• 🪔 અહેવાલ

    શ્રીઠાકુર પૂર્વપશ્ચિમમાં સર્વત્ર વ્યાપી ગયા છે

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે બાંગ્લાદેશથી સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી ધ્રુવેશાનંદ અને સ્વામી સર્વસ્થાનંદની સાથે પમી ડિસેમ્બરે પધાર્યા હતા. 6ઠ્ઠી[...]

  • 🪔 પ્રાસંગિક

    તહેવાર ત્રિવેણી

    ✍🏻 સંકલન

    કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો[...]

  • 🪔 મંદિરોનો પરિચય

    મોઢેરાનું સૂર્યમંદિર

    ✍🏻 સંકલન

    સમગ્ર ભારતની જેમ દૂર-અંતરે આવેલા પ્રાચીન અવશેષો પરથી ગુજરાતમાં પણ સૂર્યોપાસના થતી હતી, એનાં પ્રમાણો મળે છે. અસંખ્ય શિલાલેખો અને કોતરકામો દ્વારા પણ ગુજરાતને સૂર્યોપાસના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ઓક્ટોબર - નવેમ્બરનું મઠમિશનનું પૂર રાહતકાર્ય પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગ કેન્દ્ર : પૂર પીડિતોમાં ૩૯૦૭ કિ. ચોખા, ૮૦૦ કિ. દાળ, ૯૦૦ કિ. બટેટા, ૧૦૦૦[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમૂલ્ય ભેટ

    ✍🏻 સંકલન

    આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય ૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં ૪૫ ગામડાંમાં થયેલ વિતરણ ચીજવસ્તુ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 સંકલન

    नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી. તા. ૨૩ના રોજ સાંજે ૪૦૦૦ અસરગ્રસ્ત લોકોને[...]

  • 🪔 સંકલન

    મૂલ્યોની કરોડરજ્જુ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ /૧૨ (CBSE) કેન્દ્ર ધોરણ વિદ્યાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આલો ૧૦ ૧૩૪ ૧૩૪ - - ૧૩૪ આલો ૧૨[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા

    ✍🏻 સંકલન

    વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને ગુજરાત

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના વૈશ્ર્વિક નૂતનમંદિરનું નજરાણું 1966ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો કાર્યભાર સંભાળ્યો. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ[...]

  • 🪔 સ્તોત્ર

    मधुराष्टकम्

    ✍🏻 સંકલન

    अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥1॥ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् ।[...]

  • 🪔 સ્તોત્ર

    દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર

    ✍🏻 સંકલન

    सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ॥ भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ॥1॥ ખૂબ રમણીય, નિર્મળ એવા સૌરાષ્ટ્ર દેશમાં ભક્તિ આપવા માટે દયાસહિત અવતરેલા, મસ્તક પર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પશ્ચિમ બંગાળની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ શાળા પરીક્ષાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આસાનસોલ ૯૦ ૯૦ - - ૯૦ વરાહનગર ૧૭૫ ૧૭૫ -[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરુસ્તોત્રમ્

    ✍🏻 સંકલન

    गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ - મહોત્સવ-વિવિધા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૭ (શ્રીરામકૃષ્ણ મંદિરના ૩૮મા પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે) ના રોજ એક જપયજ્ઞનું આયોજન સવારે ૫[...]

  • 🪔 અધ્યાત્મ

    श्रीजगन्नाथाष्टकम्

    ✍🏻 સંકલન

    कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતભરનાં કેન્દ્રો દ્વારા શિયાળામાં ગરીબોને થયેલ ઘાબળા વિતરણ કેન્દ્ર સંખ્યા આલો ૪૫૯ અદ્વૈત આશ્રમ, કોલકાતા ૧૮૧ વરાહનગર મિશન ૩૦૦ બેલાગાવી (બેલગામ) ૩૦૦ બેલઘરિયા ૩૦૦ કોંતાઈ[...]

  • 🪔 ઇતિહાસ

    પરિહાસનું દુષ્પરિણામ (યાદવકુળને ભીષણ શાપ)

    ✍🏻 સંકલન

    એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની સુવર્ણનગરી દ્વારકા[...]

  • 🪔

    ગંગાવારિ બ્રહ્મવારિ

    ✍🏻 સંકલન

    જીવમાત્રનાં અશેષ પાપનું હરણ કરી વિશુદ્ધ બનાવવાના ગંગાજળના પાવનકારી ગુણ વિશે શ્રીરામકૃષ્ણદેવને અત્યાધિક શ્રદ્ધા-વિશ્વાસ હતાં. તે ગંગાજળને બ્રહ્મદ્રવ જ ગણતા. તેમને મન ગંગાવારિ બ્રહ્મવારિ હતું.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી સમારોહ બારિશા મઠે ૧૭મી ફેબ્રુઆરીના રોજ એક વિદ્યાર્થી સંમેલન યોજ્યું હતું જેમાં ૧૧ શાળાના ૪૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શિક્ષકોએ ભાગ લીધો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય (ચક્રવાત, પૂર, અગ્નિ ઇત્યાદિ રાહતકાર્યનો તા. ૧લી ફેબ્રુઆરીનો સંક્ષિપ્ત અહેવાલ) શિતપ્રકોપ : ભુવનેશ્વર(૫૦૦), બર્દવાન(૧૫૦), ચંદીગઢ(૨૭૦), કૂચબિહાર(૩૮૯), ગુરાપ(૧૬૦), ગુવાહાટી(૪૨૩), જયપુર(૩૦૦), કામારપુકુર(૧૯૮૦),[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૮ : એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : સાધના - લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૨૫(૧),[...]

  • 🪔 અહેવાલ

    વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક)

    ✍🏻 સંકલન

                            શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક) જાન્યુઆરી-૨૦૧૬ થી ડિસેમ્બર-૨૦૧૬ સુધીની[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં માધવપરના પછાત વિસ્તારનાં બાળકો માટે સ્વામી વિવેકાનંદ બાલક સંઘનો શુભારંભ કરવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં તા.[...]

  • 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ વાર્ષિક અહેવાલ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૫ - ૨૦૧૬ દરમિયાન થયેલ રૂપિયા ૫૮૮.૭૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૭મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૮[...]

  • 🪔 પ્રેરક કથા

    યથાર્થ ક્ષમાશીલતા

    ✍🏻 સંકલન

    આ વાત ભગવાન બુદ્ધના સમયની છે. એક નવયુવક ભગવાન બુદ્ધની વાણીથી પ્રેરાઈને, એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રોજ તેમની પાસે આવતો હતો. સમય જતાં ધીમે ધીમે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

     રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોમાં શહેરની ૭[...]

  • 🪔 દીપોત્સવી

    ગુજરાતનાં જલમંદિરો

    ✍🏻 સંકલન

    ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે, પાણીનો સંગ્રહ થાય, ગ્રામજનોને પણ[...]

  • 🪔 દીપોત્સવી

    મરાઠાયુગમાં કલાસર્જન

    ✍🏻 સંકલન

    ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની બાબતે સંપૂર્ણ ઉદારતા હતી. મત્સ્ય[...]

  • 🪔 દીપોત્સવી

    મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો

    ✍🏻 સંકલન

    ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા - હર્ષ પછીના સમયમાં ચિત્રકલાને[...]

  • 🪔 દીપોત્સવી

    ખજૂરાહોનાં કલામય મંદિરો

    ✍🏻 સંકલન

    ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના રૂપે આ મંદિરોને સંરક્ષણ[...]

  • 🪔 દીપોત્સવી

    ઇલોરાની કલાત્મક ગુફાઓ

    ✍🏻 સંકલન

    ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતી રહી છે. આ વિશ્વવિખ્યાત[...]

  • 🪔 દીપોત્સવી

    મૌર્યયુગનાં કલાવહેણ

    ✍🏻 સંકલન

    વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ કરે છે. ચિત્રકલા - વૈદિક[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર ત્રિસુર : ત્રિસુર કેન્દ્રથી પ્રકાશિત થતા મલયાલમ માસિકપત્રિકા "પ્રબુદ્ધ કેરલમ્' ની વર્ષપર્યંતની શતાબ્દી ઉજવણીનો સમાપન કાર્યક્રમ ૧૨મી ઓગષ્ટે યોજાયો હતો. સ્વામી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ગુજરાતના સમાચાર શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા.૧૫ જુલાઈ, ૨૦૧૬, શુક્રવારના રોજ ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં લગભગ ૧૦૦૦ જેટલા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વચ્છ ભારત અભિયાન કાંકુડગાચ્છી : આ કેન્દ્રના ૪૦ વ્યકિતઓએ માણિકકલા મેઈન રોડ અને ત્યાંની કેટલીક ગલીઓની સફાઈ ૨૬ જૂનના રોજ કરી હતી. નાગપુર : વિશ્વ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    નવાં કેન્દ્રો ગ્રેટર હ્યુસ્ટન : વેદાંત સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુ.એસ.એ.માં નવું કેન્દ્ર શરૂ કરાયું. રામનાથપુરમ્ : ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા આવતાં સ્વામી વિવેકાનંદ જ્યાં રોકાયા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    નવા કેન્દ્રો કાયમકુલમ : કેરળના આ નવા શાખા કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન, રામકૃષ્ણ મઠ, બેલુર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે. દિલ્હી : આ કેન્દ્રના વસંત વિહાર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સિસ્ટર નિવેદિતા ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ ચેન્નઈ મઠ : આ કેન્દ્ર દ્વારા ૯ ફેબ્રુઆરીના રોજ વિવેકાનંદ હાઉસમાં વિવેકાનંદ નવરાત્રિ ઉત્સવ દરમિયાન નિવેદિતા વિષયક હરિકથા (સંગીતમય વક્તવ્ય)[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મ જયંતી મહોત્સવ પોર્ટ બ્લેયર : આ કેન્દ્ર દ્વારા ૫ અને ૯ જાન્યુઆરીના રોજ પોંડીચેરી યુનિવર્સિટીના પોર્ટ બ્લેયરના સંકુલમાં યોજોયેલ યુવશિબિરમાં આશરે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વચ્છ ભારત અભિયાન કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૩૧ ડિસેમ્બર અને ૨૬ જાન્યુઆરીના રોજ સ્થાનિક સંસ્થાના સભ્યો તથા સરકારી અધિકારીઓ સહિત આશરે ૩૦૦ લોકોએ કેટલીક[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    વર્ષ ૨૬ : એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ જગત : સદ્ગુરુ અને શિષ્ય - લે. શ્રીહર્ષદભાઈ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે તા. ૧૩ થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં રાજકોટ શહેરની ૧૫૮ શાળા-મહાશાળાના ૪૭૫૮[...]

  • 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મિશનનો વાર્ષિક અહેવાલ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૪ - ૨૦૧૫ દરમિયાન થયેલ રૂપિયા ૪૬૬.૯૦ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૬મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૨૭ ડિસેમ્બર,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાજકોટ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૪ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર, ૨૦૧૫ સુધી શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવનું આયોજન થયું હતું. ૧૪ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી[...]

  • 🪔 સમાજ

    રિલિજીયન અને ધર્મ

    ✍🏻 સંકલન

    નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ[...]