Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Dipotsavi

Total Articles : 614

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    november 2018

    Views: 5090 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ : સ્વામી રંગનાથાનંદ

    અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી[...]

  • 🪔 દીપોત્સવી

    શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર

    ✍🏻 ડૉ. ગુણવંત શાહ

    november 2018

    Views: 4980 Comments on દીપોત્સવી : શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર : ડૉ. ગુણવંત શાહ

    સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો[...]

  • 🪔 દીપોત્સવી

    એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    november 2018

    Views: 4540 Comments on દીપોત્સવી : એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ : શ્રી ઈશ્વર પરમાર

    અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    november 2018

    Views: 4580 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા : શ્રી ભરત ના. ભટ્ટ

    જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની[...]

  • 🪔 દીપોત્સવી

    ચેતનાની વિરાટ મૂર્તિ - : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    november 2018

    Views: 5460 Comments on દીપોત્સવી : ચેતનાની વિરાટ મૂર્તિ – : સ્વામી વિવેકાનંદ : શ્રી ભદ્રાયુ વછરાજાની

    ૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ. મકાન સુધી પહોંચતાં[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રભાવનું રહસ્ય

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    november 2018

    Views: 5590 Comments on દીપોત્સવી : પ્રભાવનું રહસ્ય : શ્રી યશવંત શુક્લ

    ૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા[...]

  • 🪔 દીપોત્સવી

    સિંહનર નરેન્દ્ર

    ✍🏻 રિચાર્ડ પ્રેસકોટ

    november 2018

    Views: 3760 Comments on દીપોત્સવી : સિંહનર નરેન્દ્ર : રિચાર્ડ પ્રેસકોટ

    ૧૨૫ વર્ષ પહેલાં... એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને[...]

  • 🪔 દીપોત્સવી

    માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક

    ✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા

    november 2018

    Views: 4330 Comments on દીપોત્સવી : માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક : ડૉ. શંકર દયાલ શર્મા

    આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું ! બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું[...]

  • 🪔 દીપોત્સવી

    જલતી રહો જ્યોત સંવાદિતાની

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    november 2018

    Views: 4910 Comments on દીપોત્સવી : જલતી રહો જ્યોત સંવાદિતાની : સ્વામી આત્મસ્થાનંદ

    મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના[...]

  • 🪔 દીપોત્સવી

    વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    november 2018

    Views: 5430 Comments on દીપોત્સવી : વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ : સ્વામી ગહનાનંદ

    ૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના[...]

  • 🪔 દીપોત્સવી

    કન્યાકુમારીથી શિકાગો

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    november 2018

    Views: 6460 Comments on દીપોત્સવી : કન્યાકુમારીથી શિકાગો : જ્યોતિબહેન થાનકી

    ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    november 2018

    Views: 4710 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા : શ્રી મનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2018

    Views: 5460 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ : શ્રી હરેશભાઈ ધોળકિયા

    વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક[...]

  • 🪔 દીપોત્સવી

    ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    november 2017

    Views: 5770 Comments on દીપોત્સવી : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન : સ્વામી મુક્તિમયાનંદ

    ‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    november 2017

    Views: 4830 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી : ડૉ. સુરુચિ પાંડે

    (અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    november 2017

    Views: 6080 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા – ઈતિહાસનું આશ્ચર્ય : કેશવલાલ વિ. શાસ્ત્રી

    કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    november 2017

    Views: 5270 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ : શ્રી હરેશ ધોળકિયા

    ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા કાલી અને નિવેદિતા

    ✍🏻 શ્રી ભાણદેવ

    november 2017

    Views: 4910 Comments on દીપોત્સવી : શ્રીમા કાલી અને નિવેદિતા : શ્રી ભાણદેવ

    કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાનું શિક્ષણકાર્ય - ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    november 2017

    Views: 5140 Comments on દીપોત્સવી : નિવેદિતાનું શિક્ષણકાર્ય – ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં : શ્રી ગુલાબભાઈ જાની

    એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    november 2017

    Views: 5050 Comments on દીપોત્સવી : નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય : સ્વામી મેધજાનંદ

    ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે,[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    november 2017

    Views: 4480 Comments on દીપોત્સવી : નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા : શ્રી ભરત ના. ભટ્ટ

    ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    november 2017

    Views: 5130 Comments on દીપોત્સવી : નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ

    માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    november 2017

    Views: 5310 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન : શ્રી ભદ્રાયુ વછરાજાની

    ‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્‌ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન

    ✍🏻 સ્વામી સુખાનંદ

    november 2017

    Views: 4430 Comments on દીપોત્સવી : નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન : સ્વામી સુખાનંદ

    એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું[...]

  • 🪔 દીપોત્સવી

    માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    november 2017

    Views: 5030 Comments on દીપોત્સવી : માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર – એક વિરલ ઘટના : સ્વામી ગુણેશાનંદ

    ‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા[...]

  • 🪔 દીપોત્સવી

    ઊંચેરું આહ્વાન અને અફર આગમન

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    november 2017

    Views: 5660 Comments on દીપોત્સવી : ઊંચેરું આહ્‌વાન અને અફર આગમન : ઈશ્વર પરમાર

    ‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત

    ✍🏻 શ્રી મહેન્દ્ર જોશી

    november 2017

    Views: 5000 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત : શ્રી મહેન્દ્ર જોશી

    પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    november 2017

    Views: 5790 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા – વિદ્યાર્થિની અને શિક્ષિકા : જ્યોતિબહેન થાનકી

    સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્વમાં[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    november 2017

    Views: 5590 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય : સ્વામી આત્મદિપાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    november 2017

    Views: 4880 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ : સ્વામી સ્મરણાનંદ

    ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    november 2017

    Views: 4560 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી આત્મસ્થાનંદ

    સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું.[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    november 2017

    Views: 4870 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી વીરેશ્વરાનંદ

    જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમૂલ્ય ભેટ

    ✍🏻 સંકલન

    november 2017

    Views: 4070 Comments on દીપોત્સવી : નિવેદિતાની અમૂલ્ય ભેટ : સંકલન

    આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ[...]

  • 🪔 દીપોત્સવી

    આપણો કલાવારસો - કેટલો દેશમાં, કેટલો પરદેશમાં

    ✍🏻 શ્રી બકુલભાઈ બક્ષી

    november 2016

    Views: 4910 Comments on દીપોત્સવી : આપણો કલાવારસો – કેટલો દેશમાં, કેટલો પરદેશમાં : શ્રીબકુલભાઈ બક્ષી

    ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - ભારતીય કલાનાં પ્રશસ્તિકાર

    ✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા

    november 2016

    Views: 5440 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા – ભારતીય કલાનાં પ્રશસ્તિકાર : ડાંકૃતિબહેન ધોળકિયા

    ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે છે. તેનું પુન:પ્રાગટ્ય માતૃભૂમિનું નિર્માણ[...]

  • 🪔 દીપોત્સવી

    કલા - ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    november 2016

    Views: 4870 Comments on દીપોત્સવી : કલા – ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ : શ્રીભરતભાઈ ના. ભટ્ટ

    ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન પ્રતીત થશે. મનુષ્યની સાંસ્કૃતિક ઉન્નતિનું[...]

  • 🪔 દીપોત્સવી

    ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    november 2016

    Views: 7000 Comments on દીપોત્સવી : ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા : જ્યોતિબહેન થાનકી

    વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પરંતુ કાળક્રમે[...]

  • 🪔 દીપોત્સવી

    ગુજરાતનાં જલમંદિરો

    ✍🏻 સંકલન

    november 2016

    Views: 5780 Comments on દીપોત્સવી : ગુજરાતનાં જલમંદિરો : સંકલન

    ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે, પાણીનો સંગ્રહ થાય, ગ્રામજનોને પણ[...]

  • 🪔 દીપોત્સવી

    ગુજરાતનો કલાવારસો

    ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

    november 2016

    Views: 6120 Comments on દીપોત્સવી : ગુજરાતનો કલાવારસો : શ્રી બકુલેશભાઈ ધોળકિયા

    કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો[...]

  • 🪔 દીપોત્સવી

    મરાઠાયુગમાં કલાસર્જન

    ✍🏻 સંકલન

    november 2016

    Views: 5050 Comments on દીપોત્સવી : મરાઠાયુગમાં કલાસર્જન : સંકલન

    ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની બાબતે સંપૂર્ણ ઉદારતા હતી. મત્સ્ય[...]

  • 🪔 દીપોત્સવી

    મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો

    ✍🏻 સંકલન

    november 2016

    Views: 4690 Comments on દીપોત્સવી : મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો : સંકલન

    ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા - હર્ષ પછીના સમયમાં ચિત્રકલાને[...]

  • 🪔 દીપોત્સવી

    ભારતીય સંગીતકલાની વિકાસગાથા

    ✍🏻 શ્રી રાજેશ પઢારીયા

    november 2016

    Views: 5390 Comments on દીપોત્સવી : ભારતીય સંગીતકલાની વિકાસગાથા : શ્રી રાજેશ પઢારીયા

    હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર મુખ્યત્વે આર્યો, મુસ્લિમો અને અંગ્રેજ[...]

  • 🪔 દીપોત્સવી

    ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા

    ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

    november 2016

    Views: 5730 Comments on દીપોત્સવી : ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા : શ્રી બકુલેશભાઈ ધોળકિયા

    ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન[...]

  • 🪔 દીપોત્સવી

    ખજૂરાહોનાં કલામય મંદિરો

    ✍🏻 સંકલન

    november 2016

    Views: 4730 Comments on દીપોત્સવી : ખજૂરાહોનાં કલામય મંદિરો : સંકલન

    ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના રૂપે આ મંદિરોને સંરક્ષણ[...]

  • 🪔 દીપોત્સવી

    ઇલોરાની કલાત્મક ગુફાઓ

    ✍🏻 સંકલન

    november 2016

    Views: 5300 Comments on દીપોત્સવી : ઇલોરાની કલાત્મક ગુફાઓ : સંકલન

    ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતી રહી છે. આ વિશ્વવિખ્યાત[...]

  • 🪔 દીપોત્સવી

    અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ

    ✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા

    november 2016

    Views: 4380 Comments on દીપોત્સવી : અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ : શ્રી સુરમ્યભાઈ મહેતા

    ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર એક દટાયેલી કમાન નજરે ચડી.[...]

  • 🪔 દીપોત્સવી

    મૌર્યયુગનાં કલાવહેણ

    ✍🏻 સંકલન

    november 2016

    Views: 4710 Comments on દીપોત્સવી : મૌર્યયુગનાં કલાવહેણ : સંકલન

    વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ કરે છે. ચિત્રકલા - વૈદિક[...]

  • 🪔 દીપોત્સવી

    મગધકાળની કલાશૈલી

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    november 2016

    Views: 5200 Comments on દીપોત્સવી : મગધકાળની કલાશૈલી : શ્રી હર્ષદભાઈ પટેલ

    મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર[...]

  • 🪔 દીપોત્સવી

    વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    november 2016

    Views: 6520 Comments on દીપોત્સવી : વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા : ડૉ. સુરુચિ પાંડે

    (અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો[...]

  • 🪔 દીપોત્સવી

    લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા

    ✍🏻 શ્રી અનિલભાઈ આચાર્ય

    november 2016

    Views: 4200 Comments on દીપોત્સવી : લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા : શ્રીઅનિલભાઈ આચાર્ય

    ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી લોથલથી ખંભાતના અખાત સુધી લંબાયેલ[...]

Previous345Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top