Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2000

Total Articles : 157

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધનો ઉપદેશ

    ✍🏻 ડૉ. અપર્ણા સુર

    May 2000

    Views: 2860 Comments on પ્રાસંગિક : ભગવાન બુદ્ધનો ઉપદેશ : ડૉ. અપર્ણા સુર

    ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન[...]

  • 🪔 શારદામઠ

    ‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    May 2000

    Views: 2900 Comments on શારદામઠ : ‘હું સ્ત્રીઓના મઠની સ્થાપના કરીશ’ : જ્યોતિબહેન થાનકી

    सैषम प्रसन्ना वरदा नृणाम्‌ भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    પરિશ્રમશીલતા દીપી ઉઠે છે

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    May 2000

    Views: 2880 Comments on વ્યક્તિત્વ વિકાસ : પરિશ્રમશીલતા દીપી ઉઠે છે : સ્વામી જગદાત્માનંદ

    હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2000

    Views: 4060 Comments on મનોવિજ્ઞાન : મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    May 2000

    Views: 2890 Comments on કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – ભૂમિકા : સ્વામી ભૂતેશાનંદજી

    (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]

  • 🪔 વેદાંત

    વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2000

    Views: 3030 Comments on વેદાંત : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2000

    Views: 3890 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર[...]

  • 🪔 વિવેકવાણી

    રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 2000

    Views: 5490 Comments on વિવેકવાણી : રાષ્ટ્રીયસંગઠન અને આધ્યાત્મિકશક્તિઓનું એકત્રીકરણ : સ્વામી વિવેકાનંદ

     ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને[...]

  • 🪔 અમૃતવાણી

    કાંચન અને સાધક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2000

    Views: 2930 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાંચન અને સાધક : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    May 2000

    Views: 2720 Comments on દિવ્યવાણી

    ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् । आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीः । अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ।[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    April 2000

    Views: 2580 Comments on સમાચાર દર્શન

    ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૧માં આ ભવ્ય[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    નારી : નારાયણી

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    April 2000

    Views: 8360 Comments on કાવ્યાસ્વાદ : નારી : નારાયણી : ક્રાંતિકુમાર જોષી

    આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો રસાસ્વાદ ભાવિકના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ

    ✍🏻 સંકલન

    April 2000

    Views: 2790 Comments on પ્રવાસવર્ણન : સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ : સંકલન

    શિકાગોના મેયર રિચાર્ડ એમ. ડૅલૅના યજમાનપદે યોજાયેલા આંતરરાષ્ટ્રીય નવ સહસ્રાબ્દિ મહોત્સવમાં ભારતના પ્રતિનિધિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, સ્વામી જિતાત્માનંદજી ૨૮ ડિસે. ૯૯ના રોજ રાતના ૧૦.૩૦[...]

  • 🪔 ચરિત્રકથા

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    April 2000

    Views: 820 Comments on ચરિત્રકથા : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : જ્યોતિબહેન થાનકી

    (જાન્યુ. ૨૦૦૦થી આગળ) એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા ઘરમાં ફરી વળ્યાં. પછી ખ્રિસ્તી ઉત્સવના મહાત્મ્ય[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સંકલન

    April 2000

    Views: 2890 Comments on પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન

    ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. વસ્તુનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામચંદ્રની વાણી

    ✍🏻 સંકલન

    April 2000

    Views: 3390 Comments on પ્રાસંગિક : શ્રીરામચંદ્રની વાણી : સંકલન

    શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર કે સરિતામાં આકાશનું જ પ્રતિબિંબ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ભૂમિકા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    April 2000

    Views: 3010 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ભૂમિકા : સ્વામી ભૂતેશાનંદજી

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્‌નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2000

    Views: 3440 Comments on તત્ત્વજ્ઞાન : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ[...]

  • 🪔 સંપાદકીય

    મમ માયા દુરત્યયા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2000

    Views: 3490 Comments on સંપાદકીય : મમ માયા દુરત્યયા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે,[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતના અસ્તિત્વનું સાચું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    April 2000

    Views: 4650 Comments on વિવેકવાણી : ભારતના અસ્તિત્વનું સાચું કારણ : સ્વામી વિવેકાનંદ

    દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં -[...]

  • 🪔 અમૃતવાણી

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2000

    Views: 3030 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય? : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ. ૮૪. સાપને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    April 2000

    Views: 2820 Comments on દિવ્યવાણી

    हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ । शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो ब्रह्मणो मूढोऽहं मनुजाकृतेस्तव कथंकारं ब्रुवे वैभवम् ||३८||[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    March 2000

    Views: 7370 Comments on શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

    (વર્ષ ૧૧ : એપ્રિલ ૧૯૯૯ થી માર્ચ ૨૦૦૦) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ :- (૧) શ્રીરામકૃષ્ણ ગાથા - શ્રીઅક્ષયકુમાર સેન (અનુવાદ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    March 2000

    Views: 1840 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ શ્રીરામકૃષ્ણ યુવક મંડળ - ભૂજ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું પ્રચાર કાર્ય ચાલે છે. આ સેવાભવનમાં ‘શ્રીશારદા દેવી[...]

  • 🪔 મધુસંચય

    ભારતની ગૌરવગાથા

    ✍🏻 સંકલન

    March 2000

    Views: 2010 Comments on મધુસંચય : ભારતની ગૌરવગાથા : સંકલન

    ભારતની ગઈકાલ અને આજ ઉદ્યોગ : ગઈ સદીનો ભારતનો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ. ૧૯૦૦-૦૧માં ભારતની કાપડની મીલો દ્વારા ૪૨૦.૬ મિલિયન વાર કાપડ તૈયાર થતું અને[...]

  • 🪔

    આનંદ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    March 2000

    Views: 1970 Comments on આનંદ બ્રહ્મ : સંકલન

    ૬૦ વર્ષના લગ્નજીવન પછી ૮૫ વર્ષની ઉંમરે એક યુગલનું અકસ્માતમાં અવસાન થયું. અને બંને સ્વર્ગના દ્વારે પહોંચી ગયાં. પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામને લીધે એમની[...]

  • 🪔 સંસ્થા પરિચય

    સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર

    ✍🏻 સંકલન

    March 2000

    Views: 4330 Comments on સંસ્થા પરિચય : સાન્ ફ્રાન્સિસ્કોમાં પાશ્ચાત્ય જગતનું પ્રથમ હિન્દુ મંદિર : સંકલન

    સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી વિવેકાનંદના ‘માનવમાંના ભગવાનની સેવા’નો મંત્ર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવ - પયગંબર વિવેકાનંદના ઘડવૈયા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    March 2000

    Views: 3600 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ – પયગંબર વિવેકાનંદના ઘડવૈયા : સ્વામી જિતાત્માનંદ

    શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક નાના ઓરડામાં પોતાના ગુરુ પાસે[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2000

    Views: 7950 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ

    આનંદમય વાર્ધક્ય આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ જગતમમાં સો વરસ જીવવાની આપણે ઇચ્છા રાખવી[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2000

    Views: 2280 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    “મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    March 2000

    Views: 2930 Comments on વિવેકવાણી : શ્રીરામકૃષ્ણદેવનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે: ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્‌ ‘ધર્મ’ વિદ્યમાન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિષય વાસના અને આધ્યાત્મિક પ્રગતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2000

    Views: 1820 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિષય વાસના અને આધ્યાત્મિક પ્રગતિ : શ્રીરામકૃષ્ણદેવ

    ૭૫. ઈશ્વરને પામવા ઇચ્છનારે કે ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ. નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. ૭૬. નિત્યાનંદે શ્રીચૈતન્યને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    March 2000

    Views: 2480 Comments on દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

    अद्वैतादयवतारिणी स्वरसतः प्रेमाब्धि संगामिनी भक्तिज्ञानजुषां तृषाप्रशमनी तापत्रयोन्मूलनी । आत्माराम - निषेचिनी भगवती धर्मदु-संपोषिणी काचिद् - ब्रह्मसुधानदी प्रवहति ब्रह्माण्ड- संजीविनी ॥३६॥ અદ્વૈતાદ્રિ થકી વહી સરકતી, પ્રેમાબ્ધિની[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    February 2000

    Views: 1860 Comments on પ્રતિભાવો : સંકલન

    * ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય વિશેષ ગમ્યું. ભારતનું ભાવિ અને[...]

  • 🪔

    આનંદ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    February 2000

    Views: 2170 Comments on આનંદ બ્રહ્મ : સંકલન

    કિન્ડરગાર્ટનનાં શિક્ષિકા તેના વર્ગનાં બાળકોને ચિત્ર દોરતી વખતે તેમનું નિરીક્ષણ કરતાં હતાં. તેઓ દરેક બાળકના ચિત્રકામને જોવા આમ તેમ લટાર મારતાં હતાં. તેઓ ખૂબ ખંતથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ - મિશનનાં રાહતસેવાકાર્યો

    ✍🏻 સંકલન

    February 2000

    Views: 1960 Comments on સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ – મિશનનાં રાહતસેવાકાર્યો : સંકલન

    ઓરિસ્સા : (૧) કુંજકોઠી બાલીતુથા, બોરલ, પંકપાલ અને કુજંગા તેમજ એરસામા તાલુકા (જગતસિંગપુર જિલ્લો)ના અનુક્રમે  ૬૫ ગામ અને ૮ ગામડાંનાં વાવાઝોડાંગ્રસ્ત ૪૩૩૪ કુટુંબોમાં ૮૬૬૮ સાડી,[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    February 2000

    Views: 2860 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

    હરિપદે મગ્નમન, મહા મતિમાન; કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન. જાણે કે કરશે પ્રભુ લીલા એ ખબર; જાણી રચી બાગ છોડી દીધું કલેવર. પ્રભુની કૃપાનું પાત્ર[...]

  • 🪔 સાધના

    ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February 2000

    Views: 2040 Comments on સાધના : ધ્યાન માટે સહાયક કેટલીક વિશેષ સૂચનાઓ : સ્વામી યતીશ્વરાનંદ

    બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં. ધ્યાનનો વિષય આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ.[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    ગૃહસ્થો અને સેવા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    February 2000

    Views: 7420 Comments on સાંપ્રત સમાજ : ગૃહસ્થો અને સેવા : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે તેમણે કરેલ પ્રેરક ઉદ્‌બોધન વાચકોના[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ

    ✍🏻 ડૉ. ટી.નાયડુ

    February 2000

    Views: 1780 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ : ડૉ. ટી.નાયડુ

    ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ થયેલા લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી[...]

  • 🪔 રાષ્ટ્રીય એકતા

    ભારતની રાષ્ટ્રભાષા

    ✍🏻 સ્વામી માધવાનંદ

    February 2000

    Views: 2580 Comments on રાષ્ટ્રીય એકતા : ભારતની રાષ્ટ્રભાષા : સ્વામી માધવાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ થયો હતો. તે વાતને ૬૦[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 2000

    Views: 4750 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૧

    ઈશ ઉપનિષદ — ૨ આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને આપે છે — માનવીમાં અને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2000

    Views: 2440 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 2000

    Views: 4220 Comments on વિવેકવાણી : સાચી ઉપાસના : સ્વામી વિવેકાનંદ

    ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિદ્યા માયા અને કામિની-કાંચન માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2000

    Views: 1860 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિદ્યા માયા અને કામિની-કાંચન માયા : શ્રીરામકૃષ્ણદેવ

    ૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    February 2000

    Views: 2310 Comments on દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

    तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् । शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥ અંધારે ભટકતાં ને, ઉષામાં સ્પષ્ટ દેખતાં; જ્ઞાની ને અજ્ઞ એ સૌનો, આશરો રામકૃષ્ણ છે. मन्त्रान् जपन्तु[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    January 2000

    Views: 1600 Comments on સમાચાર દર્શન

    ૧૯૯૮-૯૯ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ શ્રીરામકૃષ્ણ મિશનની ૯૦મી વાર્ષિક સાધારણ સભા ૧૯ ડિસેમ્બર, ’૯૯ના રોજ બપોર પછી ૩:૩૦ વાગ્યે બેલુડ મઠ ખાતે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    January 2000

    Views: 3310 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) સુણો મન એકચિત્તે કથા રસભરી; કામારપુકુરે પ્રભુલીલા મનહરી. સાધારણ બાળકોના ખેલ થાય જેવા; ગમે નહિ ગદાઈને ગ્રામ્ય ખેલો તેવા. વનની અંદર બેસી કોઈ[...]

  • 🪔 પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે

    કરીએ પુનર્નિર્માણ ભારતનું

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 2000

    Views: 5480 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે : કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ

    સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં,[...]

  • 🪔 ચરિત્રકથા

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 જ્યોતિ બહેન થાનકી

    January 2000

    Views: 1910 Comments on ચરિત્રકથા : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : જ્યોતિ બહેન થાનકી

    (ગતાંકથી આગળ) સિસ્ટર નિવેદિતા પર શ્રીમાનો પ્રભાવ હિંદુ પરિવારના રીતરસમો, સંસ્કારો બધું જ ભગિની નિવેદિતા માટે જુદું હતું. જો ભારતની સ્ત્રીઓ માટે કામ કરવું હોય[...]

Previous234Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top