• 🪔

    સ્વામી બ્રહ્માનંદ ચરિત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]

  • 🪔

    આત્મારામની આત્મકથા

    ✍🏻 સ્વામી જપાનંદ

    (નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]

  • 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ગીતાતત્ત્વ-ચિંતન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતાનું[...]

  • 🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર

    આધ્‍યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. આ શક્તિની આરાધનાની[...]