Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2023

Total Articles : 176

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    ધ્યાનમૂર્તિ વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 6931 Comment on ધ્યાનમૂર્તિ વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

    એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]

  • 🪔

    મુક્તિદાયિની શ્રીમા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    September 2023

    Views: 5210 Comments on મુક્તિદાયિની શ્રીમા : સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો - ૨

    ✍🏻 સંકલન

    September 2023

    Views: 2600 Comments on લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૨ : સંકલન

    (સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની[...]

  • 🪔 સંપાદકની કલમે

    આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 3680 Comments on સંપાદકની કલમે : આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    September 2023

    Views: 2270 Comments on મંગલાચરણ

    असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः। तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥ असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 2530 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૦ જૂનના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી,[...]

  • 🪔 રક્ષાબંધન

    રક્ષા, એક તાંતણાથી ઘણું વધુ

    ✍🏻 હેમંતભાઈ વાળા

    August 2023

    Views: 7620 Comments on રક્ષાબંધન : રક્ષા, એક તાંતણાથી ઘણું વધુ : હેમંતભાઈ વાળા

    (30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનમાં બેસતા પહેલાં - ૨

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    August 2023

    Views: 3690 Comments on ધ્યાન : ધ્યાનમાં બેસતા પહેલાં – ૨ : સ્વામી અશોકાનંદ

    (સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના[...]

  • 🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો

    અધ્યાત્મનો ઉઘાડ

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    August 2023

    Views: 6710 Comments on એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : અધ્યાત્મનો ઉઘાડ : સ્વામી અતુલાનંદ

    બીજા સ્વામીઓની માફક સ્વામી અભેદાનંદ એમના શિષ્યો સાથે મુક્ત રીતે ભળતા નહીં. જો કે શિષ્યો એમને મળીને અનૌપચારિક ચર્ચા કરી શકે એ માટે તેઓ ખાસ[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2023

    Views: 9163 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    August 2023

    Views: 5350 Comments on બાળ ઉદ્યાન: મહાભારત: સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા) ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી[...]

  • 🪔

    આધ્યાત્મિક સ્વતંત્રતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2023

    Views: 6861 Comment on આધ્યાત્મિક સ્વતંત્રતા : સ્વામી વિવેકાનંદ

    (15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદના ભારતની ભવ્યતા અને સાચી સ્વતંત્રતા શીખવતા સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત છે. આ સંકલન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરવામાં આવેલ[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    વ્યક્તિગત કર્તવ્યનો મહિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2023

    Views: 8070 Comments on દૃષ્ટાંતકથા : વ્યક્તિગત કર્તવ્યનો મહિમા : સ્વામી વિવેકાનંદ

    આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2023

    Views: 6240 Comments on વિવેકપ્રસંગ : બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ : ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2023

    Views: 5520 Comments on વિવેકપ્રસંગ : સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

    22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં[...]

  • 🪔 સ્વામી નિરંજનાનંદ

    “તારો અંતરાત્મા જાગ્રત થાઓ”

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 3410 Comments on સ્વામી નિરંજનાનંદ : “તારો અંતરાત્મા જાગ્રત થાઓ” : સંકલન

    (31 ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી નિરંજનાનંદ મહારાજની પુણ્ય જન્મતિથિ છે. આ શુભ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક[...]

  • 🪔 માતૃપ્રસંગ

    ગુરુ અને ઇષ્ટ એક સમાન

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    August 2023

    Views: 5750 Comments on માતૃપ્રસંગ : ગુરુ અને ઇષ્ટ એક સમાન : સ્વામી ગૌરીશ્વરાનંદ

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક સ્વામી ગૌરીશ્વરાનંદજી મહારાજ 1915ની સાલમાં[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 5240 Comments on લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા : દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો : સંકલન

    (સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔 સંપાદકની કલમે

    ચંચળતાનો રોગ અને તેનું નિદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2023

    Views: 8330 Comments on સંપાદકની કલમે : ચંચળતાનો રોગ અને તેનું નિદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

    જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    August 2023

    Views: 2630 Comments on મંગલાચરણ

    ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्॥१॥ जगत्याम्, આ જગતમાં; यत् किम् च, જે કંઈ પણ; जगत्, પરિવર્તન પામે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    July 2023

    Views: 2780 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલી પૂજા રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    સત્સંગ સુધા

    ✍🏻 સ્વામી માધવાનંદ

    July 2023

    Views: 4550 Comments on ગુરુપૂર્ણિમા : સત્સંગ સુધા : સ્વામી માધવાનંદ

    (ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનમાં બેસતા પહેલાં - ૧

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    July 2023

    Views: 4652 Comments on ધ્યાન : ધ્યાનમાં બેસતા પહેલાં – ૧ : સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ તારો પાર ન પાયો...

    ✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી

    July 2023

    Views: 6424 Comments on ગુરુપૂર્ણિમા : ગુરુ તારો પાર ન પાયો… : શ્રી હિતેષભાઈ ગઢવી

    ગુરુપૂર્ણિમા શા માટે? મહર્ષિ પરાશર અને માછીમાર-પુત્રી સત્યવતીના પુત્રનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. તેમનો જન્મ દ્વિપ (ટાપુ) પર જન્મ થયો હોવાથી કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા.[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ-વાક્યમાં શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    July 2023

    Views: 8504 Comments on ગુરુપૂર્ણિમા : ગુરુ-વાક્યમાં શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    (3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]

  • 🪔

    ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2023

    Views: 15441 Comment on ગાંધીયુગના સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    July 2023

    Views: 4260 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો[...]

  • 🪔

    ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો ઉદય

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2023

    Views: 4714 Comments on ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો ઉદય : સ્વામી કૃષ્ણસખાનંદ

    આજનો યુગ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર—બેંકિંગ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, લેખન, અને ચિત્રકલાથી લઈ યુદ્ધક્ષેત્ર સુધી એ પાંખો પ્રસારી રહ્યું છે. અને હજુ તો[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    July 2023

    Views: 5100 Comments on દૃષ્ટાંતકથા : હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે! : સ્વામી વિવેકાનંદ

    પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ જ વધારે સારું છે આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર[...]

  • 🪔 વિવેક પ્રસંગ

    સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2023

    Views: 4521 Comment on વિવેક પ્રસંગ : સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા : સ્વામી કૃષ્ણસખાનંદ

    જગતને ઈશુનો સંદેશ 11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ “એકની પાછળ[...]

  • 🪔 સ્વામી રામકૃષ્ણાનંદ

    ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ

    ✍🏻 સ્વામી અચલાનંદ

    July 2023

    Views: 6520 Comments on સ્વામી રામકૃષ્ણાનંદ : ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ : સ્વામી અચલાનંદ

    (15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા,[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીશ્રીમા અને જયરામબાટી

    ✍🏻 સ્વામી પરમેશ્વરાનંદ

    July 2023

    Views: 4010 Comments on માતૃપ્રસંગ : શ્રીશ્રીમા અને જયરામબાટી : સ્વામી પરમેશ્વરાનંદ

    (શ્રીશ્રીમાતૃમંદિર દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘શ્રીશ્રીમા ઓ જયરામબાટી’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં) પૂર્વભૂમિકા ૨૦મી સદીની શરૂઆતનો સમય[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમા શારદાદેવીની સર્વજ્ઞતા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    July 2023

    Views: 4010 Comments on માતૃપ્રસંગ : શ્રીમા શારદાદેવીની સર્વજ્ઞતા : સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]

  • 🪔 સંપાદકની કલમે

    હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2023

    Views: 5442 Comments on સંપાદકની કલમે : હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    July 2023

    Views: 4461 Comment on મંગલાચરણ

    पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागा; हित्वा हित्वा सकलकलह- प्रापिणीं स्वार्थबुद्धिम्। ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम्‌ नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः॥ प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधिं मथित्वा दत्तं यस्य प्रकरणे[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    June 2023

    Views: 3320 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    June 2023

    Views: 6241 Comment on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ

    ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી[...]

  • 🪔 પ્રાસંગિક

    લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

    ✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ

    June 2023

    Views: 8543 Comments on પ્રાસંગિક : લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા : સ્વામી પ્રપત્ત્યાનંદ

    (20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે.[...]

  • 🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો

    દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    June 2023

    Views: 4180 Comments on એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર : સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

  • 🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ

    યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય

    ✍🏻 પ્રકાશભાઈ જોશી

    June 2023

    Views: 9421 Comment on આંતરાષ્ટ્રીય યોગદિવસ : યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય : પ્રકાશભાઈ જોશી

    (21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નિષ્ઠાવાન સ્વયંસેવક છે.) એકાગ્રતા[...]

  • 🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ

    શ્રીરામકૃષ્ણદેવ અને યોગ

    ✍🏻 સંકલન

    June 2023

    Views: 4800 Comments on આંતરાષ્ટ્રીય યોગદિવસ : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ : સંકલન

    (સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    June 2023

    Views: 6011 Comment on સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી : સંકલન

    (આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા[...]

  • 🪔

    સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2023

    Views: 8361 Comment on સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    June 2023

    Views: 6500 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    માનવની સમજશક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 2023

    Views: 8281 Comment on દૃષ્ટાંતકથા : માનવની સમજશક્તિ : સ્વામી વિવેકાનંદ

    કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે છે. વધુ ઉચ્ચ સમજશક્તિ અત્યંત[...]

  • 🪔 વિવેક પ્રસંગ

    આઈડા આન્સેલની સાધના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2023

    Views: 6100 Comments on વિવેક પ્રસંગ : આઈડા આન્સેલની સાધના : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર[...]

  • 🪔 સ્વામી શિવાનંદ

    બેલુર મઠની જૂની યાદો

    ✍🏻 સ્વામી ભાસ્વરાનંદ

    June 2023

    Views: 7460 Comments on સ્વામી શિવાનંદ : બેલુર મઠની જૂની યાદો : સ્વામી ભાસ્વરાનંદ

    (રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો[...]

  • 🪔 સ્વામી રામકૃષ્ણાનંદ

    શરણાગતિ અને કર્મનિષ્ઠા

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    June 2023

    Views: 7622 Comments on સ્વામી રામકૃષ્ણાનંદ : શરણાગતિ અને કર્મનિષ્ઠા : સ્વામી વિશુદ્ધાનંદ

    (રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર[...]

  • 🪔 માતૃ-સાન્નિધ્યે

    જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    June 2023

    Views: 6630 Comments on માતૃ-સાન્નિધ્યે : જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી : સ્વામી ઈશાનાનંદ

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ[...]

  • 🪔 માતૃપ્રસંગ

    “બેટા, ફરી આવજે”

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    June 2023

    Views: 5950 Comments on માતૃપ્રસંગ : “બેટા, ફરી આવજે” : સ્વામી ગૌરીશ્વરાનંદ

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં) હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો[...]

Previous123Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top