Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Sri Ramakrishnadev

Total Articles : 315

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    May 2025

    Views: 3360 Comments on પ્રાસંગિક : આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી વીરેશ્વરાનંદ

    (રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ

    ષટ્‌ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2024

    Views: 3580 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ષટ્‌ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત

    (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.) જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    April 2024

    Views: 4130 Comments on પ્રાસંગિક : શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]

  • 🪔 ચિંતન

    પરમ લીલામય શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    April 2024

    Views: 3700 Comments on ચિંતન : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    March 2024

    Views: 4320 Comments on પ્રાસંગિક : ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]

  • 🪔 પ્રાસંગિક

    પરમ લીલામય શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    March 2024

    Views: 3500 Comments on પ્રાસંગિક : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    March 2024

    Views: 3360 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા : સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2024

    Views: 3640 Comments on પ્રાસંગિક : આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ સમીપે

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    March 2024

    Views: 4690 Comments on પુસ્તક સમીક્ષા : શ્રીરામકૃષ્ણ સમીપે : શ્રી હર્ષદભાઈ પટેલ

    (સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્‌ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    October 2023

    Views: 3830 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ

    (14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2023

    Views: 8870 Comments on દૃષ્ટાંતકથા : ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    (19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ-વાક્યમાં શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    July 2023

    Views: 7824 Comments on ગુરુપૂર્ણિમા : ગુરુ-વાક્યમાં શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    (3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]

  • 🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ

    શ્રીરામકૃષ્ણદેવ અને યોગ

    ✍🏻 સંકલન

    June 2023

    Views: 4400 Comments on આંતરાષ્ટ્રીય યોગદિવસ : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ : સંકલન

    (સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    March 2023

    Views: 6550 Comments on પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ : સંકલન

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા

    ✍🏻 શ્રી ‘મ’

    February 2023

    Views: 11122 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા : શ્રી ‘મ’

    શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    કામ-કાંચન જ યોગમાં વિઘ્ન

    ✍🏻 શ્રી ‘મ’

    December 2022

    Views: 9260 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : કામ-કાંચન જ યોગમાં વિઘ્ન : શ્રી ‘મ’

    કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક[...]

  • 🪔 દીપોત્સવી

    ‘શિવજ્ઞાને જીવસેવા’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 6810 Comments on દીપોત્સવી : ‘શિવજ્ઞાને જીવસેવા’ : સ્વામી કૃષ્ણસખાનંદ

    પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 8520 Comments on દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

    શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 8781 Comment on દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

    શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે[...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    August 2022

    Views: 9001 Comment on પાર્ષદ પ્રસંગ : શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ : સ્વામી વિશુદ્ધાનંદ

    શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ

    ✍🏻 સેજલબહેન માંડવિયા

    August 2022

    Views: 17867 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ : સેજલબહેન માંડવિયા

    સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]

  • 🪔 પ્રાસંગિક

    મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    August 2022

    Views: 14585 Comments on પ્રાસંગિક : મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ : શ્રી પ્રકાશભાઈ જોશી

    શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શું અવતારને પણ સાધના કરવી પડે?

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2022

    Views: 6390 Comments on રામકૃષ્ણપ્રસંગ : શું અવતારને પણ સાધના કરવી પડે? : સ્વામી સારદાનંદ

    ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન

    ✍🏻 શ્રી ‘મ’

    August 2022

    Views: 8770 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન : શ્રી ‘મ’

    સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    July 2022

    Views: 8610 Comments on રામકૃષ્ણપ્રસંગ : સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ગુરુ કેમ કરીને મળે?

    ✍🏻 શ્રી ‘મ’

    July 2022

    Views: 10940 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : ગુરુ કેમ કરીને મળે? : શ્રી ‘મ’

    ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    June 2022

    Views: 6640 Comments on રામકૃષ્ણપ્રસંગ : ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ઈશ્વર તો છે આપણા પોતાના

    ✍🏻 શ્રી ‘મ’

    June 2022

    Views: 4950 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : ઈશ્વર તો છે આપણા પોતાના : શ્રી ‘મ’

    ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    May 2022

    Views: 8891 Comment on પાર્ષદપ્રસંગ : દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો : સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    કેળવણી અને ઈશ્વરભક્તિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    May 2022

    Views: 7920 Comments on રામકૃષ્ણપ્રસંગ : કેળવણી અને ઈશ્વરભક્તિ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન

    ✍🏻 શ્રી ‘મ’

    May 2022

    Views: 9481 Comment on શ્રીરામકૃષ્ણ કથામૃત : ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન : શ્રી ‘મ’

    શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    April 2022

    Views: 6730 Comments on રામકૃષ્ણપ્રસંગ : ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ : સ્વામી સારદાનંદ

    ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જ્ઞાનભક્તિરૂપી માખણ

    ✍🏻 શ્રી ‘મ’

    April 2022

    Views: 6940 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : જ્ઞાનભક્તિરૂપી માખણ : શ્રી ‘મ’

    શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શિવસ્વરૂપ ગદાધર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    March 2022

    Views: 7390 Comments on રામકૃષ્ણપ્રસંગ : શિવસ્વરૂપ ગદાધર : સ્વામી સારદાનંદ

    ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જેનું જગત છે તે જ સમજાવશે

    ✍🏻 શ્રી ‘મ’

    March 2022

    Views: 9000 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : જેનું જગત છે તે જ સમજાવશે : શ્રી ‘મ’

    માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સાધુસંગ એટલે પરમ શાંતિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    February 2022

    Views: 7090 Comments on રામકૃષ્ણપ્રસંગ : સાધુસંગ એટલે પરમ શાંતિ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય

    ✍🏻 શ્રી ‘મ’

    February 2022

    Views: 8410 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય : શ્રી ‘મ’

    અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    નીલ આકાશમાં ધવલ બગલાંની હાર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    January 2022

    Views: 5700 Comments on રામકૃષ્ણપ્રસંગ : નીલ આકાશમાં ધવલ બગલાંની હાર : સ્વામી સારદાનંદ

    ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ‘પાછા આવજો!’

    ✍🏻 શ્રી ‘મ’

    January 2022

    Views: 6360 Comments on શ્રીરામકૃષ્ણ કથામૃત : ‘પાછા આવજો!’ : શ્રી ‘મ’

    પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ

    ✍🏻 ભારતી ઠાકુર

    December 2021

    Views: 6000 Comments on સંસ્મરણ : શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ : ભારતી ઠાકુર

    છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    November 2021

    Views: 9100 Comments on દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ : સ્વામી મંત્રેશાનંદ

    चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥       ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન[...]

  • 🪔 દીપોત્સવી

    નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    November 2021

    Views: 8761 Comment on દીપોત્સવી : નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો : સ્વામી રામકૃષ્ણાનંદ

    નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે[...]

  • 🪔 દીપોત્સવી

    શોકમાં ડૂબી ન જાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2021

    Views: 6600 Comments on દીપોત્સવી : શોકમાં ડૂબી ન જાવ : શ્રીરામકૃષ્ણ પરમહંસ

    ‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2021

    Views: 5190 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા[...]

  • 🪔 યુવજગત

    દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    September 2021

    Views: 6040 Comments on યુવજગત : દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ : જ્યોતિબહેન થાનકી

    ૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા,[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2021

    Views: 5852 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    july 2021

    Views: 6020 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2021

    Views: 6550 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ...) શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2021

    Views: 5300 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ...) અવતારના અલૌકિક જન્મ કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2021

    Views: 6280 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top