• 🪔

    યોગશાસ્ત્રમાં ધ્યાન : એકાગ્રતા દ્વારા જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (પતંજલિનાં યોગસૂત્રો, મનના નિયંત્રણ દ્વારા જીવનની પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે સુગઠિત યુક્તિ પ્રદાન કરે છે. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી હર્ષાનંદજી એક સંસ્કૃતશાસ્ત્રી હતા. તેમણે ખૂબ[...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ સંઘમાં શાસ્ત્રનું સ્થાન

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (Story of Ramakrishna Mission, p.990માંથી સ્વામી હર્ષાનંદજીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) જ્યારે સમાજનો મોટાભાગનો[...]

  • 🪔 યાત્રાસ્થળો

    કાશી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા રહી છે. હિંદુઓ માટે હિંદુ સભ્યતાના પ્રત્યેક[...]

  • 🪔 દીપોત્સવી

    યોગની પ્રાપ્તિ - શારીરિક વ્યાધિ અને ઇલાજ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ[...]

  • 🪔 પ્રાસંગિક

    શારદા સ્તુતિ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या[...]

  • 🪔

    હું શું કરી શકું ?

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    ગતાંકથી આગળ... ગયા અંકમાં લખેલ વર્ણનો બતાવે છે કે આવા કહેવાતા સુખને પોતાની મર્યાદા છે અને તે અતિ કઠોર પણ ખરી ! વળી એનો આધાર[...]

  • 🪔

    હું શું કરી શકું ?

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ, બેંગલુરુના અધ્યક્ષ અને પ્રખર વિદ્વાન સ્વામી હર્ષાનંદજીના મૂળ અંગ્રજી પુસ્તક ‘ઠવફિં જવફહહ ઈં મજ્ઞ ?’ નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 દીપોત્સવી

    સંગીત અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    હિંદુ ધર્મના સીમાસ્તંભરૂપ ‘એન્સાયક્લોપિડિયા ઓફ હિન્દુઈઝમ્’ના લેખક અને સંગીતજ્ઞ સ્વામી હર્ષાનંદજી બેંગાલુરુ રામકૃષ્ણમઠના અધ્યક્ષ છે. તેમણે જાન્યુઆરી, ૧૯૬૫માં વેદાંત કેસરીમાં લખેલા અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઇ[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૪

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    લલિતા દક્ષિણ ભારતમાં વધારે વિશાળ પ્રમાણમાં ઉપાસવામાં આવતું દેવીનું સ્વરૂપ લલિતા ત્રિપુરસુંદરી છે. - લલિતા સહસ્રનામ અને ત્રિશતીના પાઠ, (આ દેવી લલિતાનાં એક હજાર નામો[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૩

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    રામકૃષ્ણ મઠ બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘Devi and her aspects’નો પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકો સમક્ષ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૨

    ✍🏻 સ્વામી હર્ષાનન્દ

    લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની ફ્રેમ ઉપરના મથાળે મૂકવામાં આવતા[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૧

    ✍🏻 સ્વામી હર્ષાનન્દ

    આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત  શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ શોધ છે. તેણે પ્રસંગવશાત્‌ પદાર્થ અને શક્તિ[...]

  • 🪔 દિપોત્સવી

    સંગીત અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.) લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની ભાષા હોવાનું કહેવાય છે. જેઈમ્સ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૧

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૦

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૮

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે? ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (9)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું?[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૬)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (૨૨) યોગનો આશય શો છે? યોગના ભેદ કેટલા? યોગની સાધના કેવી રીતે થાય છે? ‘युज्’માંથી યોગ શબ્દ આવ્યો છે. તેનો અર્થ છે ‘જોડવું.’જીવાત્માને[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૫

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે? ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૪

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'Hinuii mthrough Questions and Answers' નો અનુવાદ અત્રે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.)[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૩)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’ નો અનુવાદ અમે ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.) (ગતાંકથી આગળ)[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૨)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયો હતો. પ્રશ્ન ૪ : યજ્ઞ[...]

  • 🪔

    હિન્દુ-ધર્મ વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો અનુવાદ અમે ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.) પ્ર.૧.      હિન્દુ ધર્મનો અર્થ[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું[...]

  • 🪔

    વિદ્યાલયોમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. આઝાદી પછી આપણા દેશે અદ્ભુત પ્રગતિ કરી છે. બોલપેનથી માંડી ઉપગ્રહ સુધીની નાનીમોટી વસ્તુઓ આપણે આપણા જ દેશમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    યુવા વર્ગ અને મહત્ત્વાકાંક્ષા

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    [સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ (જાન્યુઆરી 1986, પૃ. સં. 16-17)માંથી લેવામાં[...]