Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Editorial

Total Articles : 430

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2013

    Views: 4530 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

    ગતાંકથી આગળ... ગયા અંકમાં સામાન્ય જનની ઉન્નતિ માટે શું શું કરવું આવશ્યક છે, એમને કેવી કેળવણીની આવશ્યકતા છે, એ માટે કેવા તાલીમબદ્ધ યુવાનોની જરૂર છે[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    july 2013

    Views: 4310 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

    ગતાંકથી આગળ... ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાની વિવિધ કાર્યયોજના દ્વારા[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2013

    Views: 3990 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

    ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ એમની સાચી ઉન્નતિ માટે ભદ્રસમાજે,[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2013

    Views: 4050 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

    (ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ સદ્ધર બનાવીને લોકસેવાની કેવી કેવી[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2013

    Views: 4180 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

    ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે જેથી સામાન્યજનો પોતાની[...]

  • 🪔 સંપાદકીય

    યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    march 2013

    Views: 3470 Comments on યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

    ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    february 2013

    Views: 4050 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭ : સંપાદકીય

    નવેમ્બરથી આગળ... નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું ભલું કરવાની ભાવના રાખીને આપણા[...]

  • 🪔 સંપાદકીય

    યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    january 2013

    Views: 4400 Comments on યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

    ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય કરનાર યુવાન નેતા નહીં પણ[...]

  • 🪔 સંપાદકીય

    યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    december 2012

    Views: 4290 Comments on યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

    ‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા હતા. સ્વામી વિવેકાનંદ જેવી ભવ્ય[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2012

    Views: 4220 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬: સંપાદકીય

    આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને એમને મળવા કહ્યું. આવું જ[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2012

    Views: 6060 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫ : સંપાદકીય

    આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2012

    Views: 4060 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪: સંપાદકીય

    આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2012

    Views: 6720 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3: સંપાદકીય

    ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    july 2012

    Views: 6070 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨: સંપાદકીય

    સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ ‘જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે.[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2012

    Views: 6350 Comments on માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

    ૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2012

    Views: 6200 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?

    ૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો[...]

  • 🪔 સંપાદકીય

    શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2012

    Views: 3800 Comments on સંપાદકીય : શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

    ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2012

    Views: 3880 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩

    યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર એશિયાના ફલક ઉપર પથરાયેલ જંબુદ્વીપ,[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2012

    Views: 3580 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

    ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં પોતાનો સ્પષ્ટ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2012

    Views: 3610 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

    સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા પર ભારતના ગરીબ અને કચડાયેલા[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2011

    Views: 1640 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના : સ્વામી સર્વસ્થાનંદ

    આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના ઐશ્વર્ય વિશે મહિમાગાન જોવા મળે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2011

    Views: 1920 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન : સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના ઉપદેશ ગૃહસ્થ ભક્તોને ધ્યાનમાં લઈને[...]

  • 🪔 સંપાદકીય

    વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2011

    Views: 1790 Comments on સંપાદકીય : વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો : સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના જીવનમાં જોવા મળતી ઘટનાઓ કે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2011

    Views: 1470 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક : સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે પણ બોધકથા કે ઉપમા-રૂપકો દ્વારા[...]

  • 🪔 સંપાદકીય

    સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2011

    Views: 1490 Comments on સંપાદકીય : સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા : સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય છે.  બૌદ્ધિક પ્રેરણાથી ચાલતા લોકો[...]

  • 🪔 સંપાદકીય

    કેળવણીના ચાર આધારસ્તંભો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2011

    Views: 1600 Comments on સંપાદકીય : કેળવણીના ચાર આધારસ્તંભો : સ્વામી સર્વસ્થાનંદ

    યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી), (૩) એજ્યુકેશન ટુ બી (આત્મવિકાસ[...]

  • 🪔 સંપાદકીય

    નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2011

    Views: 1650 Comments on સંપાદકીય : નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી? : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિનાનો હોય તો શું એને[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2011

    Views: 1400 Comments on સંપાદકીય : આધુનિક યુવકો ઝંખે છે: એક આદર્શ જીવનદૃષ્ટા : સ્વામી સર્વસ્થાનંદ

    આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૧૩ અને ૧૪માં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઉજવાશે. ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદે ૩૦ વર્ષની ઉંમરે શિકાગોની[...]

  • 🪔 સંપાદકીય

    જ્ઞાનપ્રાપ્તિનાં સોપાનો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2011

    Views: 1680 Comments on સંપાદકીય : જ્ઞાનપ્રાપ્તિનાં સોપાનો : સ્વામી સર્વસ્થાનંદ

    જ્ઞાન એટલે શું? સામાન્ય રીતે જ્ઞાનના જુદા જુદા તબક્કા અને કક્ષાને આધારે આ પ્રશ્નના જવાબ આપી શકાય છે. સૌ પ્રથમ તો આપણામાંના સૌ મોટે ભાગે[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2011

    Views: 1750 Comments on સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૩ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં કેળવણીનાં આધુનિક યુગનાં માધ્યમો - શિક્ષણ અને પાવર પોઈન્ટ, ઈન્ટરનેટ અને શિક્ષણની કેટલીક નવી પદ્ધતિઓ, સ્વશિક્ષણની પ્રેરણા આપતો શિક્ષક અને વિદ્યાર્થીઓને સતત પરિચર્ચામાં[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2011

    Views: 1700 Comments on સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં કેળવણીનાં અલગ અલગ પાસાઓ - ઉત્તમ શિક્ષક કેવી રીતે બનવું?, માતપિતાની શિક્ષક રૂપે ફરજો, પાઠ્યક્રમનો પ્રારંભ, અભ્યાસક્રમનું આયોજન, શિક્ષક અને વિદ્યાર્થીના પરસ્પર સંબંધો[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક જગત માટે કેળવણીની કળા-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2011

    Views: 1510 Comments on સંપાદકીય : આધુનિક જગત માટે કેળવણીની કળા-૧ : સ્વામી સર્વસ્થાનંદ

    નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના શિક્ષણજગત માટે થઈ રહ્યો છે.[...]

  • 🪔 સંપાદકીય

    ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2010

    Views: 1910 Comments on સંપાદકીય : ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે જોઈ ગયા કે યુરોપલક્ષી ઇતિહાસપદ્ધતિને બદલે પ્રામાણિક ઇતિહાસના આદર્શોને સાથે રાખીને ભારતના વૈજ્ઞાનિક વારસાને પ્રકાશમાં લાવવો અત્યંત જરૂરી છે. ભારતના વિજ્ઞાન અને[...]

  • 🪔 સંપાદકીય

    ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2010

    Views: 2090 Comments on સંપાદકીય : ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧ : સ્વામી સર્વસ્થાનંદ

    ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ પરસ્પર સંપર્કસંબંધ સાધ્યો છે અને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2010

    Views: 1880 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    આપણા દેશમાં નવી જનજાગૃતિ લાવવા અને એના દ્વારા સાર્વત્રિક કલ્યાણ સાધીને રાષ્ટ્રને આગેકદમ કરતો કરવા ઘણા લોકોએ વ્યક્તિગત, સામુહિક પ્રયાસો કર્યા છે. આવા પ્રયાસોની ઘણી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2010

    Views: 1820 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2010

    Views: 1860 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    આઝાદી પછી જે રાજનૈતિક, સામાજિક પ્રણાલી માટે ભારત પ્રયાસ કરતું રહ્યું છે એ બધી યુરોપમાં સૈકાઓ પહેલાં શરૂ કરી હતી અને એના પર પ્રયાસો પણ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2010

    Views: 2050 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી સર્વસ્થાનંદ

    દરેક પેઢી માટે અને એમાંય ખાસ કરીને યુવા પેઢી સામે એક આદર્શપુરુષ રહે છે. એમના પગલે પગલે ચાલીને પોતાના સાર્વત્રિક વિકાસ માટેના પથને તેઓ કોરી[...]

  • 🪔 સંપાદકીય

    શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2010

    Views: 1740 Comments on સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે કરી. સામાન્ય રીતે અધ્યયન શબ્દ[...]

  • 🪔 સંપાદકીય

    શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2010

    Views: 2140 Comments on સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧ : સ્વામી સર્વસ્થાનંદ

    ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫ લાખ બાળકો અને યુવકો આશરે[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2010

    Views: 1920 Comments on સંપાદકીય : આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે ચર્ચા કરી ગયા કે સંપત્તિવૃદ્ધિ, અર્થોપાર્જન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલિટી (ઉદ્યોગો અને વ્યાપાર-સાહસોની સામાજિક જવાબદારી) અને ઉદ્યોગ-ધંધામાં નીતિ અને સદાચારનાં મૂલ્યો વગેરે આધ્યાત્મિક[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2010

    Views: 1730 Comments on સંપાદકીય : આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ-૧ : સ્વામી સર્વસ્થાનંદ

    આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ ધંધો કે વેપારવાણિજ્ય અને આધ્યાત્મિકતાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2010

    Views: 1890 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો-૧ : સ્વામી સર્વસ્થાનંદ

    ૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે વિશ્વધર્મ પરિષદમાં આપેલ ઐતિહાસિક વ્યાખ્યાન પહેલાં અને પછી સ્વામીજીનો મૂળ ઉદ્દેશ ભારતના કરોડો સામાન્ય જનો અને નારીઓના શિક્ષણ માટે તેમજ તેમના સાર્વત્રિક[...]

  • 🪔 સંપાદકીય

    કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2010

    Views: 1880 Comments on સંપાદકીય : કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ : સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ[...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય પરંપરામાં કથા સાહિત્ય - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2009

    Views: 4250 Comments on સંપાદકીય : ભારતીય પરંપરામાં કથા સાહિત્ય – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકના સંપાદકીયમાં આપણે બૃહત્‌ કથાઓ વિશે તેમજ પંચતંત્રના સાહિત્ય વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે જૈન કથાસાહિત્ય વિશે થોડી વાત કરીશું. જૈન કથાસાહિત્ય જૈન[...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય પરંપરામાં કથાસાહિત્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2009

    Views: 830 Comments on સંપાદકીય : ભારતીય પરંપરામાં કથાસાહિત્ય : સ્વામી સર્વસ્થાનંદ

    દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ[...]

  • 🪔 સંપાદકીય

    દેવીપૂજાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2009

    Views: 2340 Comments on સંપાદકીય : દેવીપૂજાનું મહત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ

    વિશ્વના પ્રાચીનતમ ધર્મશાસ્ત્ર ગ્રંથો, વેદોમાં સર્વ પ્રથમવાર જગન્માતાનું દેવી કે શક્તિ સ્વરૂપે પૂજા કરવાનું વર્ણન આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિએ જેટલાં ઉચ્ચતર આદર્શ કે નારીના[...]

  • 🪔 સંપાદકીય

    સુખ અને શાંતિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2009

    Views: 3270 Comments on સંપાદકીય : સુખ અને શાંતિ : સ્વામી સર્વસ્થાનંદ

    સુખ શું છે? શાંતિ એટલે શું? શું આ સુખ અને શાંતિ એક બીજાના સાપેક્ષ છે? સામાન્ય રીતે આપણે જેને સુખ અને દુ:ખ કહીએ છીએ તે[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2009

    Views: 1950 Comments on સંપાદકીય : આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2009

    Views: 2080 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪ : સ્વામી સર્વસ્થાનંદ

    સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ[...]

Previous345Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top