Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2024

Total Articles : 199

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    July 2024

    Views: 2920 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણાચાર્યનું આગમન ગૌતમના પુત્ર કૃપાચાર્યને કૌરવો અને પાંડવોને ધનુષવિદ્યાનું અને યુદ્ધકળાનું શિક્ષણ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તે લોકો[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ

    હે અમૃતના પુત્રો!

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    July 2024

    Views: 3820 Comments on સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ : હે અમૃતના પુત્રો! : સ્વામી શુદ્ધાનંદ

    (સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]

  • 🪔 એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો

    નિવૃત્તિમાં પ્રવૃત્તિ

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    July 2024

    Views: 3780 Comments on એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : નિવૃત્તિમાં પ્રવૃત્તિ : સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

  • 🪔 સંસ્મરણ

    મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે?

    ✍🏻 સ્વામી સંબુદ્ધાનંદ

    July 2024

    Views: 3470 Comments on સંસ્મરણ : મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે? : સ્વામી સંબુદ્ધાનંદ

    (સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્‌ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા[...]

  • 🪔

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    July 2024

    Views: 4520 Comments on સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ

  • 🪔 પ્રવાસ વર્ણન

    હિમાલયના આકર્ષણે

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    July 2024

    Views: 3750 Comments on પ્રવાસ વર્ણન : હિમાલયના આકર્ષણે : સ્વામી અખંડાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ, સ્વામી િવવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વહસ્તે પોતાની સ્મૃતિકથા લખી છે. મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ.[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી બ્રહ્માનંદ સ્મૃતિકથા

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    July 2024

    Views: 3270 Comments on સંસ્મરણ : સ્વામી બ્રહ્માનંદ સ્મૃતિકથા : સ્વામી નિર્વાણાનંદ

    રાજા મહારાજ ઉપર મારી ભક્તિ કાશી રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં મહારાજનાં (સ્વામી બ્રહ્માનંદ) પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. આ સેવાશ્રમ છે એક હોસ્પિટલ. રસ્તા[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    July 2024

    Views: 4060 Comments on માતૃપ્રસંગ : શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર : સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]

  • 🪔 સંપાદકની કલમે

    જગન્નાથની રથયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 2024

    Views: 5130 Comments on સંપાદકની કલમે : જગન્નાથની રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    July 2024

    Views: 2610 Comments on મંગલાચરણ

    न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः। न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्॥३॥ तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षुः न गच्छति, આંખ જઈ શકતી—પ્રવેશી શકતી[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનયોગ

    ✍🏻 સ્વામી ઘનાનંદ

    July 2024

    Views: 2890 Comments on ધ્યાન : ધ્યાનયોગ : સ્વામી ઘનાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]

  • 🪔

    સ્વામી બ્રહ્માનંદ ચરિત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    June 2024

    Views: 3290 Comments on સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ

    (નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. –[...]

  • 🪔

    આત્મારામની આત્મકથા

    ✍🏻 સ્વામી જપાનંદ

    June 2024

    Views: 3440 Comments on આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

    (નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. –[...]

  • 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ગીતાતત્ત્વ-ચિંતન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    June 2024

    Views: 2760 Comments on શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતા:[...]

  • 🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર

    આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2024

    Views: 4450 Comments on શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. તેથી સ્વામી શારદાનંદે[...]

  • 🪔 સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ

    શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજનો પરિચય

    ✍🏻 સંકલન

    June 2024

    Views: 3470 Comments on સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ : શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજનો પરિચય : સંકલન

    સ્વામી ગૌતમાનંદજી મહારાજ 24 એપ્રિલ, 2024ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ તરીકે નિર્વાચિત કરાયા. સ્વામી ગૌતમાનંદજીનો જન્મ 1929માં બેંગલુરુના એક ધર્મનિષ્ઠ પરિવારમાં[...]

  • 🪔 આધુનિક જગત માટે યોગ

    અમેરિકામાં યોગ પર સર્વેક્ષણ

    ✍🏻 સીમાબહેન માંડવિયા

    June 2024

    Views: 3050 Comments on આધુનિક જગત માટે યોગ : અમેરિકામાં યોગ પર સર્વેક્ષણ : સીમાબહેન માંડવિયા

    (21 જૂન, યોગદિન નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ.સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]

  • 🪔 આધુનિક જગત માટે યોગ

    આરોગ્ય તથા યોગ

    ✍🏻 ચેતનાબહેન માંડવિયા

    June 2024

    Views: 940 Comments on આધુનિક જગત માટે યોગ : આરોગ્ય તથા યોગ : ચેતનાબહેન માંડવિયા

    (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]

  • 🪔 આધુનિક જગત માટે યોગ

    યોગ પરિચય

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    June 2024

    Views: 890 Comments on આધુનિક જગત માટે યોગ : યોગ પરિચય : શ્રી પ્રકાશભાઈ જોશી

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યા છે. - સં.) ઓમ સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ[...]

  • 🪔 આધુનિક જગત માટે યોગ

    ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2024

    Views: 3480 Comments on આધુનિક જગત માટે યોગ : ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) આજના સમયમાં આધુનિક માનવ[...]

  • 🪔 ગીતામાં યોગ

    આત્મજ્ઞાનથી મૃત્યુ-ભયનો નાશ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    June 2024

    Views: 3010 Comments on ગીતામાં યોગ : આત્મજ્ઞાનથી મૃત્યુ-ભયનો નાશ : સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) अविनाशी तु तद्विद्धि येन[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ

    ઈશ્વરપ્રેમ કે પ્રાણાયામ?

    ✍🏻 સ્વામી શિવાનંદ

    June 2024

    Views: 3170 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ઈશ્વરપ્રેમ કે પ્રાણાયામ? : સ્વામી શિવાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “આનંદધામના પથ પર” પુસ્તકમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. -સં.) ત્યાગ જ છે યોગનો ખરો મર્મ એક નવદીક્ષિત સંન્યાસીએ પૂછ્યું,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ

    આધ્યાત્મિક જીવનમાં નિયમિતતાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2024

    Views: 3600 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : આધ્યાત્મિક જીવનમાં નિયમિતતાનું મહત્ત્વ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી બ્રહ્માનંદજીનું પુસ્તક ‘ધ્યાન, ધર્મ અને સાધના’ એક અત્યંત સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં મહારાજજીએ ધાર્મિક જીવન સંબંધિત નાના નાના સૂત્ર રૂપે ખૂબ જ સુંદર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ

    સચિત્ર યોગદર્શન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 2024

    Views: 3300 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : સચિત્ર યોગદર્શન : સ્વામી વિવેકાનંદ

    (શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં યોગનું જે ઘેલું લાગ્યું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ

    આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    June 2024

    Views: 3560 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત

    (‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. - સં.) શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું? મા: થોડો સમય ભલે ચાલુ રાખ પણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ

    ષટ્‌ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2024

    Views: 3580 Comments on શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ષટ્‌ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત

    (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.) જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને[...]

  • 🪔 સંપાદકની કલમે

    યોગસાધના તથા કુંડલિની જાગરણ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2024

    Views: 3300 Comments on સંપાદકની કલમે : યોગસાધના તથા કુંડલિની જાગરણ : સ્વામી કૃષ્ણસખાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્‍યક્ષ હતા.[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    June 2024

    Views: 2360 Comments on મંગલાચરણ

    ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्त॥१॥ केनेषितम्, કોની ઇચ્છા વડે; प्रेषितम्, કોના[...]

  • 🪔

    દિવ્ય સ્પર્શ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    May 2024

    Views: 2770 Comments on દિવ્ય સ્પર્શ : સ્વામી પ્રભાનંદ

    ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી[...]

  • 🪔

    સ્વામી બ્રહ્માનંદ ચરિત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    May 2024

    Views: 3730 Comments on સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ

    શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ દર્શનનું શું તાત્પર્ય હોઈ શકે[...]

  • 🪔

    આત્મારામની આત્મકથા

    ✍🏻 સ્વામી જપાનંદ

    May 2024

    Views: 3040 Comments on આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

    ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો. એને કારણે વિચિત્ર કારણોસર ઘેર[...]

  • 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ગીતાતત્ત્વ-ચિંતન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    May 2024

    Views: 4910 Comments on શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ

    શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની[...]

  • 🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર

    આધ્‍યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2024

    Views: 4190 Comments on શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્‍યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. શ્રીમાએ જ્યારે નવું[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    May 2024

    Views: 2040 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના અધ્યક્ષનું વિશેષ પ્રવચન આયોજિત કરાયું[...]

  • 🪔

    રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા

    ✍🏻 સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ

    May 2024

    Views: 2660 Comments on રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા : સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. - સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણે[...]

  • 🪔 ઉત્સવ

    બુદ્ધપૂર્ણિમા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    May 2024

    Views: 4420 Comments on ઉત્સવ : બુદ્ધપૂર્ણિમા : શ્રી હર્ષદભાઈ પટેલ

    હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    May 2024

    Views: 4240 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન પણ કરાવાયું. તારીખ ૨૪ ઓક્ટોબર[...]

  • 🪔 ધ્‍યાન

    ધ્‍યાનયોગ

    ✍🏻 સ્વામી ઘનાનંદ

    May 2024

    Views: 2680 Comments on ધ્‍યાન : ધ્‍યાનયોગ : સ્વામી ઘનાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]

  • 🪔 વિવેકાનંદ પ્રેરક પ્રસંગ

    આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    May 2024

    Views: 4950 Comments on વિવેકાનંદ પ્રેરક પ્રસંગ : આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે? : સ્વામી વિજ્ઞાનાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ[...]

  • 🪔 સાહિત્ય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2024

    Views: 3650 Comments on સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી

    અન્ન બ્રહ્મ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2024

    Views: 3730 Comments on સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી : અન્ન બ્રહ્મ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    May 2024

    Views: 2900 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં જવા ઇચ્છતાં હતાં, તેથી તેઓ[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ

    સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    May 2024

    Views: 2780 Comments on સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ : સ્વામી શુદ્ધાનંદ

    (સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામીજીનો ઠપકો તથા આદર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2024

    Views: 3110 Comments on વિવેકપ્રસંગ : સ્વામીજીનો ઠપકો તથા આદર : સ્વામી કૃષ્ણસખાનંદ

    કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ પોતાની નાનકડી દીકરી ડોરોથી, પોતાના[...]

  • 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    May 2024

    Views: 3180 Comments on પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્‌-કૃપાથી ઉત્તરોત્તર તમારી હજુય વધુ ઉન્નતિ[...]

  • 🪔 માતૃપ્રસંગ

    સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    May 2024

    Views: 2970 Comments on માતૃપ્રસંગ : સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા : સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]

  • 🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો

    ખરો ચતુર કોણ?

    ✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ

    May 2024

    Views: 2370 Comments on સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : ખરો ચતુર કોણ? : સ્વામી સત્પ્રકાશાનંદ

    (‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) મારા બેલુર મઠના શરૂઆતના[...]

  • 🪔 સંપાદકની કલમે

    સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2024

    Views: 3400 Comments on સંપાદકની કલમે : સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    May 2024

    Views: 2150 Comments on મંગલાચરણ

    वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर॥१७॥ अथ, એટલા માટે, (એટલે કે હવે મારું મરણ હાથવેંતમાં જ છે ત્યારે); वायुः,[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    April 2024

    Views: 2110 Comments on સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કચ્છ રેલવે કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ માલીયાસણ પ્રાથમિક શાળામાં સર્વરોગ[...]

Previous234Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top