Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Dipotsavi

Total Articles : 614

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 દીપોત્સવી

    કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    November 2021

    Views: 4380 Comments on દીપોત્સવી : કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ : સ્વામી ગૌતમાનંદ

    ‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિના પારંપરિક ઉપાયો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    November 2021

    Views: 1281 Comment on દીપોત્સવી : તણાવમુક્તિના પારંપરિક ઉપાયો : સ્વામી બ્રહ્મેશાનંદ

    શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર[...]

  • 🪔 દીપોત્સવી

    દુઃખ અને અશાંતિનું મૂળ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 2021

    Views: 5570 Comments on દીપોત્સવી : દુઃખ અને અશાંતિનું મૂળ : સ્વામી સત્યરૂપાનંદ

    ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને[...]

  • 🪔 દીપોત્સવી

    સદીની સૌથી મોટી સમસ્યા - માનસિક તણાવ

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    November 2021

    Views: 9900 Comments on દીપોત્સવી : સદીની સૌથી મોટી સમસ્યા – માનસિક તણાવ : સ્વામી તથાગતાનંદ

    આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ સેલીથી ઉદ્ભવ્યો, જેમને તેમણે ‘માનવ[...]

  • 🪔 દીપોત્સવી

    સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો?

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    November 2021

    Views: 8982 Comments on દીપોત્સવી : સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો? : સ્વામી અખિલાનંદ

    સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના કેટલાક એડલરની પદ્ધતિ અને કાર્લ[...]

  • 🪔 દીપોત્સવી

    ગીતામાં માનસિક ટૉનિક

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2021

    Views: 9040 Comments on દીપોત્સવી : ગીતામાં માનસિક ટૉનિક : સ્વામી રંગનાથાનંદ

    कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ કરનાર શોક તારા મનમાં આવ્યો[...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    November 2021

    Views: 6360 Comments on દીપોત્સવી : તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા : સ્વામી યતીશ્વરાનંદ

    સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો. છ કલાકની ઊંઘ પૂરતી છે.[...]

  • 🪔 દીપોત્સવી

    નિરુત્સાહ થશો નહીં

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    November 2021

    Views: 8242 Comments on દીપોત્સવી : નિરુત્સાહ થશો નહીં : સ્વામી તુરીયાનંદ

    શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની[...]

  • 🪔 દીપોત્સવી

    નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    November 2021

    Views: 9281 Comment on દીપોત્સવી : નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો : સ્વામી રામકૃષ્ણાનંદ

    નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'- હે અર્જુન! ચોક્કસ જાણ કે[...]

  • 🪔 દીપોત્સવી

    હાય હાય કરવાથી શું વળે?

    ✍🏻 સ્વામી શિવાનંદ

    November 2021

    Views: 4710 Comments on દીપોત્સવી : હાય હાય કરવાથી શું વળે? : સ્વામી શિવાનંદ

    સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના પ્રવાહને કોઈ રોકી શક્યું નથી.[...]

  • 🪔 દીપોત્સવી

    જીવનમાં વિષાદ શા માટે આવે છે?

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    November 2021

    Views: 7553 Comments on દીપોત્સવી : જીવનમાં વિષાદ શા માટે આવે છે? : સ્વામી બ્રહ્માનંદ

    મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે છે! તો પણ મેળવે છે[...]

  • 🪔 દીપોત્સવી

    વિપત્તિ આવે ત્યારે શું કરવું?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    November 2021

    Views: 11361 Comment on દીપોત્સવી : વિપત્તિ આવે ત્યારે શું કરવું? : સ્વામી વિવેકાનંદ

    (એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર) મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ) ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને[...]

  • 🪔 દીપોત્સવી

    શોકમાં ડૂબી ન જાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2021

    Views: 7050 Comments on દીપોત્સવી : શોકમાં ડૂબી ન જાવ : શ્રીરામકૃષ્ણ પરમહંસ

    ‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી[...]

  • 🪔 દીપોત્સવી

    અશાંતિ કેવી રીતે દૂર થાય?

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    November 2021

    Views: 12590 Comments on દીપોત્સવી : અશાંતિ કેવી રીતે દૂર થાય? : શ્રીમા શારદાદેવી

    લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છુટકારો મળતો જ નથી.[...]

  • 🪔 દીપોત્સવી

    યોગ દ્વારા તનાવમુક્તિ

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    november 2020

    Views: 5700 Comments on દીપોત્સવી : યોગ દ્વારા તનાવમુક્તિ : ડૉ. કમલ પરીખ

    એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે.[...]

  • 🪔 દીપોત્સવી

    ઇસ્લામમાં યોગ

    ✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ

    november 2020

    Views: 5120 Comments on દીપોત્સવી : ઇસ્લામમાં યોગ : ડૉ. મહેબૂબ દેસાઈ

    દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે ધર્મ કરતાં વિજ્ઞાન કહીએ તો[...]

  • 🪔 દીપોત્સવી

    બૌદ્ધ ધર્મમાં યોગસાધના

    ✍🏻 ડૉ. નિરંજના વોરા

    november 2020

    Views: 4990 Comments on દીપોત્સવી : બૌદ્ધ ધર્મમાં યોગસાધના : ડૉ. નિરંજના વોરા

    ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ[...]

  • 🪔 દીપોત્સવી

    જૈન ધર્મમાં યોગ

    ✍🏻 ડૉ. રશ્મિ ભેદા

    november 2020

    Views: 7090 Comments on દીપોત્સવી : જૈન ધર્મમાં યોગ : ડૉ. રશ્મિ ભેદા

    આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષૈકલક્ષી[...]

  • 🪔 દીપોત્સવી

    યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    november 2020

    Views: 5200 Comments on દીપોત્સવી : યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે આપણને તેમનાં પ્રવચનો, જીવન, કર્મ[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમદ્ ભાગવતમાં યોગ

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    november 2020

    Views: 5810 Comments on દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં યોગ : સ્વામી ગુણેશાનંદ

    લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ,[...]

  • 🪔 દીપોત્સવી

    રામચરિત માનસમાં યોગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    november 2020

    Views: 8430 Comments on દીપોત્સવી : રામચરિત માનસમાં યોગ : સ્વામી સુખાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    november 2020

    Views: 6340 Comments on દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય : સ્વામી આત્મદિપાનંદ

    ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને[...]

  • 🪔 દીપોત્સવી

    યોગની પ્રાપ્તિ - શારીરિક વ્યાધિ અને ઇલાજ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    november 2020

    Views: 6190 Comments on દીપોત્સવી : યોગની પ્રાપ્તિ – શારીરિક વ્યાધિ અને ઇલાજ : સ્વામી હર્ષાનંદ

    એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ[...]

  • 🪔 દીપોત્સવી

    લય યોગ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    november 2020

    Views: 5820 Comments on દીપોત્સવી : લય યોગ : સ્વામી શ્રદ્ધાનંદ

    લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર[...]

  • 🪔 દીપોત્સવી

    કર્મયોગ વિશે ગીતા

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    november 2020

    Views: 6430 Comments on દીપોત્સવી : કર્મયોગ વિશે ગીતા : સ્વામી વિજ્ઞાનાનંદ

    ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં તેના અંતિમ સિદ્ધાંતોને[...]

  • 🪔 દીપોત્સવી

    યોગના ચાર માર્ગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    November 2020

    Views: 5960 Comments on દીપોત્સવી : યોગના ચાર માર્ગ : સ્વામી વિવેકાનંદ

    આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી આપણે[...]

  • 🪔 દીપોત્સવી

    વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    october 2019

    Views: 6610 Comments on દીપોત્સવી : વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા : હરેશ ધોળકિયા

    મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો[...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    october 2019

    Views: 10960 Comments on દીપોત્સવી : ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન : ભરત ના. ભટ્ટ

    મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યાગ્રહ આશ્રમ, કોચરબ

    ✍🏻 શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

    october 2019

    Views: 7510 Comments on દીપોત્સવી : સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

    કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    october 2019

    Views: 5430 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો : શ્રી મનસુખભાઈ મહેતા

    કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન[...]

  • 🪔 દીપોત્સવી

    વધુ દુઃખદ

    ✍🏻 મીરાંબહેન

    october 2019

    Views: 4560 Comments on દીપોત્સવી : વધુ દુઃખદ : મીરાંબહેન

    ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ[...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા - ગાંધીજીવનના સંદર્ભમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    october 2019

    Views: 6520 Comments on દીપોત્સવી : સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા – ગાંધીજીવનના સંદર્ભમાં : ગુલાબભાઈ જાની

    સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે[...]

  • 🪔 દીપોત્સવી

    પર્યાવરણનું રક્ષણ અને ખાદી

    ✍🏻 દેવેન્દ્રકુમાર દેસાઈ

    october 2019

    Views: 4980 Comments on દીપોત્સવી : પર્યાવરણનું રક્ષણ અને ખાદી : દેવેન્દ્રકુમાર દેસાઈ

    ૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં[...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા

    ✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    october 2019

    Views: 5490 Comments on દીપોત્સવી : સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા : પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના[...]

  • 🪔 દીપોત્સવી

    દિલની મોટપ

    ✍🏻 મિખેલ શોલોખોવ

    october 2019

    Views: 4110 Comments on દીપોત્સવી : દિલની મોટપ : મિખેલ શોલોખોવ

    માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની[...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને પત્રકારત્વ

    ✍🏻 રાજુલ દવે

    october 2019

    Views: 10950 Comments on દીપોત્સવી : ગાંધીજી અને પત્રકારત્વ : રાજુલ દવે

    ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ[...]

  • 🪔 દીપોત્સવી

    દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    october 2019

    Views: 6100 Comments on દીપોત્સવી : દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી : ભદ્રાયુ વછરાજાની

    બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને[...]

  • 🪔 દીપોત્સવી

    બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    october 2019

    Views: 7150 Comments on દીપોત્સવી : બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી : જ્યોતિબહેન થાનકી

    ‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીની દિનચર્યા

    ✍🏻 સોનલ પરીખ

    october 2019

    Views: 6480 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીની દિનચર્યા : સોનલ પરીખ

    મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીજી અને હું

    ✍🏻 ડૉ. સેજલ શાહ

    october 2019

    Views: 5550 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીજી અને હું : ડૉ. સેજલ શાહ

    ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના[...]

  • 🪔 દીપોત્સવી

    ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત

    ✍🏻 સંકલન

    october 2019

    Views: 5380 Comments on દીપોત્સવી : ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત : સંકલન

    મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને[...]

  • 🪔 દીપોત્સવી

    સત્ય એ જ કલિયુગની તપસ્યા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    october 2019

    Views: 5860 Comments on દીપોત્સવી : સત્ય એ જ કલિયુગની તપસ્યા : સ્વામી કૃષ્ણસખાનંદ

    આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય[...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    october 2019

    Views: 4860 Comments on દીપોત્સવી : ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર : સ્વામી તથાગતાનંદ

    તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાસ્તાવિક

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    october 2019

    Views: 5220 Comments on દીપોત્સવી : પ્રાસ્તાવિક : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 ઈસાબેલ માર્ગેસન

    november 2018

    Views: 4270 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : ઈસાબેલ માર્ગેસન

    આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 એરિક હેમંડ

    november 2018

    Views: 4360 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : એરિક હેમંડ

    સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 ઈ.ટી.સ્ટર્ડી

    november 2018

    Views: 5590 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : ઈ.ટી.સ્ટર્ડી

    જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ

    ✍🏻 કોર્નેલિયા કોંગર

    november 2018

    Views: 4850 Comments on દીપોત્સવી : સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ : કોર્નેલિયા કોંગર

    ૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 કોન્સ્ટેન્સ ટાઉન

    november 2018

    Views: 4630 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : કોન્સ્ટેન્સ ટાઉન

    ૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 બાળ ગંગાધર તિલક

    november 2018

    Views: 4340 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : બાળ ગંગાધર તિલક

    લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક[...]

Previous234Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top