શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલીપૂજા તા. ૨૬ મેના રોજ આશ્રમના શ્રીમંદિરમાં ફલહારિણી કાલીપૂજા નિમિત્તે સંધ્યા-આરતી પછી પૂજાવિધિ, મા-કાલી-કીર્તન કરવામાં થયાં હતાં. પૂજાના અંતે ભક્તોને પ્રસાદ[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ[...]
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)[...]
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે.[...]
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે.[...]
શિક્ષણવિદ્ હોવા ઉપરાંત એક સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામનાર શ્રી પ્રસાદ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧ની સાલમાં આઠમી ઑક્ટોબરે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુરમાં થયો હતો. પ્રાથમિક[...]
(સ્વામી અભેદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. રામકૃષ્ણ વેદાંત મઠ, કલકત્તા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Complete Works of Swami Abhedananda’ માંથી આ લેખનું સંકલન કરાયું છે.[...]
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે[...]
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની[...]
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]
(તા. ૨૨ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ છે. તે નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.) સ્વામી[...]
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in America and India’નો એક અંશ આપની સમક્ષ[...]
અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સમસ્ત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ‘વ્યાસપૂર્ણિમા’ કહેવાય છે, કારણ કે આ દિવસે સનાતન ધર્મમાં જેમને ગુરુની[...]
षडङ्गादि वेदो मुखे शास्त्रविद्या कवित्वादि गद्यं सुपद्यं करोति। मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्॥ ષડંગો સહિત છ વેદો મુખસ્થ હોય,[...]



