🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
December 2006
જીવનમાં કોનાં પુણ્ય કઈ રીતે ફળશે? તે સામાન્ય માણસની બુદ્ધિ સમજી નથી શકતી. માતાઠાકુરાણીની કૃપા અનેક પુણ્યશાળીઓનાં જીવનમાં અકસ્માત્ આવીને ઉપસ્થિત થયેલી છે. અમારો એક[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
October 2006
માને ઘેર આવેલા પોલીસ અધિકારી જયરામવાટી પર પોલીસની નજર રહેવા અંગેની આ ઘટના બની તેના થોડાક મહિના પહેલાં ઘટેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે.[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
October 2006
(ઓગસ્ટ થી આગળ) ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના (ગિરિશબાબુના) થિયેટરમાં ગયા હતા. એ[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2006
(ગતાંકથી આગળ) ૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની તૂટેલી સ્ટીમરમાં એકવેરિયમ બનાવ્યું છે.[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2006
૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
August 2006
(ગતાંકથી આગળ) એમનું (મહાપુરુષ મહારાજ - સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા. એમનાં પત્ની શ્રીકૃષ્ણના પરમભક્ત હતાં.[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
August 2006
ધ્રુવનું આખ્યાન સાંભળીને દુ:ખથી દ્રવિત થયેલાં મા બીજાંની મનોવ્યથા માના હૃદયમાં કેટલી હદે પ્રવેશ કરી જતી, તેની બીજી એક ઘટના ઉલ્લેખ યોગ્ય છે. માના એક[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ - ૨
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
July 2006
મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં પૂજ્ય મહાપુરુષ મહારાજ, ચંદ્ર મહારાજ,[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
June 2006
રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
June 2006
માનો દિવ્યભાવ માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી, જાણવાની ઇચ્છા પણ નથી થઈ. બચપણથી ગૌડીય[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2006
ધૃતાન્નની ઘટના એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે આસામ બાજુના ‘વિરણ’ ચોખા મોકલાવેલા. એક બીજા[...]
🪔 સંસ્મરણ
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
April 2006
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ કરાવ્યાં. સ્વામી શારદાનંદજીએ રાહત કાર્યો[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2006
અવતારોની માનવસુલભ દુર્બળતાઓનું તાત્પર્ય સંસારમાં બધા ય લોકો આવી રીતે ભૂલચૂકો કરે છે, નાદાનની માફક ઘણાં કામ કરી નાખે છે, અને છેવટે અફસોસ પણ કરે[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
March 2006
‘શ્રીમાઁ કી સ્નેહછાયા’ હિન્દી પુસ્તકનો શ્રી પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માનું બાલિકા જેવું આચરણ મા માંદા પડ્યાં ત્યારથી એક[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
January 2006
(ગતાંકથી આગળ) જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી રવાના થઈ ગયાં છે. સાથે[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
December 2005
(ઓક્ટોબર ૨૦૦૫થી આગળ) ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ તેમજ પહેલાં મળતું માસિક વેતન[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
October 2005
માએ જયરામવાટીમાં સાધુ અને ભક્તોની સેવાને માટે જ જમીન ખરીદવાનું કહેલું. માત્ર એટલું જ નહિ, પણ જયરામવાટીમાં તેમ જ ઉદ્બોધનમાં ભિક્ષાર્થી સાધુ, વૈષ્ણવ ફકીરો પ્રત્યે[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
September 2005
વૃદ્ધ યથાર્થબાબુ અવિરત રડતાં રડતાં બધી વાતો કહીને પોતાની મર્મવેદના થોડી હળવી કરવા લાગ્યા. શ્રીમા પણ મૌન રહીને બધી વાતો સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે બસ[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
August 2005
શ્રીમા અનૌપચારિક રીતે દીક્ષા આપે છે જયરામવાટી વિસ્તારના એક પ્રૌઢ અને જૂના ભક્ત એક દિવસ બપોર પછી શ્રીમાનાં દર્શને આવ્યા. તેઓ શ્રદ્ધાભક્તિવાળા તેમજ એક સન્માન્ય[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
July 2005
(ગતાંકથી આગળ) એમ સાંભળ્યું છે કે જ્યારે શ્રીમા વૃંદાવનમાં હતાં ત્યારે શ્રીઠાકુરના આદેશથી એમણે યોગીન મહારાજ (સ્વામી યોગાનંદ)ને સર્વપ્રથમ સંન્યાસદીક્ષા આપી હતી. ત્યાર પછી એમના[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
June 2005
શ્રીમાની વ્યાવહારિક બુદ્ધિમત્તા ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી કે અસ્તવ્યસ્તતા શ્રીમાને ન ગમતી. પોતાના બધા સંતાનો માટે આ જ એક મુખ્ય શીખામણ હતી - ભગવાનનો જ[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2005
(ગતાંકથી આગળ) જગદ્ધાત્રીપૂજાની ઝલક છોકરાઓને એક જ થાળમાં બાળકની જેમ ખાતાં જોઈને શ્રીમાને ઘણો આનંદ થતો. બાંકુરાના દુષ્કાળના સેવાકાર્યમાંથી રજા લઈને જગદ્ધાત્રીપૂજાના ઉપલક્ષ્યમાં કેટલાક શિષ્યો[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2005
(નવેમ્બર ૦૪ થી આગળ) શ્રીમાનો મુસલમાન પુત્ર ડાકુ અમજદ ઘણો ગરીબ છે. ભરણપોષણ થતું નથી એટલે ચોરી કરે છે. આ ભયંકર ડાકુ એકવાર મજૂરના રૂપે[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
November 2004
લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’ પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા મળતી. જિબટાના રાયલોકો ધનવાન તાલુકદાર છે. એમાંથી[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
September 2004
(ગતાંકથી આગળ) પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં દરવાજાની સામે છોકરાઓને બેસાડીને જલપાન કરાવી રહ્યાં છે. કેટલાંક મીઠાઈ, ફળ તથા ‘પીઠા’ (એક પ્રકારનું[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
August 2004
(ગતાંકથી આગળ) વચેટ મામી ખૂબ માંદાં છે. નાના છોકરા વિજયના જન્મ પછી હજી સુધી તેઓ સૂવા રોગથી પીડાય છે. પ્રસવપીડા ઘણી મોટી હતી, એને લીધે[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
July 2004
(ગતાંકથી આગળ) બીજાનાં દુ:ખમાં સહભાગી શ્રીમા થોડા દિવસો થયા છે. શ્રીમા દુ:સાધ્ય રોગમાંથી મુક્ત બનીને સ્વસ્થ થયાં છે. પરંતુ શરીર હજુ પૂર્ણ રૂપે સબળ સ્વસ્થ[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
June 2004
શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન મયનાપુર ગામ જયરામવાટીથી વાયવ્ય દિશામાં[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2004
માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો. પાનખરની કડકડતી ટાઢ ગઈ હતી. લોકો સવારસાંજ[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2004
શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું છે કે શ્રીઠાકુરનો એક ઉપદેશ લઈને એના[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
March 2004
ઉદ્બોધનનું જીવન ઉદ્બોધન શ્રીમાનું નિવાસસ્થાન છે, એમની સેવામાં બધા તત્પર રહે છે. પરંતુ માને સેવાની આવશ્યકતા નગણ્ય છે, છતાંય તેઓ જ અહીં દૈનિક કાર્યોમાં યથાશક્તિ[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
February 2004
(ગતાંકથી આગળ) અનાસક્ત જીવન શ્રી શ્રીમા હંમેશાં એ વાત માટે પ્રયત્નશીલ રહેતાં કે એમનાં બધા ભક્ત પોતાને એક જ માતાનાં સંતાન સમજે અને અસરપસર ભાઈબહેનની[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
January 2004
ગતાંકથી આગળ જયરામવાટી તથા કોઆલપાડામાં શ્રી શ્રીમાની જન્મ શતાબ્દિની ઉજવણી પછી એમના પ્રત્યે સામાન્યજનોના હૃદયનું આકર્ષણ ધીમે ધીમે વધતું રહ્યું છે. અનેક ગ્રંથો, ચિત્રો, સંગીત[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી મા શારદાદેવી - ૫
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2003
‘પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે?’ ‘એ સત્સંગ કરવા આવે છે. મારી પાસેથી ઈશ્વરની વાતો સાંભળે છે.’ ‘પણ એનો ભૂતકાળ સારો ન હતો. એ[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2003
શ્રીરામકૃષ્ણદેવની સેવામાં ‘બધાં તો મામાને બાબા કહે છે, શું તમે પણ તેમને બાબા કહી શકશો?’ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે એક દિવસ તેની મામી શારદામણિને પૂછ્યું. ‘હૃદય,[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 2003
ત્રીજું પગલું : નોબતખાનામાં વસવાટ શારદામણિ જે આઠ મહિના શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહ્યાં એ તેમનો જુદો જ સાધનાકાળ હતો. અને એ સાધનાકાળના અંતે શ્રીરામકૃષ્ણે શારદામણિમાં જગદંબાનો[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 2003
શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું ‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના[...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 2003
(૧) શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું : દક્ષિણેશ્વરમાં આગમન ‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 2002
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔 સંસ્મરણ
એ દિવસ ક્યારે આવશે?
✍🏻 જ્યોતિબહેન થાનકી
October 2002
(ગતાંકથી આગળ) સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે. તેઓ જણાવે છે કે, ‘જ્યારે હું તેને[...]
🪔 સંસ્મરણ
એ દિવસ ક્યારે આવશે?
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 2002
(કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ) ‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’ ‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી શકી નહિ. મને થયું કે[...]
🪔 સંસ્મરણ
સ્વામી અખંડાનંદજીના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી નિરામયાનંદ
October 2001
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના તૃતીય અધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના સ્વામી નિરામયાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ઉદ્બોધક સંસ્મરણો અને ઉપદેશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
🪔 સંસ્મરણો
સ્રોત ભણી પાછા
✍🏻 રોઝિના ફાફ
April 1999
પાછલાં ૩૦ કરતાં વધારે વર્ષોથી ખ્રિસ્તી વેદાંતી લંડનનાં શ્રીમતી ફાફ શ્રીરામકૃષ્ણ નિકટ કેવી રીતે આવ્યાં - બહેતર તો ઠાકુરે તેમને કેવી રીતે પકડ્યાં – તેનાં[...]
🪔 સંસ્મરણો
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 યોગિનમા
February 1999
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા યોગીન્દ્ર મોહિની વિશ્વાસ ઠાકુરનાં મુખ્ય શિષ્યાઓમાંના એક હતાં. પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ જીવનસાથી જેવાં હતાં. મૂળ બંગાળી પુસ્તક[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમા શારદાદેવીનાં સંભારણાં
✍🏻 રસન અલી ખાં
December 1998
ડૉ. તડિતકુમાર બંધોપાધ્યાય ૧૪ મે, ૧૯૯૩ના રોજ જયરામવાટીની પાસે આવેલ શિરોમણિપુર ગામના શ્રી રસન અલી ખાંનાં સંસ્મરણો લિપિબદ્ધ કર્યાં ત્યારે શ્રી ખાંની ઉંમર ૯૧ વર્ષની[...]
🪔 સંસ્મરણ
“ઠાકુર, તમે કોણ છો?”
✍🏻 ભવતારિણી
September 1998
શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની રચનામાં આ પ્રસંગ વિશેષ મહત્ત્વ[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 1998
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું ગુજરાતી ભાષાંતર વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1998
અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 1998
અમેરિકામાં શારદા કૉન્વેન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડીયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]

🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણની પહેલવહેલી આરસપ્રતિમા
✍🏻 સ્વામી નિર્વાણાનંદ
September 1997
સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્બોધન’ ૬૭મું વર્ષ, ૬૬-૬૭માં પ્રકાશિત લેખના હિંદીમાં[...]



