Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Keshavlal V Shastri

સ્વર્ગસ્થ શાસ્ત્રીજી ગુજરાતી સાહિત્ય તેમજ સંસ્કૃત સાહિત્યના પ્રકાંડ પંડિત હતા અને શ્રીરામકૃષ્ણ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા હતા.

Total Articles : 155

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2002

    Views: 2860 Comments on સ્વામી વિવેકાનંદનો ભારતીય સંસ્કૃતિને વારસો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે[...]

  • 🪔

    સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2002

    Views: 2320 Comments on સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું[...]

  • 🪔

    ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2001

    Views: 2660 Comments on ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    રામાયણ-મહાભારત અથવા પુરાણકાળમાં આ દુર્ગાપૂજા વિધિપૂર્વક ક્યાંય ભારતમાં ચાલુ રહી હોય, એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. રામાયણના પ્રથમ સર્ગમાં હિમાલયની મેનકાથી થયેલ પુત્રી અને[...]

  • 🪔 દિપોત્સવી

    ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2001

    Views: 4600 Comments on દિપોત્સવી : ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ૧. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સ્થાન અને એનું મૂળ ભારતના તત્ત્વજ્ઞાન, ધર્મ, કલા, સાહિત્યાદિ દ્વારા અભિવ્યક્ત થયેલી માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ઘણો જ જટિલ છે. એનું સૂક્ષ્મ[...]

  • 🪔 દિપોત્સવી

    વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 2000

    Views: 2630 Comments on દિપોત્સવી : વેદાંતદર્શનનો વ્યવહારપક્ષ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય સ્વરૂપ ઉપનિષદોનું પ્રામાણ્ય છે અને[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2000

    Views: 2870 Comments on મનોવિજ્ઞાન : મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી[...]

  • 🪔 મનોવિજ્ઞાન

    મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2000

    Views: 3910 Comments on મનોવિજ્ઞાન : મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પશ્ચિમમાં મનોવિજ્ઞાનનો એક સ્વતંત્ર જ્ઞાનશાખા તરીકે પ્રારંભ થયા પછી વિજ્ઞાનીઓનું ધ્યાન મન તરફ વધુ વળ્યું. અને થોડા જ વખતમાં ત્યાં મનોવિજ્ઞાને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1999

    Views: 4270 Comments on ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા માટે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓની[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1999

    Views: 7000 Comments on તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 1999

    Views: 5070 Comments on તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ ગુંજન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 1999

    Views: 5480 Comments on પુસ્તક – સમીક્ષા : શ્રીરામકૃષ્ણ ગુંજન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ : આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી જ આસ્વાદ્યતા અનુભવી શકે, એ[...]

  • 🪔 દર્શન

    શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 1999

    Views: 1940 Comments on દર્શન : શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) જીવનનું લક્ષ્ય : જીવન પૂરું થવા આવે ત્યાં સુધીમાં માણસે પોતાના જીવનનું સાચું અથવા ઉચ્ચત્તર ધ્યેય સમજી લેવું જોઈએ. શ્રીરામકૃષ્ણના મતે માનવજીવનનું સાચું[...]

  • 🪔 દર્શન

    શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 1998

    Views: 2650 Comments on દર્શન : શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી ચાલુ) માનવના આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યના સંબંધમાં ધાર્મિક લોકોમાં મતભેદો હતા અને છે પણ. કેટલાક કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર જ માનવના આધ્યાત્મિક[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1998

    Views: 2220 Comments on પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક (Vedanta : In the context of modern science by Swami Mukhyananda, Published by Bharatiya Vidya Bhavan, Mumbai, pages 306,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1998

    Views: 2140 Comments on શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સામાન્ય રીતે દર્શન’ના પ્રતિપાદ્ય ઘટકોમાં આ ચાર વિષયો આવે છે : (૧) પરમ સત્ (૨) વિશ્વ (૩) જીવ (૪) એમનો પરસ્પર સંબંધ અને માનવજીવનનું લક્ષ્ય.[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1998

    Views: 2250 Comments on પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૮ : મૂલ્ય રૂપિયા પચ્ચીસ.[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1997

    Views: 3180 Comments on રામકૃષ્ણ મઠ-મિશનની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી આ સામયિક માટે નિરંતર પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. - સં. શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 1997

    Views: 3540 Comments on પુસ્તક સમીક્ષા : પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦ આચાર્ય શ્રી[...]

  • 🪔

    હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    March 1997

    Views: 1700 Comments on હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત : કેશવલાલ વિ.શાસ્ત્રી

    માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ મચાવ્યો હતો અને પછી જે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 1997

    Views: 2220 Comments on સ્વામી વિવેકાનંદ અને ભગવદ્ગીતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    આમ તો ભારતીય તત્ત્વજ્ઞાનના સારસ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાચીન ગ્રંથ ઉપર સળંગ વિસ્તૃત ભાષ્ય કે પૂરી વ્યાખ્યા કહી શકાય તેવું કોઈ લખાણ સ્વામી વિવેકાનંદે લખ્યું નથી.[...]

  • 🪔

    શાંતિ અને ઉપનિષદો

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    October-November 1996

    Views: 3300 Comments on શાંતિ અને ઉપનિષદો : કેશવલાલ વિ.શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 1996

    Views: 2630 Comments on સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1996

    Views: 3230 Comments on સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો[...]

  • 🪔

    શિક્ષકનું અંતઃ સત્ત્વ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April-May 1996

    Views: 4210 Comments on શિક્ષકનું અંતઃ સત્ત્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું સુક્ષ્મ અંતર સ્પષ્ટ કરે છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 1996

    Views: 2940 Comments on સ્વામી વિવેકાનંદ અને ઉપનિષદો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય ઈતિહાસના મધ્યયુગમાં વેદાન્ત-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે એક એવી પરંપરા શરૂ થઈ કે જેમાં વેદાન્તની પ્રસ્થાનત્રયીનો સ્વીકાર થયો. પહેલું પ્રસ્થાન ઉપનિષદ (શ્રુતિ), બીજું પ્રસ્થાન બ્રહ્મસૂત્ર (ન્યાય) અને[...]

  • 🪔

    યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    October-November 1995

    Views: 2840 Comments on યુવશક્તિનો ઔપનિષદિક ઉદ્ઘોષ : કેશવલાલ વિ.શાસ્ત્રી

    (સ્વામી વિવેકાનંદજી કહેતા, “ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ એક શબ્દ તમને જડી આવતો હોય[...]

  • 🪔

    શિવનગરી કાશી (વારાણસી)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1995

    Views: 2400 Comments on શિવનગરી કાશી (વારાણસી) : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં એનો વારંવાર મહિમા ગવાયો છે.[...]

  • 🪔

    મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 1995

    Views: 3060 Comments on મન, મસ્તિષ્ક અને ચેતના: ભારતીય દૃષ્ટિકોણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (‘શ્રીરામકૃષ્ણજ્યોત’ના ચોથા વરસના ૧૨મા અંકમાં (માર્ચ ૧૯૯૩માં) મન-મસ્તિષ્ક-ચેતનાનો પશ્ચિમી વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો છે. ચિંતનશીલ વાચકને ભારતીય ચિંતન એ વિષે કેવું છે, તે જિજ્ઞાસા થાય જ.[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 1995

    Views: 2750 Comments on પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સંસ્કૃત શીખવું અઘરું નથી સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ;  સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭, પૃ.[...]

  • 🪔 કાવ્ય

    એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા!

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 1995

    Views: 2420 Comments on કાવ્ય : એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા! : કેશવલાલ વિ. શાસ્ત્રી

    Accept My Full Heart's Thanks Ella Wheeler Wilcox Your words came just when needed – Like a breeze blowing and bringing from the wide, soft[...]

  • 🪔 સંકલન

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 1994

    Views: 4700 Comments on પુસ્તક સમીક્ષા : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘યાત્રાપથનો આલાપ’ કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧ ગાંધીયુગના સ્વાતંત્ર્ય[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1994

    Views: 3420 Comments on પુસ્તક સમીક્ષા : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત[...]

  • 🪔

    વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1994

    Views: 3420 Comments on વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1994

    Views: 5390 Comments on પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    મનની આરપાર: લે. પુષ્કર ગોકાણી, પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ, સપ્ટેમ્બર, ૧૯૯૨, મૂલ્ય: રૂ. ૪૫ ગીતાના ૬ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આત્મસંયમની વાત કરે છે ત્યારે, અર્જુન[...]

  • 🪔

    નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1994

    Views: 3910 Comments on નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ભાવધારાનું આચમન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 1994

    Views: 3700 Comments on પુસ્તક સમીક્ષા : ભાવધારાનું આચમન : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા, લેખક: સ્વામી બ્રહ્મેશાનન્દ, પ્રકાશક: રામકૃષ્ણ મિશન આશ્રમ, સ્વામી વિશુદ્ધાનન્દ માર્ગ, મોરાબાદી, રાંચી (૮૩૪૦૦૮) (બિહાર) મૂલ્ય ૩૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા[...]

  • 🪔

    જીવનદાત્રી લોકમાતા નર્મદા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 1994

    Views: 4520 Comments on જીવનદાત્રી લોકમાતા નર્મદા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    Febuary 1994

    Views: 4110 Comments on પુસ્તક સમીક્ષા : આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur Road, calcutta, 42, Price Rs.[...]

  • 🪔 નવરાત્રિ પ્રસંગે

    ગૂજરાતમાં શક્તિપૂજા અને આરાસુરી અંબિકા-અંબાજી

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1993

    Views: 1130 Comments on નવરાત્રિ પ્રસંગે : ગૂજરાતમાં શક્તિપૂજા અને આરાસુરી અંબિકા-અંબાજી : કેશવલાલ વિ. શાસ્ત્રી

    જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગૂજરાતમાં અને મેવાડની મહારાણી મીરાંએ રાજસ્થાનમાં કૃષ્ણભક્તિનો ધોધ વરસાવ્યો તે પહેલાં ગૂજરાત અને રાજસ્થાનમાં શિવ અને શક્તિની પૂજા જ વ્યાપક[...]

  • 🪔

    પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 1993

    Views: 4680 Comments on પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી… : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ.[...]

  • 🪔

    એક અદ્ભુત મંદિરનગરી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 1993

    Views: 3720 Comments on એક અદ્‌ભુત મંદિરનગરી : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો[...]

  • 🪔

    આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    March 1993

    Views: 3360 Comments on આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના : કેશવલાલ વિ. શાસ્ત્રી

    આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]

  • 🪔

    ગરવો ગઢ ગિરનાર

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 1993

    Views: 3660 Comments on ગરવો ગઢ ગિરનાર : કેશવલાલ વિ. શાસ્ત્રી

    નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો[...]

  • 🪔 દિપોત્સવી

    વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1992

    Views: 1090 Comments on દિપોત્સવી : વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પણ[...]

  • 🪔

    વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 1992

    Views: 3140 Comments on વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય.[...]

  • 🪔

    મુક્તિપુરી દ્વારકા ધામ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 1992

    Views: 3200 Comments on મુક્તિપુરી દ્વારકા ધામ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 1992

    Views: 2760 Comments on પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા. આ પુસ્તકમાં[...]

  • 🪔

    ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 1992

    Views: 4030 Comments on ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]

  • 🪔

    આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 1992

    Views: 2880 Comments on આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨) : કેશવલાલ વિ. શાસ્ત્રી

    આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો[...]

  • 🪔

    આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 1992

    Views: 2910 Comments on આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧) : કેશવલાલ વિ. શાસ્ત્રી

    એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક[...]

Previous234Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top