• 🪔 આધ્યાત્મિકતા

    મનની એકાગ્રતા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની[...]

  • 🪔 અધ્યાત્મ

    હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી[...]

  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને તેમણે રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર કર્યું છે. અંગ્રેજી પુસ્તક[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે એમણે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર કર્યું છે. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક[...]

  • 🪔

    રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૪

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    (નવેમ્બર ૨૦૧૨ થી આગળ) મારા (સ્વામી વિરજાનંદ) આવ્યાના કેટલાક સમય બાદ યોગેન મહારાજ (સ્વામી યોગાનંદ), કાલી મહારાજ (સ્વામી અભેદાનંદ), અને તુલસી મહારાજ (સ્વામી નિર્મલાનંદ)[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    રામકૃષ્ણમઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા અંગ્રેજીના સંપાદક બ્રહ્મલીન સ્વામી વિરજાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૫૩ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૩

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે આરતીના અંતિમ સમયે ચામર ઢોળતાં ઢોળતાં ભાવમાં[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૨

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના મંદિર પાસે એક જૂના અને જીર્ણ શીર્ણ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. સ્વામી વિરજાનંદજી કથિત ૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી ભાગીને હું પહેલી વાર વરાહનગર મઠમાં ગયો[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ અને મંત્રદીક્ષા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં.[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    અભ્યાસ યોગ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી.[...]

  • 🪔

    ગુરુ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    (શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી.) ગુરુની[...]

  • 🪔

    પરમપદને પંથે

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી. ભાઈઓ! આપણે[...]

  • 🪔

    મેં સંધ્યા સમયે તેમનાં દર્શન કર્યાં

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજે શ્રીશ્રીમા પાસેથી ગ્રહણ કરેલ[...]

  • 🪔

    મનને વશ કરવાનો ઉપાય

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી[...]