
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2025
પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના આંગણે ૨ ડિસેમ્બરના રોજ પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી[...]

🪔 અહેવાલ
રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન
✍🏻 સંકલન
January 2025
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ, અમદાવાદમાં પ્રાર્થનામંદિર અને સાધુનિવાસનું ઉદ્ઘાટન થયું હતું. તેનો[...]

🪔 અહેવાલ
પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ વડોદરા કેન્દ્રની મુલાકાતે
✍🏻 સંકલન
January 2025
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૪ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરા[...]

🪔
માનવ-સેવા એ જ પ્રભુ-સેવા
✍🏻 સ્વામી ગૌતમાનંદજી મહારાજ
January 2025
(શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં તેમણે આપેલ આશીર્વચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ,[...]

🪔
સ્વાગત-પ્રવચન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2025
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં આપેલ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના સ્વાગત-પ્રવચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ[...]

🪔 અહેવાલ
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત
✍🏻 સંકલન
January 2025
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના આગમનનો શ્રી નલિનભાઈ મહેતાએ આલેખેલ આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)[...]

🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ
✍🏻 ડૉ. સીમાબહેન માંડવિયા
January 2025
(સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]

🪔 પ્રાસંગિક
રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત
✍🏻 કેપ્ટન શિબકુમાર પટનાયક
January 2025
(શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે. ભારતે વિકસાવેલી ‘ન્યુક્લિયર સબમરિન’ના નિર્માણમાં તેમની અગત્યની[...]

🪔 પ્રાસંગિક
મકર સંક્રાંતિ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
January 2025
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) આપણા દેશમાં બધા જ તહેવારોનું પૌરાણિક, આધ્યાત્મિક,[...]

🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં
✍🏻 સ્વામી અતુલાનંદ
January 2025
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

🪔 પ્રાસંગિક
શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
January 2025
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૬ જાન્યુઆરીના[...]

🪔 પ્રાસંગિક
સ્વામી સારદાનંદજી મહારાજ
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2025
(૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. –[...]

🪔 પ્રાસંગિક
ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2025
(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. –[...]

🪔
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય ચેતના
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
January 2025
(વડોદરા નિવાસી શ્રી પ્રકાશભાઈ જોશી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘણા દાયકાઓથી જોડાયેલા છે. તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિત્તે લખેલ લેખ અત્રે પ્રસ્તુત છે. - સં.) શ્રીરાજગોપાલાચારી[...]

🪔
ગુજરાત સરકાર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’નું આયોજન
✍🏻 શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન[...]

🪔 યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ
✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી
January 2025
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]

🪔 સંપાદકની કલમે
યુવાનો, આગળ વધો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2025
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો.[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
January 2025
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा। तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥ હું સર્વ પ્રાણીઓમાં સદા સત્યસ્વરૂપ રહેલો તેમનો આત્મા છું. એથી જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ[...]



