🪔 પ્રકીર્ણ
શ્રીઠાકુરના પાશમાં
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
August 2005
શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું નથી. મેં કોલેજનું શિક્ષણ લીધું[...]
🪔 પ્રકીર્ણ
શ્રીરામકૃષ્ણ: શરણમ્ મમ
✍🏻 રમણલાલ સોની
July 2005
આજીવન શિક્ષક અને આચાર્ય તથા કેળવણીકાર તરીકે પોતાની સેવાઓ આપનાર શ્રીરમણલાલ પીતાંબરદાસ સોની બાળ-સાહિત્યના સર્જક તરીકે જાણીતા છે. તેઓ ગાંધીવાદી સામાજિક કાર્યકર છે. ૧૯૩૨ના સવિનય[...]
🪔 પ્રકીર્ણ
વસ્તુ અમોલિક દી મેરે સદ્ગુરુ
✍🏻 હરેશ ધોળકિયા
June 2005
શિયાળાને કારણે સાંજનું અંધારું વહેલું થવા લાગ્યું છે. વાગ્યા તો હજી છ જ છે, પણ સંધ્યાનો પ્રભાવ પ્રબળ બનવા લાગ્યો છે. વાતાવરણમાં પણ પ્રમાણમાં શાંતિ[...]
🪔 પ્રકીર્ણ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
June 2005
બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા ભારતવાસીઓ માટે નાસી છૂટવા સિવાય[...]
🪔 પ્રકીર્ણ
અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2005
(ગતાંકથી આગળ) ‘ગઈ (ઓગણીસમી) સદીમાં બ્રિટિશોએ દાખલ કરેલી શિક્ષણ-પદ્ધતિ જ ભારતમાં અત્યારે મુખ્યત્વે પ્રવર્તમાન છે. એનો હેતુ કારકૂનો પેદા કરવાનો છે. કદ અને સંખ્યાની દૃષ્ટિએ[...]
🪔 પ્રકીર્ણ
અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 2005
(ગતાંકથી આગળ) તમારા વિદ્યાર્થીઓ પર ભલે તમે ગમે તે પ્રક્રિયા કરો પણ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અત્યંત મહત્ત્વના બે શબ્દો મેં હમણાં જ વાપર્યા છે[...]
🪔 પ્રકીર્ણ
અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2005
પ્રસ્તાવિક આપણા પાટનગરની ત્રણ મહાન શાળાઓના શિક્ષકો એવા આપ સૌને મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ માટેનો મારો સમય મર્યાદિત છે; પણ શિક્ષકોને[...]
🪔 પ્રકીર્ણ
વ્યાકુળતા - ૨
✍🏻 સ્વામી ભજનાનંદ
March 2005
સાચી આધ્યાત્મિક વ્યાકુળતાની કસોટીઓ માનવ મન એટલું બધું સંકૂલ છે અને તે અનેક બાબતોની અસરમાં આવી જાય છે કે તેથી પોતાનું હિત શેમાં છે તે[...]
🪔 પ્રકીર્ણ
રૂવે રૂવે ઝરતું માતૃત્વ
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
February 2005
પંદરમી - સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્ભુત શિલ્પ છે - ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના મૃત ઈસુના મસ્તકને પોતાના ખોળામાં[...]
🪔 પ્રકીર્ણ
વ્યાકુળતા - ૧
✍🏻 સ્વામી ભજનાનંદ
February 2005
આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ? સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ વાળે છે ? આત્માના વિકાસ માટે કયું[...]
🪔 પ્રકીર્ણ
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૯
✍🏻 સ્વામી રંગનાથાનંદ
February 2005
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. પોતાના લાહોરના વ્યાખ્યાનમાં[...]
🪔 પ્રકીર્ણ
(માતૃ) શક્તિ પરિચય
✍🏻 ડો. મહીપતરામ દવે
January 2005
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે[...]
🪔 પ્રકીર્ણ
દૈવીશક્તિનું અવતરણ
✍🏻 બી. એમ. ભટ્ટ
January 2005
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે[...]
🪔 પ્રકીર્ણ
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 2005
(એક હિન્દુ અભિગમ) અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને પછી ધીમે ધીમે માણસથી માણસ, ઈશ્વરથી માણસ[...]
🪔 પ્રકીર્ણ
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 2005
(ઓક્ટોબર’ ૦૪ થી આગળ) કાયદા, ન્યાય અને માનવનું દર્શન ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં સાંભળવા મળે છે. આ દિશામાં કાચબાની ચાલે[...]



