• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् । यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्थं तद्‌ब्रह्म-निष्कलमहं न च भूतसङ्घः ॥ હૃદયમાં પ્રકાશતું આત્મતત્ત્વ સત્-ચિત્-આનંદમય, પરમહંસોની ગતિરૂપ અને તુરીય છે; તેનું[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૧ : એપ્રિલ ૨૦૦૯ થી માર્ચ ૨૦૧૦)   (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કથા સાહિત્ય વિશેષાંક : આપણી બોધકથાઓ - કુસુમબહેન પરમાર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના શ્રીમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મ જયંતીના પાવનકારી દિવસે ૧૭મી જાન્યુઆરી ને રવિવાર ૨૦૧૦ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે રામકૃષ્ણ[...]

  • 🪔

    બલજી-ભૂરજી

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં બલજી-ભૂરજી ડાકુઓનું જબરું જોર હતું. લોકો એનું નામ સાંભળીને ધ્રૂજી ઊઠતા. હથિયારોથી સજ્જ સો-દોઢસો જાનૈયાની એક ટુકડીએ બલજી-ભૂરજીના[...]

  • 🪔 સંસ્મરણ

    ઉપનિષદ કથાઓ-૨ ‘તારું ગોત્ર ક્યું?’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘મા, મારે વિદ્યા મેળવવા ગુરુના આશ્રમે જવું છે.’ ‘બેટા, એ તો બહુ જ સારી વાત છે. વિદ્યા એ જ સાચું ધન છે. તું જરૂર જા,[...]

  • 🪔

    સુખનાથમંદિરનો દસ્તાવેજ

    ✍🏻 નરોત્તમ પલાણ

    (શ્રી નરોત્તમ પલાણે ધાર્મિક એકતા પર નજીકના ભૂતકાળની ઐતિહાસિક કથાને સાહિત્યિક ભાષામાં ‘હુહુ’માં રજૂ કરી છે, તેમાંથી એક મણકો પ્રસ્તુત કરીએ છીએ. - સં.) હમણાં[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૪

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ૧૩. ઉત્સાહ ઉત્સાહ એવું મનોવલણ છે કે જેનાથી કોઈ પણ કાર્ય કરતી વખતે માનવ કંટાળો અને માનસિક તાણ અનુભવતો નથી. નાનાં બાળકો જ્યારે રમતાં હોય[...]

  • 🪔

    વેદોની વાર્તાઓ - વૈદિક પુરોહિતની ગરિમા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો - બંનેમાં એનું કૌશલ અનુપમ[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ભયને આશરો ન આપો સ્વામી વિવેકાનંદે પ્રચંડ સાહસ અને હિંમત સાથે એક ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એવી એક બીજી મહત્ત્વપૂર્ણ ઘટના પર વિચાર કરી[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    पराञ्चिखानि व्यतृणत्‌ सव्यंभूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन्‌। कश्चिद्धीरः प्रत्यगात्मानमैषदावृत्तचक्षुरमृतत्वमिच्छन्‌ ॥१॥ सव्यंभू:, પોતે જ પોતાની મેળે ઉત્પન્ન થયેલ ઈશ્વરને; खानि, જ્ઞાનેન્દ્રિયોને; परांचि व्यतृणत्‌, બહાર જ્વાવાળી બનાવી છે; (જાણે કે[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને[...]

  • 🪔 વિવેકવાણી

    રાજા અને ઋષિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક મોટો રાજા હતો. તે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઘૂંઘટ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ બ્રાહ્મણને કપડાના ટુકડાની જરૂર પડી.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    गतं तदैवमे भयं त्वदम्बु वीक्षितं यदा मृकण्डुसूनुशौनकासुरारिसेवि सर्वदा । पुनर्भवाब्धिजन्मजं भवाब्धिदुःखवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ સંસારસમુદ્રના દુઃખને રોકનાર (દર્શનરૂપ) કવચને દેનારાં હૈ દેવિ નર્મદે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની વિવિધ શાળા-મહાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. ૧૪ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૯ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન[...]

  • 🪔

    સાચા કર્મયોગી

    ✍🏻 સ્વામી ભાસ્કરાનંદ

    (સ્વામી ભાસ્કરાનંદ કૃત ‘લાઈફ ઈન ઈંડિયન મોનેસ્ટ્રિઝ - રેમિનન્સિસ એબાઉટ મન્ક્સ ઓફ રામકૃષ્ણ ઓર્ડર’માંથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ફિઝિના નાદી શહેરમાં ચેન્નઈયા[...]

  • 🪔

    માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    સ્વામીજીની પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકા જેને કારણે સ્વામીજીની ગહન માતૃભક્તિ ઊભરી એવા માતા ભુવનેશ્વરી દેવીના ચારિત્ર્યની પવિત્રતા અને ઉમદાપણાને સ્વામીજીના પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકાને સંક્ષેપમાં જોયા વિના[...]

  • 🪔

    સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    જગતથી અજાણ અને ઈશ્વર સાથે તન્મય રહેવું એ ઘણા સાધકોનું સ્વાભાવિક વલણ હોય છે. તે છતાંય ધર્મ, દર્શનશાસ્ત્ર અને ઈશ્વર વિષયક મોટાં ગ્રંથાલયો પાસેથી આપણને[...]

  • 🪔

    હિંદુ ધર્મ અને ઉત્ક્રાંતિવાદ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    સ્વામી નિખિલાનંદજીને કોણ નથી ઓળખતું? તેમણે અનુવાદ કરેલ ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, ઉપનિષદના ભાષાંતરિત ૪ ખંડ ઉપરાંત આત્મકથા અને વિવિધ લેખો! પશ્ચિમના દેશોમાં વેદાંત ચળવળને સારી[...]

  • 🪔

    સેવામૂર્તિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 કુસુમબેન પરમાર

    આજે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી સમસ્ત વિશ્વમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી છે. શ્રીરામકૃષ્ણના આદર્શોને આપણે અનુસરીશું તો દિવ્યતાનો સંચાર થશે અને નૂતન સમાજનું નિર્માણ થશે. શ્રીરામકૃષ્ણદેવે જીવનની[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    નિર્ભય વિજેતા ભયનો કોળિયો બને છે એકવાર વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તેમજ કહેવાતા નિર્ભય સ્વભાવવાળા એક યુવકે પોતાના મિત્રો દ્વારા એક પડકાર ઝીલી લીધો. એણે અડધી રાતે[...]

  • 🪔

    વેદોની વાર્તાઓ : અપાલા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહર્ષિ અત્રિની પુત્રી અપાલા ઋષિ માટે આશાસ્પદ સંતાન હતી. એકલી એ પુત્રી ઘરને કિલ્લોલતું રાખતી. ઋષિએ એને લાડકોડથી ઉછેરી હતી, ખૂબ ભણાવી-ગણાવી હતી, પણ દુર્ભાગ્યે[...]

  • 🪔

    ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    બાઈબલના ‘નવા કરાર’માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે : ઈસુ ખ્ર્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    આ ગાતાં ગાતાં ઠાકુર વિભોર બની જતા, આ વિભોર અવસ્થા જેમણે જોઈ છે, તેઓ જ જાણી શકે કે નામનો મહિમા શું છે. ચૈતન્યલીલામાં ગિરીશબાબુએ રચેલા[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते। दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥१२॥ एष: आत्मा, આ આત્મા; सर्वेषु भूतेषु, બધાં પ્રાણી-પદાર્થોમાં; गूढ: સંતાયેલો (હોવાથી); न प्रकाशते, જોઈ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે વિશ્વધર્મ પરિષદમાં આપેલ ઐતિહાસિક વ્યાખ્યાન પહેલાં અને પછી સ્વામીજીનો મૂળ ઉદ્દેશ ભારતના કરોડો સામાન્ય જનો અને નારીઓના શિક્ષણ માટે તેમજ તેમના સાર્વત્રિક[...]

  • 🪔 વિવેકવાણી

    રાજ્યના હજુરિયાઓ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક રાજા હતો. તેની પાસે અનેક હજુરિયાઓ હતા. આ બધા હજુરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ગ્રામ પ્રદેશમાં એક ખેડૂત રહેતો હતો. એ સાચો જ્ઞાની હતો. એ ખેતી કરીને ગુજરાન ચલાવતો. એ પરણેલો હતો અને ઘણાં વર્ષો પછી એને ત્યાં એક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    दीनानुकम्पिन-मुपात्तमनुष्यदेहं ब्रह्माद्वितीय-मजनाभ - दुरन्तभाग्यम् । भक्तानुरञ्जन-मचिन्त्यमहानुभावं श्रीरामकृष्णमभयं शरणं प्रयाहि ॥ જે અદ્વિતીય પ૨ તત્ત્વ છતાંય ધારે, દીને દયાવશ થઈ મનુજાવતાર; સદ્ભાગ્ય ભારતતણું જનમોદકારી, તે રામકૃષ્ણ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીમા સારદાદેવીનો ૧૫૬મો જન્મજયંતી મહોત્સવ ૮ ડિસેમ્બર મંગળવારે સવારે ૫.૧૫ થી બપોરે૧૨ વાગ્યા સુધી શ્રીમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, હવન, વિશેષ પૂજા,[...]

  • 🪔

    સ્વામી બ્રહ્માનંદ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું : ‘જ્યારે કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ મધ એકઠું કરવા પોતાની મેળે આવે છે. તેવી જ રીતે માણસનું હૃદયકમળ ભગવદાનંદથી ખીલી ઊઠે[...]

  • 🪔

    ગોગા બાપા

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાજસ્થાનનાં શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ વિશ્વમાં અજોડ છે. સન્માન અને સતીત્વની રક્ષા માટે બાળકોને ખોળામાં લઈ ધધકતી આગમાં કૂદી પડી પ્રાણ ત્યાગ કરવો એ અત્યંત[...]

  • 🪔

    માપદંડ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    તુલસી, મીરાં, સુરદાસ, કબીર - આ ચાર સાધકનાં નામ ભારતમાં ચારે ય પ્રદેશમાં માણસો એક અવાજે ઓળખે છે. તેમની વાતો શું આજકાલની છે? તેમના વિષે[...]

  • 🪔

    પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ...) નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે[...]

  • 🪔

    દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતા-૨઼

    ✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ

    ધર્મ અને આધ્યાત્મિકતાના અલગ અલગ અર્થ આપણે જોયા. પરંતુ ધર્મમાં આધ્યાત્મિકતાનો અર્થ સમાઈ જાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે કોલંબોથી અલમોડા સુધીનાં[...]

  • 🪔

    સ્વામી઼જીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    દુનિયાના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ આપણને માનવ-વિકાસને ધર્મ કેટલી અસર પહોંચાડે છે, તેના વિષે ઊંડી આંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ધાર્મિક આદર્શો, દિવ્યતામાં અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો સંગીતપ્રેમ અને વિનોદપ્રિયતા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    સ્વામીજીના સંગીત શિક્ષણ વિષે અમે ઉસ્તાદ વેણીગુપ્ત (વેણી વૈરાગી કે વેણી અધિકારી)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અહમદખાનના શિષ્ય હતા અને કંઠ્ય અને વાદ્ય બંને[...]

  • 🪔

    ભાસ્કર સેતુ઼પતિ

    ✍🏻 ભરત ‘કુમાર’ પ્રા. ઠાકર

    દક્ષિણેશ્વરના સંત ઠાકુર રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬-૮૬)ના ઓજસ્વી શિષ્ય, વેદાંત જ્ઞાનના પ્રખર પંડિત, રામકૃષ્ણ મિશન અને મઠના સ્થાપક એવા સ્વામી વિવેકાનંદજી (૧૮૬૩-૧૯૦૨) વિશ્વમાં પહેલી જ વાર[...]

  • 🪔

    ‘તને આ ઘટતું નથી’

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું[...]

  • 🪔

    સ્વામી઼ વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો અહીં પ્રસ્તુત છે. સ્વાતંત્ર્ય[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કલ્પતરૂ-સ્વરૂપે

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    કલ્પતરુ તરીકે શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને, ‘જ્યોતિ લાધો’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર[...]

  • 🪔 સંપાદકીય

    કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ[...]

  • 🪔 વિવેકવાણી

    વિકાસલક્ષી દૃષ્ટિકોણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘તમે હજુ પણ શા માટે નોકરી કરવાનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પૈસો આવો ગર્વ જન્માવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો.  એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો.  દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कोनु स्‍यादुपाय: अत्र येनाहं सर्वदेहिनाम्‌। अंत:प्रविश्य भवेयं सततं दु:खभारभाक्‌॥ न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम्‌। कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम्‌ શું એવો કોઈ ઉપાય છે કે[...]