🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉદ્ધૃત પ્રાર્થનાઓ
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈના મિનિસ્ટર-ઈન-ચાર્જ સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “See God with Open Eyes”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર[...]
🪔 દીપોત્સવી
જૈન ધર્મમાં પ્રાર્થનાનું મહત્ત્વ: નિજ સ્વરૂપમાં લીન થવાનો અપૂર્વ અવસર
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October 2024
દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને પ્રભુ કૃપાની યાચના કરે તે[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાની પદ્ધતિ
✍🏻 સ્વામી પવિત્રાનંદ
October 2024
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા હિન્દીમાં પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવન ક્યોં ઔર કૈસે’ પુસ્તકમાં પ્રગટ થયેલ સ્વામી પવિત્રાનંદના લેખનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાની સફળતા માટેની શરતો
✍🏻 સ્વામી ભજનાનંદ
October 2024
પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય તો તે માટે તેના સાધકે[...]
🪔 દીપોત્સવી
શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2024
પ્રશ્ન: શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? જો હા, તો આપણને પ્રાર્થનાનું ફળ કેમ મળતું નથી? પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? ઉત્તર: પહેલાં તો એ[...]
🪔 દીપોત્સવી
ધ્યાન અને પ્રાર્થના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October 2024
સર્વવ્યાપી, આનંદસ્વરૂપ, સર્વહૃદયનિવાસી પરમાત્માને પ્રણામ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના શાસનકર્તા છે. એમનો સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ભયમુક્ત બની શાંતિ પ્રાપ્ત કરે છે. તે પરમસત્તા, સત્સ્વરૂપ,[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો
✍🏻 સંકલન
October 2024
(વેદાંત સોસાયટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા પ્રકાશિત મૂળ અંગ્રેજી પુસ્તક “What the Disciples Said About It”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2024
જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં[...]
🪔 દીપોત્સવી
મંગલાચરણ
✍🏻 સંકલન
October 2024
अहं हरे तव पादैकमूल-दासानुदासो भवितास्मि भूयः। मनः स्मरेतासुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः॥ હે શ્રીહરિ! હું ફરી પણ આપના ચરણમૂળના દાસનો પણ દાસ થાઉં. મારું મન[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિ રાહત કાર્ય ઉપલેટા તથા જામનગરના આસપાસના વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ રાજકોટ[...]

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
September 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણનો પ્રતિશોધ તમને યાદ હશે કે કેવી રીતે દ્રોણના સહપાઠી રાજા દ્રુપદે તેમનું અપમાન કર્યું હતું. દ્રોણે હવે અર્જુનને માધ્યમ[...]

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2024
(ગતાંકથી આગળ) व्याख्यामुद्रा - प्रवरदकरे दक्षिणे धारयन्तीं वामे लिंग सलिलकलशं भूषयन्ती वरेण्याम्। अंभोजस्थां मकररथगां दिव्यसौन्दर्यमूर्तिं वन्दे रेवा कलकलरवां शँभुकन्यां शरण्याम्।। નર્મદામૈયાનો મહિમા અપરંપાર છે. ભગવાન[...]

🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
September 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]

🪔 સાહિત્ય
શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2024
ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો[...]

🪔 ઊઠો! જાગો! વીર યુવકો!
યુવા શક્તિનું રહસ્ય
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
September 2024
(સ્વામી પુરુષોત્તમાનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘યુવા શક્તિ કા રહસ્ય’ના એક અંશનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) બ્રહ્મચર્યનું[...]

🪔 સાધુઓના પાવન પ્રસંગ
કાશી સેવાશ્રમની યાદો
✍🏻 સ્વામી ચેતનાનંદ
September 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જૂન, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી[...]

🪔 શ્રીમત્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
September 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) ગીતાનું ધ્રુવપદ ગીતા મનુષ્યને[...]

🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
વિવેકાનંદજીની તાલીમ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
September 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]

🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં
✍🏻 સ્વામી અતુલાનંદ
September 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

🪔 પ્રાસંગિક
શિક્ષણ “આપવું” એટલે શું?
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
September 2024
માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો શિક્ષણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સ્વસ્થ[...]

🪔 પ્રાસંગિક
ગણેશજી
✍🏻 સીમાબહેન માંડવિયા
September 2024
(7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો[...]

🪔 પ્રાસંગિક
શ્રીહરિના અવતારો
✍🏻 સ્વામી ગુણેશાનંદ
September 2024
(આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.) વરાહ અવતાર[...]

🪔 સંપાદકની કલમે
નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2024
પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
September 2024
ॐ खर्वं स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम्। दन्ताघातविदारितारिरुधिरैः सिन्दूरशोभाकरं वन्दे शैलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम्॥ જે ઠીંગણા તથા જાડા શરીરવાળા છે. જેમનું ગજરાજ સમું મુખ છે[...]

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
August 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’નું ઉદ્ઘાટન સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાનો[...]

🪔 પ્રાસંગિક
રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
August 2024
(શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે[...]

🪔 પ્રાસંગિક
સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના - ભુજની વિરાંગનાઓનો સંકલ્પ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2024
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ[...]

🪔 પ્રાસંગિક
સંત તુલસીદાસ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
August 2024
સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ[...]

🪔 પ્રાસંગિક
જન્માષ્ટમી
✍🏻 સ્વામી ગુણેશાનંદ
August 2024
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ.[...]

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
August 2024
૨૮.૧૦.૨૦૧૫ને બુધવારે જગદીશ મઢીમાં પ્રસાદ લઈ નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં સંન્યાસી આગળ વધ્યા. હવે અહીંથી સમુદ્રસંગમ સુધી નર્મદાનો તટ છોડીને ચાલવું પડે છે, કારણ[...]

🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
August 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]

🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
August 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આંતરિક પરિવર્તનથી જ શાંતિ[...]

🪔 સાધુઓના પાવન પ્રસંગ
‘સંન્યાસીની ડાયરી’
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી[...]

🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
August 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]

🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા[...]

🪔 સ્વામી વિવેકાનંદની પ્રરેણાદાયી સ્મૃતિઓ
સ્વામીજીના ગણેશ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
August 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) મહાન ધનુર્ધર એકલવ્ય એક દિવસ કૌરવ અને પાંડવ શિકાર કરવા ગયા. તેમની પાછળ પાછળ એક સેવક અને એક કૂતરો પણ[...]

🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
ૐકાર જપની સિદ્ધિ
✍🏻 સ્વામી અતુલાનંદ
August 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

🪔 સંપાદકની કલમે
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2024
ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
August 2024
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते। तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते॥५॥ यत्, જે; वाचा, વાણીથી; अनभ्युदितम्, વર્ણવી શકાતું નથી; येन, જેના વડે; वाक्, વાણી; अभ्युद्यते, બોલવા માટે[...]

🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]

🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
July 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]

🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
July 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતાનું[...]

🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. આ શક્તિની આરાધનાની[...]

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
July 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કૅમ્પનું આયોજન આશ્રમ દ્વારા તા. ૫ થી ૧૯ મે દરમિયાન ધો. ૧ થી ૮નાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન કરાયું. કૅમ્પનો[...]

🪔 સાધુઓના પાવન પ્રસંગ
જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
July 2024
(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના[...]

🪔 સાધુઓના પાવન પ્રસંગ
નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત સ્વામી ધર્મેશાનંદનાં માસ્ટર મહાશય અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

🪔 આધ્યાત્મિકતા
મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2024
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયના આ એક ચક્રને એક ‘કલ્પ’ કહે છે. એ સમજ્યા પછી એક અન્ય મહત્ત્વપૂર્ણ બાબત આજના આધુનિક સમયમાં આપણે એ સમજવાની છે કે સૂક્ષ્મ સ્વરૂપ[...]

🪔 ધ્યાન
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
July 2024
આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે[...]

🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2024
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક[...]



