Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2023

Total Articles : 176

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    December 2023

    Views: 2340 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ, અમરેલી તથા આસપાસના વિસ્તારની ૧૪ શાળા તથા કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકો દ્વારા મૂલ્યલક્ષી[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    December 2023

    Views: 4240 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    તા. ૯-૧૦-૨૦૧૫ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામી પ્રણિત સંપ્રદાયની પરંપરાના ભાવપુરા ગામના પૂજ્ય સાધુ રામ મહારાજ પાસેથી ‘નર્મદે હર’ના નાદ સાથે બપોરે ત્યાગીજી સાથે વિદાય લીધી. બે-ત્રણ[...]

  • 🪔 સંસ્કૃતિ

    જ્યોતિષ વિદ્યાના પ્રપિતામહ લગધ મુનિ

    ✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા

    December 2023

    Views: 4550 Comments on સંસ્કૃતિ : જ્યોતિષ વિદ્યાના પ્રપિતામહ લગધ મુનિ : ડૉ. ચેતનાબહેન માંડવિયા

    (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]

  • 🪔

    આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2023

    Views: 4980 Comments on આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (નવેમ્બરના અંકથી આગળ) ૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને કારણમાં બંધાયેલું પ્રાણી છે. આથી જ મન[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    December 2023

    Views: 870 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    કઠિન પરિસ્થિતિ હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ જીવિત હતા. એટલા માટે સત્યવતીએ તેમને પોતાનું[...]

  • 🪔

    સાયન્સ ક્રિસ્પર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2023

    Views: 3640 Comments on સાયન્સ ક્રિસ્પર : સ્વામી કૃષ્ણસખાનંદ

    1. આધુનિક જિનેટિક્સનો ઇતિહાસ: આધુનિક જિનેટિક્સ (જનીનવિદ્યા) નો પાયો 19મી સદીમાં ગ્રેગોર મેન્ડેલ નામના ઑસ્ટ્રિયન સાધુએ નાખ્યો હતો. વટાણાના છોડ સાથે સંવર્ધન પ્રયોગો દ્વારા, મેન્ડેલે[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ

    પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    December 2023

    Views: 3950 Comments on સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો : સ્વામી શુદ્ધાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ. મુન્નીબહેન માંડવિયા. - સં.) ઈ.સ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2023

    Views: 3760 Comments on વિવેકપ્રસંગ : રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં, શ્રીમતી એડિથ એલન. સ્વામીજી સાથેના એમના કેટલાક[...]

  • 🪔

    સાધુસંગ : સ્વામી પ્રેમાનંદ

    ✍🏻 સ્વામી ઓમકારેશ્વરાનંદ

    December 2023

    Views: 2990 Comments on સાધુસંગ : સ્વામી પ્રેમાનંદ : સ્વામી ઓમકારેશ્વરાનંદ

    (21 ડિસેમ્બર, ગુરુવારના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’માંથી આ લેખ સંકલિત[...]

  • 🪔 માતૃપ્રસંગ

    મા શારદાનો રમૂજીભાવ

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    December 2023

    Views: 3390 Comments on માતૃપ્રસંગ : મા શારદાનો રમૂજીભાવ : સ્વામી ગૌરીશ્વરાનંદ

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથા અમૃત

    ઠાકુરની દૃષ્ટિએ સ્વામીજીનું માહાત્મ્ય

    ✍🏻 ‘સુદામા’

    December 2023

    Views: 3750 Comments on શ્રીરામકૃષ્ણ કથા અમૃત : ઠાકુરની દૃષ્ટિએ સ્વામીજીનું માહાત્મ્ય : ‘સુદામા’

    આવો આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી એની ઉપર થોડું ચિંતન કરીએ. ખંડ છે ચોથો અને અધ્યાય પણ છે ચતુર્થ. અધ્યાયનું નામ છે “પૂર્વકથા - શ્રીરામકૃષ્ણના પ્રથમ[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2023

    Views: 3520 Comments on સંપાદકની કલમે : સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે પણ આનંદની શોધ તમારું પ્રલોભન[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    December 2023

    Views: 2580 Comments on મંગલાચરણ

    यस्मिन्सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः। तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः॥७॥ यस्मिन्, જ્યાં કે જ્યારે; आत्मा एव, ફક્ત આત્મા જ; सर्वाणि भूतानि, બધા પદાર્થો; अभूत्, થઈ ગયા[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    November 2023

    Views: 2460 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    રામકૃષ્ણ મઠ, અમદાવાદ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજીએ ગુજરાતની મુલાકાત દરમિયાન તા.૨૮/૯/૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ મઠ, અમદાવાદની સાણંદ તાલુકાના લેખંબા[...]

  • 🪔

    વિદ્યાર્થીઓ માટે ધ્યાન : પક્ષીની આંખ વીંધવી

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    November 2023

    Views: 5510 Comments on વિદ્યાર્થીઓ માટે ધ્યાન : પક્ષીની આંખ વીંધવી : ડો. ચેતના માંડવિયા

    (ડો. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]

  • 🪔

    આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2023

    Views: 5160 Comments on આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્‍યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વ્યસ્ત સમય માટે ધ્‍યાનનો અભ્યાસ કેવી રીતે કરવો એ વિષયક બહુ આયામો ‘એકાગ્રતા અને ધ્‍યાન’ પુસ્તકમાં આવરી લીધા[...]

  • 🪔

    જૈન ધર્મમાં ધ્યાન : સ્વનું સ્વ દ્વારા દર્શન કરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    November 2023

    Views: 6990 Comments on જૈન ધર્મમાં ધ્યાન : સ્વનું સ્વ દ્વારા દર્શન કરો : સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના સંપાદક હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ફેબ્રુઆરી, 1985ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો[...]

  • 🪔

    યોગશાસ્ત્રમાં ધ્યાન : એકાગ્રતા દ્વારા જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    November 2023

    Views: 4240 Comments on યોગશાસ્ત્રમાં ધ્યાન : એકાગ્રતા દ્વારા જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ : સ્વામી હર્ષાનંદ

    (પતંજલિનાં યોગસૂત્રો, મનના નિયંત્રણ દ્વારા જીવનની પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે સુગઠિત યુક્તિ પ્રદાન કરે છે. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી હર્ષાનંદજી એક સંસ્કૃતશાસ્ત્રી હતા. તેમણે ખૂબ[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવતમાં ધ્યાન : ધ્યાનની પૂર્ણાહુતિ છે આધ્યાત્મિક જાગરણ

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    November 2023

    Views: 3150 Comments on શ્રીમદ્‌ ભાગવતમાં ધ્યાન : ધ્યાનની પૂર્ણાહુતિ છે આધ્યાત્મિક જાગરણ : સ્વામી સિદ્ધિનાથાનંદ

    (સ્વામી સિદ્ધિનાથાનંદજી મહારાજ મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરલમ્‌’ના સંપાદક હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    ગીતામાં ધ્યાન : શ્રીકૃષ્ણ કલ્પતરુ સમાન છે

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2023

    Views: 4770 Comments on ગીતામાં ધ્યાન : શ્રીકૃષ્ણ કલ્પતરુ સમાન છે : સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 13મા પરમાધ્યક્ષ હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ડિસેમ્બર, 1954ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે[...]

  • 🪔

    વેદાંતમાં ધ્યાન : જ્ઞાનમાર્ગ અને તેની ધ્યાન પદ્ધતિઓ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    November 2023

    Views: 5380 Comments on વેદાંતમાં ધ્યાન : જ્ઞાનમાર્ગ અને તેની ધ્યાન પદ્ધતિઓ : સ્વામી ભજનાનંદ

    (શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ છે. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી 1986ના ઓગસ્ટ અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો

    ✍🏻 સ્વામી બુધાનંદ

    November 2023

    Views: 4080 Comments on વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો : સ્વામી બુધાનંદ

    (રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન  સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    ઉપનિષદમાં ધ્યાન : જ્ઞાનના પ્રકાશથી સુખ-શાંતિ-આશીર્વાદમય જીવન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    November 2023

    Views: 8160 Comments on ઉપનિષદમાં ધ્યાન : જ્ઞાનના પ્રકાશથી સુખ-શાંતિ-આશીર્વાદમય જીવન : સ્વામી ગંભીરાનંદ

    (લેખક સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 11મા પરમાધ્યક્ષ હતા. તેઓએ દસ મુખ્ય ઉપનિષદો, ભગવદ્ ગીતા, તથા બ્રહ્મસૂત્રનો શાંકરભાષ્ય સાથે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. એ ઉપરાંત,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ધ્યાન : એકાગ્ર મનથી જપ કરવો એ જ ધ્યાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    November 2023

    Views: 5130 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં ધ્યાન : એકાગ્ર મનથી જપ કરવો એ જ ધ્યાન : સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 12મા પરમાધ્યક્ષ હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી સપ્ટેમ્બર, 2000ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 સંપાદકની કલમે

    રામકૃષ્ણ સંઘમાં ધ્યાન - જપ, ધ્યાન, અને પ્રાર્થના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    November 2023

    Views: 6330 Comments on સંપાદકની કલમે : રામકૃષ્ણ સંઘમાં ધ્યાન : જપ, ધ્યાન, અને પ્રાર્થના : સ્વામી કૃષ્ણસખાનંદ

    ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    November 2023

    Views: 2180 Comments on મંગલાચરણ

    तदेजति तन्नैजति तद् दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः॥५॥ तत् एजति, તે (એટલે બ્રહ્મ) ચાલે છે, ગતિ કરે છે; तत् न एजति, (અને) તે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    October 2023

    Views: 2230 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ પર સેમિનાર : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    October 2023

    Views: 3900 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું કે ત્યાગીજી અત્યંત ભયભીત થઈને[...]

  • 🪔 સંસ્કૃતિ

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૫

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2023

    Views: 3370 Comments on સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૫ : સ્વામી તન્નિષ્ઠાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]

  • 🪔 સંસ્મરણો

    એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    October 2023

    Views: 3830 Comments on સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : જીવાત્માની અંધકારભરી રાત્રિ : સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

  • 🪔

    ધ્યાનમાં બેસતા પહેલાં ૪

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    October 2023

    Views: 4230 Comments on ધ્યાનમાં બેસતા પહેલાં ૪ : સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2023

    Views: 4700 Comments on સાહિત્ય : શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    October 2023

    Views: 3880 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    એકાગ્રતા અને સંયમનો પ્રભાવ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2023

    Views: 3540 Comments on વિવેકપ્રસંગ : એકાગ્રતા અને સંયમનો પ્રભાવ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    October 2023

    Views: 3820 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ

    (14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩

    ✍🏻 સંકલન

    October 2023

    Views: 3550 Comments on લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩ : સંકલન

    (સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔

    માતૃભક્તિની પરાકાષ્ઠા

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    October 2023

    Views: 4100 Comments on માતૃભક્તિની પરાકાષ્ઠા : સ્વામી ઈશાનાનંદ

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2023

    Views: 3380 Comments on સંપાદકની કલમે : સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન : સ્વામી કૃષ્ણસખાનંદ

    ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    October 2023

    Views: 2050 Comments on મંગલાચરણ

    अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥४॥ एकम्, એક, કેવળ એક (એટલે કે બ્રહ્મ); अनेजत्, અચલ, સ્થિર; मनसः जवीयः, મન કરતાં વધારે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    September 2023

    Views: 2680 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય યુવા સંમેલન રાજકોટના માનનીય મેયરશ્રી પ્રદીપભાઈ ડવ[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    September 2023

    Views: 4100 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય[...]

  • 🪔 સંસ્કૃતિ

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા - ૪

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    September 2023

    Views: 3260 Comments on સંસ્કૃતિ : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા – ૪ : સ્વામી તન્નિષ્ઠાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજાનું એક આગવું મહત્ત્વ છે. રામકૃષ્ણ મઠ, નાગપુરના સ્વામી તન્નિષ્ઠાનંદજી મહારાજ આ લેખ-શ્રેણી દ્વારા દુર્ગાપૂજાનો સુંદર પરિચય આપે છે. ઓગસ્ટ થી ઓક્ટોબર 2021[...]

  • 🪔

    શ્રાવણમાસ-માહાત્મય

    ✍🏻 એક પ્રભુ સેવક

    September 2023

    Views: 2930 Comments on શ્રાવણમાસ-માહાત્મય : એક પ્રભુ સેવક

    શ્રાવણ માસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માસ છે, જે હિંદુ ધર્મમાં એક પવિત્ર અને ધાર્મિક મહિનો મનાય છે. આ માસમાં વૈષ્ણવ અને શૈવપંથી સમાજ[...]

  • 🪔

    વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 2023

    Views: 4380 Comments on વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

    (7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ...તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ.[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2023

    Views: 8860 Comments on દૃષ્ટાંતકથા : ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    (19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]

  • 🪔

    ધ્યાનમાં બેસતા પહેલાં ૩

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    September 2023

    Views: 4080 Comments on ધ્યાનમાં બેસતા પહેલાં ૩ : સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2023

    Views: 4350 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    September 2023

    Views: 3770 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને[...]

  • 🪔 અંતરિક્ષ વિજ્ઞાન

    અવકાશી ઝરણું

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 5461 Comment on અંતરિક્ષ વિજ્ઞાન : અવકાશી ઝરણું : સ્વામી કૃષ્ણસખાનંદ

    અવકાશી બતક અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્‌ બતક). નેબ્યુલાનો અર્થ[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    માળામાંના મણકા

    ✍🏻 ભગિની નિવેદિતા

    September 2023

    Views: 5830 Comments on વિવેકપ્રસંગ : માળામાંના મણકા : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top