Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2000

Total Articles : 157

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    September 2000

    Views: 3530 Comments on ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

    ‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ।  અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    પર્યુષણ અને સંવત્સરી

    ✍🏻 પંડિત સુખલાલજી

    September 2000

    Views: 2770 Comments on પ્રાસંગિક : પર્યુષણ અને સંવત્સરી : પંડિત સુખલાલજી

    પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્‌નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક[...]

  • 🪔 પ્રાસંગિક

    ડો. એસ. રાધાકૃષ્ણન્

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    September 2000

    Views: 3170 Comments on પ્રાસંગિક : ડો. એસ. રાધાકૃષ્ણન્ : સ્વામી આત્મસ્થાનંદ

    ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    September 2000

    Views: 3120 Comments on કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

    (ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2000

    Views: 3440 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૬ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે:[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2000

    Views: 3760 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો[...]

  • 🪔 વિવેકવાણી

    જાણવું એટલે આવરણને દૂર કરવું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 2000

    Views: 3360 Comments on વિવેકવાણી : જાણવું એટલે આવરણને દૂર કરવું : સ્વામી વિવેકાનંદ

    મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે.[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના અનિષ્ટો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2000

    Views: 3380 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    September 2000

    Views: 3130 Comments on દિવ્યવાણી

    जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે અમે સોમ વનસ્પતિના રસને સિદ્ધ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    August 2000

    Views: 2510 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ[...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    August 2000

    Views: 4130 Comments on જીવનચરિત્ર : સ્વામીજીનાં મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા

    (ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું[...]

  • 🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત

    વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ

    ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    August 2000

    Views: 3180 Comments on સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    (ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in World Religions' (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ)[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    August 2000

    Views: 3920 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી.[...]

  • 🪔 કાવ્ય

    દે વરદાન એટલું

    ✍🏻 ઉમાશંકર જોષી

    August 2000

    Views: 3730 Comments on કાવ્ય : દે વરદાન એટલું : ઉમાશંકર જોષી

    સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;[...]

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2000

    Views: 3780 Comments on ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

     શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    August 2000

    Views: 3170 Comments on પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના  દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    August 2000

    Views: 3020 Comments on કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

    કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2000

    Views: 3160 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૫ : સ્વામી રંગનાથાનંદ

    અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2000

    Views: 3480 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

    આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2000

    Views: 3400 Comments on વિવેકવાણી : ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો : સ્વામી વિવેકાનંદ

    સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના અનિષ્ટો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2000

    Views: 2710 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ

    ૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    August 2000

    Views: 2730 Comments on દિવ્યવાણી

    सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्‌। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम्‌ ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्‌। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्‌।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्‌। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।। સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    July 2000

    Views: 2900 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ, ૨૪ ટન શિંગદાણાનું વિતરણકાર્ય થયું છે. ૩૦૦૦[...]

  • 🪔 આનંદ બ્રહ્મ

    આનંદ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    July 2000

    Views: 2930 Comments on આનંદ બ્રહ્મ

    ભૌતિકશાસ્ત્રના સ્નાતક, ગણિતના સ્નાતક અને અર્થશાસ્ત્રના સ્નાતક માટે એક કસોટી આપવામાં આવી. ત્રણેયને ચર્ચમાં લઈ ગયા. તેમને એક બેરોમિટર આપવામાં આવ્યું અને ત્રણેયને ચર્ચના શિખરની[...]

  • 🪔 આવરણચિત્ર-પરિચયકથા

    અવિસ્મરણીય પાવનભૂમિ રિજલી મેનોર

    ✍🏻 અસીમ ચૌધરી

    July 2000

    Views: 2810 Comments on આવરણચિત્ર-પરિચયકથા : અવિસ્મરણીય પાવનભૂમિ રિજલી મેનોર : અસીમ ચૌધરી

    ૧૯૯૮ની ૨૭મી જૂને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સ્ટોન રિજ, ન્યુયોર્કમાં સ્વામી વિવેકાનંદ રીટ્રીટ રિજલીની સર્વશ્રેષ્ઠ ઈમારતનો સમર્પણવિધિ સંપન્ન થયો. સ્વામી[...]

  • 🪔 જીવનચરિત્ર

    સ્વામીજીના મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    July 2000

    Views: 4520 Comments on જીવનચરિત્ર : સ્વામીજીના મિત્ર – જોસેફાઈન મેક્લાઉડ : ડો. ચેતના માંડવિયા

    ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર.[...]

  • 🪔 પ્રાસંગિક

    અમૃત સિંચન

    ✍🏻 ડો. કમલકાંત સૈયઢ

    July 2000

    Views: 2820 Comments on પ્રાસંગિક : અમૃત સિંચન : ડો. કમલકાંત સૈયઢ

    (ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ટ્રસ્ટી છે. તેમના પર[...]

  • 🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત

    વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક્સ સીમાઓ

    ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    July 2000

    Views: 3110 Comments on સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક્સ સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    (ગતાંકથી આગળ) શક્ય છે કે આટલું વાંચતાં વાંચતાં જ તમને ખૂબ જ રસ પડે. હવે તો વેદાન્ત વિશે વધુ જાણવું જ જોઈએ! પણ તમે તો[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    July 2000

    Views: 21820 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ - પ્રથમદર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    July 2000

    Views: 2930 Comments on કથામૃત : કથામૃત પ્રસંગ – પ્રથમદર્શન : સ્વામી ભૂતેશાનંદજી

    (ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા.[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2000

    Views: 3130 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૪ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સર જેય્‌મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2000

    Views: 3430 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ અને શિષ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    July 2000

    Views: 5270 Comments on વિવેકવાણી : ગુરુ અને શિષ્ય : સ્વામી વિવેકાનંદ

    આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને[...]

  • 🪔 અમૃતવાણી

    સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2000

    Views: 3540 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે? : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    July 2000

    Views: 2770 Comments on દિવ્યવાણી

    ગુરુ મહિમા शरीरं सुरुपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम्‌। गुरोरङ्‌धिपद्मे मनश्चेन्न लग्नं तत: किं तत: किं तत: किं तत: किम्‌ ।।१।। સુંદર રૂપાળું અને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    June 2000

    Views: 2720 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ,[...]

  • 🪔 અધ્‍યાત્મ

    શ્રીરામકૃષ્ણગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    June 2000

    Views: 3260 Comments on અધ્‍યાત્મ : શ્રીરામકૃષ્ણગાથા : અક્ષયકુમાર સેન

    ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય[...]

  • 🪔 મધુસંચય

    રોગી દેવો ભવ

    ✍🏻 સંકલન

    June 2000

    Views: 2630 Comments on મધુસંચય : રોગી દેવો ભવ : સંકલન

    (‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન - સં.) છેલ્લાં ૪૦ વર્ષથી હું રામકૃષ્ણ સંઘનો[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2000

    Views: 3000 Comments on મનોવિજ્ઞાન : મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી[...]

  • 🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત

    વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ

    ✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    June 2000

    Views: 3190 Comments on સાયબર સ્પેસ અને વેદાન્ત : વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ : પ્રવ્રાજિકા વ્રજપ્રાણા

    એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ ઊંચી ગુણવત્તાની બુદ્ધિ ધરાવતા માનવોએ દરેક દૃશ્ય[...]

  • 🪔 ચારિત્ર્ય વિકાસ

    ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    June 2000

    Views: 5980 Comments on ચારિત્ર્ય વિકાસ : ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? : સ્વામી બુધાનંદ

    સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    June 2000

    Views: 3030 Comments on કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ – પ્રથમ દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

    શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2000

    Views: 2880 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૩ : સ્વામી રંગનાથાનંદ

    સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે.[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2000

    Views: 3450 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 2000

    Views: 9371 Comment on વિવેકવાણી : ભારતવર્ષ આજેય કેમ જીવંત છે? : સ્વામી વિવેકાનંદ

    પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની[...]

  • 🪔 અમૃતવાણી

    કાંચન અને સાધક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2000

    Views: 2960 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાંચન અને સાધક : શ્રીરામકૃષ્ણદેવ

    ૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    June 2000

    Views: 2710 Comments on દિવ્યવાણી

    સામવેદીય શાંતિપાઠ   ॐ आप्यायन्तु ममाङ्‌गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्‌। माहं ब्रह्म निराकुर्याम्‌। मा मा ब्रह्म निराकरोत्‌। अनिराकरणमस्तु। अनिराकरण मेऽस्तु। तदात्मनि निरते[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    May 2000

    Views: 2570 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્‌ઘાટન  કર્યું હતું. *શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા[...]

  • 🪔 આનંદબ્રહ્મ

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    May 2000

    Views: 2930 Comments on આનંદબ્રહ્મ

    ગમાર જિપ્સીનો વિજય સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ. એટલે પોપે એક દરખાસ્ત[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    મેઘાલયના રમણીય પ્રદેશો

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    May 2000

    Views: 3320 Comments on પ્રવાસવર્ણન : મેઘાલયના રમણીય પ્રદેશો : મનસુખભાઈ મહેતા

    અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top