 80[...]

  • 🪔 યાત્રા - સંસ્મરણ

    વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 1997

    Views: 3280 Comments on યાત્રા – સંસ્મરણ : વિદેશયાત્રા દરમિયાન થયેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના અનુભવો : દુષ્યંત પંડ્યા

    (૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનાં આ રોચક સંસ્મરણો વાંચવાથી[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જીવંત નારાયણ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    September 1997

    Views: 3230 Comments on કાવ્યાસ્વાદ : જીવંત નારાયણ : દુષ્યંત પંડ્યા

    તમારી ભીતરે જે છે, વળી તમ બહાર તે, સર્વ હાથે કરે કામ, ચાલે જે સર્વ પાયથી, જેના દેહ તમો સર્વ તેની કરો ઉપાસના, ને તોડો[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મોસમ પહેલાં ઊગેલા વાયલેટને

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    July 1997

    Views: 3010 Comments on કાવ્યાસ્વાદ : મોસમ પહેલાં ઊગેલા વાયલેટને : દુષ્યંત પંડ્યા

    છો હોય શય્યા હિમજામી ભોમે, ને પામરી શીતળ વાયરાની; છો ન્હોય સાથી ભરવા જ હાય, ગોરંભ્યુ હોયે ખગ ભારગ્લાનિ - છો પ્રેમ પોતે નીવડ્યો વૃથા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મુક્તોનું ગીત

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    May 1997

    Views: 7750 Comments on કાવ્યાસ્વાદ : મુક્તોનું ગીત : દુષ્યંત પંડ્યા

    ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ છાતી બારે મેઘ ત્યાં ખાંગા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    પિયાલો

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    February 1997

    Views: 1740 Comments on કાવ્યાસ્વાદ : પિયાલો : દુષ્યંત પંડ્યા

    આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું છે તે હું જાણું છું.[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    December 1996

    Views: 1860 Comments on પુસ્તક – સમીક્ષા : દુષ્યંત પંડ્યા

    મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ માતૃભક્ત શ્રી ધીરજલાલની ભક્તિની સરવાણી[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    શાંતિની યાચના

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    October-November 1996

    Views: 2270 Comments on કાવ્યાસ્વાદ : શાંતિની યાચના : દુષ્યંત પંડ્યા

    ૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    April-May 1996

    Views: 4610 Comments on પુસ્તક – સમીક્ષા : દુષ્યંત પંડ્યા

    જીવન : એક ખેલ (ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા) મૂળ પ્રકાશન : કૉર્નર[...]

  • 🪔

    લોટો રોજ માંજવો પડે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    April-May 1996

    Views: 3690 Comments on લોટો રોજ માંજવો પડે : દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top