🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2003
‘The Limits of Reductionist Science’ પર ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીએ ૯ માર્ચ, ૨૦૦૩ના રોજ યોજેલ ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ Science Turns from Materialism to Holism એ[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2003
રામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * તામીલનાડુ દુષ્કાળ રાહતસેવા : રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા તાંજોર અને તીરુવરુર જિલ્લાનાં ગામડાંનાં દુષ્કાળપીડિત ૪૧૩૨ કુટુંબોમાં ૭૪,૩૭૬ કિલોગ્રામ ચોખાનું વિતરણ કરવામાં[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2003
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી ૨૪ ડિસેમ્બર સાંજના આરતી પછી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી. બાળશિશુ ઈશુ અને મધર મેરીની છબિઓને[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2003
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૩૦ નવેમ્બર, ૨૦૦૨ અને ૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ આશ્રમ, પુન્નમપેટના વડા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2002
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ - ઇચ્છાપુરના નવા બંધાયેલા દવાખાનાનાં મકાનનું ઉદ્ઘાટન કર્યું[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2002
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘ઊઠો! જાગો! પ્રદર્શન’નો લાભ રાજકોટ જિલ્લાની ૧૮ શાળાનાં ૧૨,૬૫૦ વિદ્યાર્થી ભાઈબહેનોએ લીધો હતો. તા. ૧-૧૦-૦૨ના રોજ ‘મૂલ્યલક્ષી કેળવણી’ના વર્ગોમાં બે શાળાનાં ૩૨૪[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2002
યુ.એસ.એ. (ન્યુ યોર્ક) માં ‘સ્વામી વિવેકાનંદનો વારસો - ૧૦૦ વર્ષ પછી’ શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની મહાસમાધિના એક સો વર્ષ પૂરાં થયાને અવસરે ભારતીય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2002
સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ પ્રદર્શન આ પ્રદર્શનનું આયોજન કરીને સ્વામીજીના શાશ્વત સંદેશને ઘરે ઘરે પહોંચાડીએ પોતાના જીવન અને સંદેશ દ્વારા સ્વામી વિવેકાનંદ આજે સર્વત્ર લોકોને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2002
રામકૃષ્ણ મઠ-મિશનના સંક્ષિપ્ત સમાચાર રામકૃષ્ણ મિશન, રાંચીના સેનોટોરિયમમાં નવનિર્મિત એક્સે-રે ભવનના મકાનનો ઉદ્ઘાટનવિધિ ૧૯ મે, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2002
રામકૃષ્ણ મિશન, બેલુર મઠ ગુજરાત ધરતીકંપ પુનર્વસન કાર્ય ધાણેટી કેમ્પ દ્વારા ૨૭૩ મકાનો; ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજમંદિર,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2002
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ૨૦૦૨ના વર્ષની પ્લેટિનમ જ્યુબિલીના વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. એના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2002
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા વારાણસી હોમ ઓફ સર્વિસ દ્વારા ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી સુધી પોતાના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમો યોજાયા હતા. ૧૪મી તારીખે રામકૃષ્ણ મઠ-મિશનના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2002
ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ કલામ કેન્દ્રિય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2002
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
November 2001
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ ૨૦-૨૧ ઓક્ટોબર- બે દિવસનો મેનેજમેન્ટ સેમિનાર ‘ભારતનું ભાવિ વિશ્વનૈતૃત્વ અને એ માટે આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રદાન’ એ વિષય પર તા. ૨૦-૨૧ ઓક્ટોબરના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
October 2001
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાઈ ગયેલ આધ્યાત્મિક શિબિર ૯ સપ્ટેમ્બર, ૨૦૦૧, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ ગઈ. ૫૨૫[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 2001
રામકૃષ્ણ મઠ-મિશનનું ગુજરાત ધરતીકંપ પુનર્વસનકાર્ય કેન્દ્ર શાળાઓ સમર્પણ સ્લેબ સુધી રુફ લેવલ લિન્ટેલ પ્લીંથ ખોદકામ પોરબંદર ૨૧ ૪ ૬ ૬ - - ૩ લીંબડી ૯[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
August 2001
રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્ઘાટન સમારંભ અને સેમિનાર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની હાજરીમાં ૨૫મી મે, ૨૦૦૧ના રોજ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
July 2001
રામકૃષ્ણ મિશન, લીંબડીનાં પુનર્વસનકાર્ય ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેરમાં ૨ અને ચોરણીયા,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
June 2001
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી વાર્ષિક મહોત્સવના ઉપક્રમે તા. ૪ મેના રોજ યોજાયેલ શિક્ષક શિબિરમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓના ૫૦૦ શિક્ષકોને સંબોધતાં સ્વામી જિતાત્માનંદજીએ શાળાને[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
May 2001
ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રાથમિક રાહત સામગ્રી સાથે આફતગ્રસ્ત[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
April 2001
ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુની સંખ્યા કુલ વિતરિત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
February 2001
સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ યુવસંમેલન સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં તા. ૧૧/૧/૨૦૦૧ ગુરુવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધી[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
January 2001
રામકૃષ્ણ મિશન પો. બેલુર મઠ, જિ. હાવરા પશ્ચિમ બંગાળ, પીન : ૭૧૧ ૨૦૨ ૧૯૯૯ - ૨૦૦૦ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
December 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, પશ્ચિમ બંગાળનાં રાહત સેવાકાર્યો પશ્ચિમ બંગાળ : તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને રામકૃષ્ણ સંઘના ૨૧ કેન્દ્રો દ્વારા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
October-November 2000
યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રાયોજિત ધર્મ અને આધ્યાત્મિક વિભૂતિઓની ‘સહસાબ્દી વિશ્વશાંતિ પરિષદ’ ૨૮ થી ૩૧ ઑગસ્ટ’ ૨૦૦૦ સંક્ષિપ્ત અહેવાલ : ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં રાજકારણીઓ અને શાસકો[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 2000
આંધ્રપ્રદેશમાં વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરી-૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધ ગૌતમી નદી પર બાંધેલા વિવેકાનંદ બ્રિજનું મંગલ ઉદ્ઘાટન કર્યું હતું.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
July 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ, ૨૪ ટન શિંગદાણાનું વિતરણકાર્ય થયું છે. ૩૦૦૦[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
June 2000
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ,[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. *શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
April 2000
ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૧માં આ ભવ્ય[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2000
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર કાર્ય ચાલે છે. આ સેવાભવનમાં ‘શ્રીશારદા દેવી[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ - મિશનનાં રાહતસેવાકાર્યો
✍🏻 સંકલન
February 2000
ઓરિસ્સા : (૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે ૬૫ ગામ અને ૮ ગામડાંનાં વાવાઝોડાંગ્રસ્ત ૪૩૩૪ કુટુંબોમાં ૮૬૬૮ સાડી,[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2000
૧૯૯૮-૯૯ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની ૯૦મી વાર્ષિક સાધારણ સભા ૧૯ ડિસેમ્બર, ’૯૯ના રોજ બપોર પછી ૩:૩૦ વાગ્યે બેલુડ મઠ ખાતે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 1999
રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા થયેલ રાહત-સેવા-કાર્ય ઓરિસ્સા તાજેતરમાં ઓરિસાના ભયંકર વિનાશકારી વાવાઝોડાથી તારાજ થયેલા લાચાર લોકો માટે વ્યાપક પ્રાથમિક રાહત-કાર્ય રામકૃષ્ણ મિશન ચલાવી રહ્યું છે. ખીચડી[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October-November 1999
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ રાહત સેવાકાર્યો * બિહાર : પૂરગ્રસ્ત દરભંગા, હાયાઘાટ, સિંઘવારા તાલુકાના ૧૧ ગામડાંના ૫૬૬ કુટુંબોમાં ૨૮૩૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ અને તૈયાર કપડાંનું વિતરણ[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાહત સેવાકાર્યો
✍🏻 સંકલન
September 1999
(૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલપાઈ ગુડી શહેરમાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 1999
રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો માટે પ્રાથમિક રાહત સેવકાર્ય શરૂ[...]
🪔 સમાચાર દર્શન
ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ
✍🏻 સંકલન
July 1999
* રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા લૅગૅટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં શ્રી[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મિશન - પોરબંદર દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન
✍🏻 સંકલન
June 1999
શ્રીરામકૃષ્ણ મિશન-પોરબંદરનો પ્રથમ વાર્ષિકોત્સવ તા. ૧૯, ૨૦ અને ૨૧મી એપ્રિલના દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં ‘એકવીસમી સદી માટે શ્રીરામકૃષ્ણનો સંદેશ’ આ વિશે લીંબડી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 1999
મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના પીડિત-દલિત લોકોમાં સામાજિક ન્યાય, શાંતિ,[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 1999
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નંદાણામાં નવનિર્મિત વિવેકાનંદ નગરનું શ્રીરામકૃષ્ણ સંઘના મુખ્ય સચિવ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ઉદ્ઘાટન નવનિર્મિત ‘વિવેકાનંદ નગર’ (નંદાણા જિ.જામનગર)ના ઉદ્ઘાટન[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્ય
✍🏻 સંકલન
March 1999
પશ્ચિમ બંગાળ ૧. માલદા આશ્રમ દ્વારા ઇંગ્લીશ બજાર, કાલીચાક-૨/૩ એ ત્રણેય તાલુકાના ૭૫૪૦ દરદીઓની ચિકિત્સાસેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 1999
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવદિન નિમિત્તે યોજાએલ યુવા સંમેલન બે હજાર જેટલાં યુવા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ જન્મદિન-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી પ્રસંગે રાજકોટ જિલ્લાના[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 1999
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ચાસલાણામાં તૈયાર થયેલું રામકૃષ્ણનગરનું સમર્પણ જામનગર જિલ્લામાં ગયા જૂન ‘૯૮માં વિનાશક વાવાઝોડામાં અનેક લોકો નિરાધાર અને બેઘર બન્યાં હતાં. તેમાંથી કલ્યાણપુર તાલુકાના[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહત અને પુનર્વસવાટ સેવાકાર્યો
✍🏻 સંકલન
December 1998
પ્રાથમિક રાહત-સેવાકાર્ય પશ્ચિમ બંગાળ ૧. માલદા જિલ્લાના ઇંગ્લિશ બજાર, કાલીચાક / ૨-૩ તાલુકાના પૂરપીડિતોના અનાજ અને રાંધેલા ભોજન વિતરણ સેવાકાર્ય પછી ૧૯ સપ્ટેમ્બર થી ૨૯[...]
🪔 સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા રાહત-સેવા કાર્યો
✍🏻 સંકલન
October-November 1998
પશ્ચિમ બંગાળ પૂર રાહતસેવા કાર્ય (ક) માલદા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી પીડિત કાલિયાચાક - ૨, મણીચાક અને ઈંગ્લીશ બજાર વિસ્તારના ૩૨ ગામડાંનાં ૨૫ હજાર લોકોને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 1998
બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર પછી ૨-૨૮ વાગ્યે બ્રહ્મલીન થયા.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 1998
રાહત, પુનર્વસવાટ અને નેત્રયજ્ઞ સેવાકાર્ય બિહારઃ પૂર્વ સિંધભૂમિ જિલ્લાના ઘાટશીલા વિભાગના બાલીજુરી અને માનુષમુરિયા ગામમાં જમશેદપુર શાખા કેન્દ્ર દ્વારા આગને કારણે અસરગ્રસ્ત લોકોમાં ૫૧૭ કિ.[...]



