Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Editorial

Total Articles : 427

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • Views: 170 Comments on સંપાદકની કલમે : આધુનિક યુવા પેઢી માટે સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન ૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવાદિન[...]

  • Views: 60 Comments on સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવીના જીવનની એક અદ્‌ભુત ઘટના: ડાકુનો સામનો : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી[...]

  • Views: 50 Comments on સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના સમયગાળામાં થઈ હશે. સ્વામી વિવેકાનંદજીના[...]

  • Views: 70 Comments on દીપોત્સવી : આધુનિક માનવ માટે ગીતાના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે. હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ગીતાનો સંદેશ[...]

  • Views: 40 Comments on સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ, શિકાગો ધર્મપરિષદ અને ગુજરાત : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને વિશાળ હોલમાં ઉપસ્થિત[...]

  • Views: 40 Comments on સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા, પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ[...]

  • Views: 20 Comments on સંપાદકની કલમે : ગુરુપૂર્ણિમા અને ગુરુ મહિમા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સમસ્ત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ‘વ્યાસપૂર્ણિમા’ કહેવાય છે, કારણ કે આ દિવસે સનાતન ધર્મમાં જેમને ગુરુની[...]

  • Views: 30 Comments on સંપાદકની કલમે : યોગ અને શાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ[...]

  • 🪔 સંપાદકની કલમે

    કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2025

    Views: 6600 Comments on સંપાદકની કલમે : કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ  છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો.[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2025

    Views: 2940 Comments on સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના[...]

  • 🪔 સંપાદકની કલમે

    શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2025

    Views: 3090 Comments on સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એવી[...]

  • 🪔 સંપાદકની કલમે

    કુંભમેળાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2025

    Views: 1710 Comments on સંપાદકની કલમે : કુંભમેળાનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી[...]

  • 🪔 સંપાદકની કલમે

    યુવાનો, આગળ વધો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2025

    Views: 2310 Comments on સંપાદકની કલમે : યુવાનો, આગળ વધો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો.[...]

  • 🪔 સંપાદકની કલમે

    શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2024

    Views: 3740 Comments on સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]

  • 🪔 સંપાદકની કલમે

    ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2024

    Views: 670 Comments on સંપાદકની કલમે : ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે[...]

  • 🪔 સંપાદકીય

    પ્રાર્થનાની અદ્‌ભુત શક્તિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2024

    Views: 1630 Comments on સંપાદકીય : પ્રાર્થનાની અદ્‌ભુત શક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં[...]

  • 🪔 સંપાદકની કલમે

    નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2024

    Views: 1980 Comments on સંપાદકની કલમે : નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં[...]

  • 🪔 સંપાદકની કલમે

    ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2024

    Views: 5020 Comments on સંપાદકની કલમે : ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ ગીતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને[...]

  • 🪔 સંપાદકની કલમે

    જગન્નાથની રથયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2024

    Views: 4940 Comments on સંપાદકની કલમે : જગન્નાથની રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]

  • 🪔 સંપાદકની કલમે

    યોગસાધના તથા કુંડલિની જાગરણ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2024

    Views: 2980 Comments on સંપાદકની કલમે : યોગસાધના તથા કુંડલિની જાગરણ : સ્વામી કૃષ્ણસખાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્‍યક્ષ હતા.[...]

  • 🪔 સંપાદકની કલમે

    સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2024

    Views: 3150 Comments on સંપાદકની કલમે : સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું[...]

  • 🪔 સંપાદકની કલમે

    તારલાઓનો બનેલો છે આપણો દેહ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2024

    Views: 2800 Comments on સંપાદકની કલમે : તારલાઓનો બનેલો છે આપણો દેહ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે. ગાંધીજીને અહિંસામાં અતૂટ[...]

  • 🪔 સંપાદકની કલમે

    રઘુવીર કરે તે ખરું

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2024

    Views: 3610 Comments on સંપાદકની કલમે : રઘુવીર કરે તે ખરું : સ્વામી કૃષ્ણસખાનંદ

    12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ.[...]

  • 🪔 સંપાદકની કલમે

    સંસારચક્ર અને તેનાથી મુક્તિ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2024

    Views: 3500 Comments on સંપાદકની કલમે : સંસારચક્ર અને તેનાથી મુક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

    જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદના “બ્રહ્માંડ[...]

  • 🪔 સંપાદકની કલમે

    હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    January 2024

    Views: 3780 Comments on સંપાદકની કલમે : હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2023

    Views: 3280 Comments on સંપાદકની કલમે : સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે પણ આનંદની શોધ તમારું પ્રલોભન[...]

  • 🪔 સંપાદકની કલમે

    રામકૃષ્ણ સંઘમાં ધ્યાન - જપ, ધ્યાન, અને પ્રાર્થના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    November 2023

    Views: 6100 Comments on સંપાદકની કલમે : રામકૃષ્ણ સંઘમાં ધ્યાન : જપ, ધ્યાન, અને પ્રાર્થના : સ્વામી કૃષ્ણસખાનંદ

    ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2023

    Views: 3200 Comments on સંપાદકની કલમે : સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન : સ્વામી કૃષ્ણસખાનંદ

    ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા[...]

  • 🪔 સંપાદકની કલમે

    આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2023

    Views: 3110 Comments on સંપાદકની કલમે : આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]

  • 🪔 સંપાદકની કલમે

    ચંચળતાનો રોગ અને તેનું નિદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2023

    Views: 7740 Comments on સંપાદકની કલમે : ચંચળતાનો રોગ અને તેનું નિદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

    જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”[...]

  • 🪔 સંપાદકની કલમે

    હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2023

    Views: 4842 Comments on સંપાદકની કલમે : હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર[...]

  • 🪔 સંપાદકની કલમે

    ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2023

    Views: 4691 Comment on સંપાદકની કલમે : ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે… : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે.[...]

  • 🪔 સંપાદકની કલમે

    ‘હું’ નહીં પણ ‘તું’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2023

    Views: 6773 Comments on સંપાદકની કલમે : ‘હું’ નહીં પણ ‘તું’ : સ્વામી કૃષ્ણસખાનંદ

    1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્‌ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125[...]

  • 🪔 સંપાદકની કલમે

    તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    April 2023

    Views: 7450 Comments on સંપાદકની કલમે : તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા : સ્વામી કૃષ્ણસખાનંદ

    શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની[...]

  • 🪔 સંપાદકની કલમે

    હું ગાડી, તમે ‘એન્જિનિયર’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2023

    Views: 7320 Comments on સંપાદકની કલમે : હું ગાડી, તમે ‘એન્જિનિયર’ : સ્વામી કૃષ્ણસખાનંદ

    આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક[...]

  • 🪔 સંપાદકની કલમે

    “ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2023

    Views: 8721 Comment on સંપાદકની કલમે : “ફૂટ, ફાટ, ઇટ, મિટ! – ૧” : સ્વામી કૃષ્ણસખાનંદ

    આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે[...]

  • 🪔 સંપાદકની કલમે

    સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    January 2023

    Views: 13170 Comments on સંપાદકની કલમે : સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને : સ્વામી કૃષ્ણસખાનંદ

    જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય[...]

  • 🪔 સંપાદકની કલમે

    નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2022

    Views: 10590 Comments on સંપાદકની કલમે : નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી : સ્વામી કૃષ્ણસખાનંદ

    15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    November 2022

    Views: 7541 Comment on સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ : સ્વામી કૃષ્ણસખાનંદ

    મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.”[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્નેહ અને સૃજનશીલતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    September 2022

    Views: 14245 Comments on સંપાદકની કલમે : સ્નેહ અને સૃજનશીલતા : સ્વામી કૃષ્ણસખાનંદ

    વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં[...]

  • 🪔 સંપાદકની કલમે

    આઝાદીનો અમૃત મહોત્સવ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2022

    Views: 16073 Comments on સંપાદકની કલમે : આઝાદીનો અમૃત મહોત્સવ : સ્વામી કૃષ્ણસખાનંદ

    આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર[...]

  • 🪔 સંપાદકની કલમે

    હસતા હસતા સફળ થવાય

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2022

    Views: 12870 Comments on સંપાદકની કલમે : હસતા હસતા સફળ થવાય : સ્વામી કૃષ્ણસખાનંદ

    બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે,[...]

  • 🪔 સંપાદકની કલમે

    લોકશાહી કે સરમુખત્યારશાહી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2022

    Views: 4930 Comments on સંપાદકની કલમે : લોકશાહી કે સરમુખત્યારશાહી : સ્વામી કૃષ્ણસખાનંદ

    આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ[...]

  • 🪔 સંપાદકીય

    માયાજાળ અને માયાધીશ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2022

    Views: 8050 Comments on સંપાદકીય : માયાજાળ અને માયાધીશ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની[...]

  • 🪔 દિવ્યવાણી

    અંતરથી સાચા બનો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    March 2022

    Views: 8220 Comments on દિવ્યવાણી : અંતરથી સાચા બનો : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ[...]

  • 🪔 દિવ્યવાણી

    જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2022

    Views: 7440 Comments on દિવ્યવાણી : જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક[...]

  • 🪔 સંપાદકીય

    દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    January 2022

    Views: 9320 Comments on સંપાદકીય : દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં

      આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે[...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2021

    Views: 6210 Comments on સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે[...]

  • 🪔 સંપાદકીય

    હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2021

    Views: 10240 Comments on સંપાદકીય : હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું? : સ્વામી નિખિલેશ્વરાનંદ

    મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક માનવ અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2021

    Views: 4360 Comments on સંપાદકીય : આધુનિક માનવ અને તણાવમુક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્‌ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top