• 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું મોતી પ્રાપ્ત કરવા માટે જળમાં ડૂબકી મારવી[...]

  • 🪔

    ભક્ત સંમેલન

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં હિન્દીમાં[...]

  • 🪔

    ધર્મ અને ધર્મનીતિ

    ✍🏻 ગદાધરસિંહ રાય

    (શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    શ્રીકૃષ્ણનો નીતિધર્મ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्‌)[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ[...]

  • 🪔

    મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે એમના લેખ ઘણા વિચારપ્રેરક છે.[...]

  • 🪔

    નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે એ દિવસોમાં એમના હૃદય પર[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે.[...]

  • 🪔 વિવેકવાણી

    અમર સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.” ખડકની જેમ અડગ ઊભા રહો.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    તૃષ્ણાની કોઠી કદી ન ભરાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् । परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥ परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् । सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥ મતિહીન અને જડ લોકોના આશ્રયસ્થાન, બધા વેદોમાં[...]

  • 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મિશનનો ૨૦૦૭-૦૮નો અહેવાલ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની ૯૯મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૭ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ બપોર પછી ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર કેન્દ્રનો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૦ થી ૧૬ ડિસેમ્બર સુધી મુખપાઠ, વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્ર, નાટ્યસ્પર્ધા, દેશભક્તિ[...]

  • 🪔

    શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોના કર્મ વિશે વિચારો

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    * આનંદ પછી દુ:ખ આવે છે. દરેક કર્મ તેનો પોતાનો પ્રતિભાવ લાવે છે. * નામ અને કીર્તિ લાવનારાં મહાન કાર્ય કરવાં સરળ છે, પરંતુ માનવીના[...]

  • 🪔

    અહંને અવગણો અને એને દૂર કરો

    ✍🏻 દેવાશિષ ચેટર્જી

    (પ્રો. દેવાશિષ ચેટર્જી વિશ્વમાં મોબાઈલ બિઝનેસ ક્લાસ લેનારા નિષ્ણાત અધ્યાપક છે. એમના પુસ્તક ‘લાઈટ ધ ફાયર ઈન યોર હાર્ટ’માંની એક વાર્તાનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]

  • 🪔

    મધુસંચય

    ✍🏻 સંકલન

    ગ્રામજનો - અદ્‌ભુત શક્તિસ્રોત મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન ગ્રામોદયનું હતું. ગ્રામોદય દ્વારા તેઓ સર્વોદય લાવવા માગતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેઓ સમગ્ર ભારતવર્ષને ખૂંદી વળ્યા હતા.[...]

  • 🪔 નાટક

    પુત્રનાં લક્ષણ પારણામાં

    ✍🏻 કુસુમબહેન પરમાર

    (કોલકાતાના સિમલા વિસ્તારમાં ભુવનેશ્વરીદેવી પોતાના ઘરમાં રોજ શંકર ભગવાનની પૂજા કરે છે. ભુવનેશ્વરીદેવી શિવલિંગની પૂજા કરે છે.) ભુવનેશ્વરીદેવી : હે ભોળાનાથ! હે આશુતોષ! આપની કૃપાથી[...]

  • 🪔

    પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સંકલન

    સારાભાઈ કુટુંબનાં ધનવાન છતાં વિનમ્ર, અદના સેવક જેવાં ઋજુ અને સામાન્ય જનમાં ભળી જવાની અદ્‌ભુત સહજ-સરળતા ધરાવતાં અનસૂયાબહેનના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. સત્તરેક વર્ષની વયે[...]

  • 🪔

    વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો - ૨

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (ગતાંકથી આગળ) એક વખત શાંતાનંદજી મહારાજે મને પૂછ્યું: ‘કેટલાય દિવસોથી વિરજાનંદજી મહારાજને જોયા નથી. અત્યારે તેઓ ક્યાં છે?’ મેં કહ્યું: ‘તેઓ તો ઘણા દિવસો અગાઉ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष धर्मः । अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१ ॥ अत्र, આ વિષયમાં; देवैः अपि पुरा[...]

  • 🪔

    નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી વિદેહાત્માનંદજીની હિંદી પુસ્તિકા ‘નેતાજી સુભાષ કે પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.) સ્વામીજીની ભાવમૂર્તિ[...]

  • 🪔

    મારું ભારત મારા લોકો - ભગિની નિવેદિતા

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    (પ્રવાજિકા આત્મપ્રાણાએ લખેલ ‘માઈ ઈંડિયા માઈ પિપલ-સિસ્ટર નિવેદિતા’ પુસ્તકના હિંદી અનુવાદ ‘મેરા ભારત મેરે લોગ’ના બીજા પ્રકરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે[...]

  • 🪔

    યુવાનોની વિલક્ષણતા

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 સંપાદકીય

    હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા!

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા, આ તને (તારા જેવા યોદ્ધા માટે)[...]

  • 🪔 વિવેકવાણી

    મહાન ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને ભૂતકાળના શરીરના સર્વ સંસર્ગોથી પોતાની જાતને અલગ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આ જ તો સંસાર છે!

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जडः कदाचित् ॥ ‘હે મિત્ર! શા માટે રડે[...]