Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

November 2008

Total Articles : 19

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 વાર્તા

    સતી મદાલસા

    ✍🏻 સુનીલભાઈ માલંવકર

    November 2008

    Views: 5390 Comments on વાર્તા : સતી મદાલસા : સુનીલભાઈ માલંવકર

    આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે થયા હતા. સમય જતા  સતી મદાલસાને ત્યાં[...]

  • 🪔 દિપોત્સવી

    આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો

    ✍🏻 ડૉ. મૃત્યુંજય અથ્રેય

    November 2008

    Views: 1560 Comments on દિપોત્સવી : આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો : ડૉ. મૃત્યુંજય અથ્રેય

    (વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં યોજાયેલ મેનેજમેન્ટની શિબિરમાં આપેલા મુખ્ય વ્યાખ્યાનનો ગુજરાતી[...]

  • 🪔 દિપોત્સવી

    મહાત્મા ગાંધી : જીવનના કલાકાર

    ✍🏻 રમેશભાઈ સંઘવી

    November 2008

    Views: 1700 Comments on દિપોત્સવી : મહાત્મા ગાંધી : જીવનના કલાકાર : રમેશભાઈ સંઘવી

    મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ અને સદાચારની સોડમ ઊઠતી હતી.[...]

  • 🪔 દિપોત્સવી

    માનવ-સંસ્કારોનો પાયો - નીતિમત્તા

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    November 2008

    Views: 1630 Comments on દિપોત્સવી : માનવ-સંસ્કારોનો પાયો – નીતિમત્તા : ચંદુભાઈ ઠકરાલ

    માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન હોવા છતાં કેમ કનિષ્ઠની પેઠે[...]

  • 🪔 શિક્ષણ

    સદાચારી માતપિતાનાં કર્તવ્યો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2008

    Views: 1820 Comments on શિક્ષણ : સદાચારી માતપિતાનાં કર્તવ્યો : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે[...]

  • 🪔 દિપોત્સવી

    દૃષ્ટિકોણ-ભેદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2008

    Views: 1510 Comments on દિપોત્સવી : દૃષ્ટિકોણ-ભેદ : સ્વામી સત્યરૂપાનંદ

    (સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔 દિપોત્સવી

    ચિંતામુક્ત રહેતાં શીખો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    November 2008

    Views: 1650 Comments on દિપોત્સવી : ચિંતામુક્ત રહેતાં શીખો : સ્વામી જગદાત્માનંદ

    (પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ હિંદી અનુવાદ ‘જીને કી કલા’માંથી શ્રી મનસુખભાઈ[...]

  • 🪔 દિપોત્સવી

    એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું?

    ✍🏻 સ્વામી બુધાનંદ

    November 2008

    Views: 2170 Comments on દિપોત્સવી : એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું? : સ્વામી બુધાનંદ

    (રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 દિપોત્સવી

    રામાયણમાં ઉપદેશેલ ધર્મ

    ✍🏻 સ્વામી મૃડાનંદ

    November 2008

    Views: 2850 Comments on દિપોત્સવી : રામાયણમાં ઉપદેશેલ ધર્મ : સ્વામી મૃડાનંદ

    (સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ ઈન ધ રામાયણ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2008

    Views: 2750 Comments on પ્રાસંગિક : ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ  - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]

  • 🪔 દિપોત્સવી

    શું આ નૈતિક ગણાય?

    ✍🏻 સ્વામી ઈષ્ટાત્માનંદ

    November 2008

    Views: 1370 Comments on દિપોત્સવી : શું આ નૈતિક ગણાય? : સ્વામી ઈષ્ટાત્માનંદ

    (સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ‘આજે ઘણા[...]

  • 🪔 દિપોત્સવી

    મા તો સૌથી છેલ્લે જ ખાય છે

    ✍🏻 સ્વામી વિમોક્ષાનંદ

    November 2008

    Views: 1740 Comments on દિપોત્સવી : મા તો સૌથી છેલ્લે જ ખાય છે : સ્વામી વિમોક્ષાનંદ

    (સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) શ્રીમા સારદાદેવીનો[...]

  • 🪔 દિપોત્સવી

    સૌને માટે અધ્યાત્મવિધા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2008

    Views: 1350 Comments on દિપોત્સવી : સૌને માટે અધ્યાત્મવિધા : સ્વામી રંગનાથાનંદ

    જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે છે. આ ખરેખર સાવ ખોટું[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    November 2008

    Views: 2210 Comments on પ્રાસંગિક : પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી

    એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2008

    Views: 1570 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર : દુષ્યંતભાઈ પંડ્યા

    આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2008

    Views: 2000 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ : સ્વામી સર્વસ્થાનંદ

    નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે નહીં. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના[...]

  • 🪔 વિવેકવાણી

    આપણે આપણી જાતના ઘડવૈયા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    November 2008

    Views: 1490 Comments on વિવેકવાણી : આપણે આપણી જાતના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2008

    Views: 1440 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે : શ્રીરામકૃષ્ણદેવ

    પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    November 2008

    Views: 1640 Comments on દિવ્યવાણી

    निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ‘વ્યવહારકુશળ[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top