Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2024

Total Articles : 199

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    December 2024

    Views: 1820 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    December 2024

    Views: 1900 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા[...]

  • 🪔 ઊઠો, જાગો, યુવકો!

    સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન

    ✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર

    December 2024

    Views: 1860 Comments on ઊઠો, જાગો, યુવકો! : સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન : શ્રી સુનીલભાઈ માલવણકર

    (લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે? સ્વામી વિવેકાનંદ : નીડર બનો,[...]

  • 🪔 પ્રાસંગિક

    કૃપામયી મા શારદા

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    December 2024

    Views: 2240 Comments on પ્રાસંગિક : કૃપામયી મા શારદા : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું.[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2024

    Views: 1580 Comments on સાહિત્ય : શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]

  • 🪔 પ્રાસંગિક

    હું યુગે યુગે અવતરું છું

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    December 2024

    Views: 2080 Comments on પ્રાસંગિક : હું યુગે યુગે અવતરું છું : સ્વામી ચેતનાનંદ

    (સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી[...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની શ્રીમા શારદા

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    December 2024

    Views: 1800 Comments on પ્રાસંગિક : વિદ્યાદાયિની શ્રીમા શારદા : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિની ઉપાસના

    ✍🏻 પ્રો. સીમાબેન માંડવિયા

    December 2024

    Views: 1860 Comments on પ્રાસંગિક : શક્તિની ઉપાસના : પ્રો. સીમાબેન માંડવિયા

    (શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    December 2024

    Views: 2130 Comments on પ્રાસંગિક : શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી શિવાનંદજી મહારાજ

    ✍🏻 સંકલન

    December 2024

    Views: 1650 Comments on પ્રાસંગિક : સ્વામી શિવાનંદજી મહારાજ : સંકલન

    (૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો

    ✍🏻 સંકલન

    December 2024

    Views: 1570 Comments on પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો : સંકલન

    (હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન દત્તાત્રેય જયંતી

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    December 2024

    Views: 1710 Comments on પ્રાસંગિક : ભગવાન દત્તાત્રેય જયંતી : સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ[...]

  • 🪔 પ્રાસંગિક

    આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    December 2024

    Views: 2230 Comments on પ્રાસંગિક : આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ : શ્રી હરેશભાઈ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. - સં.)[...]

  • 🪔 સંપાદકની કલમે

    શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2024

    Views: 4030 Comments on સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    December 2024

    Views: 1410 Comments on મંગલાચરણ

    माला कमंडलू रध:करपद्मयुग्मे। मध्यस्थ पाणि युगुले डमरू त्रिशुले। यस्यस्त ऊर्ध्व करयो: शुभ शंख चक्रे। वंदे तम त्रिवरदं भुजषट्क युक्तम्॥ માલા કમંડલુ લસે કર નીચલામાં, ડમરું[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    November 2024

    Views: 1640 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો, મા અંબાની આરતી, સ્તુતિઓ તથા[...]

  • 🪔 પ્રાસંગિક

    ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    November 2024

    Views: 6030 Comments on પ્રાસંગિક : ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો – ભાઈબીજ : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ એટલે પતિ, પત્ની, એક દીકરો[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    November 2024

    Views: 1650 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) લાક્ષાગૃહનું ષડ્યંત્ર દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના રાજાને અવસર પ્રદાન કરે. લોકો[...]

  • 🪔 પ્રાસંગિક

    ગિરનારની લીલી પરિક્રમા

    ✍🏻 શ્રી પરેશકુમાર અંતાણી

    November 2024

    Views: 1830 Comments on પ્રાસંગિક : ગિરનારની લીલી પરિક્રમા : શ્રી પરેશકુમાર અંતાણી

    (શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા છે. - સં.) જૂનાગઢ જિલ્લામાં[...]

  • 🪔 સંસ્મરણ

    આત્મારામની આત્મકથા

    ✍🏻 સ્વામી જપાનંદ

    November 2024

    Views: 1670 Comments on સંસ્મરણ : આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

    (નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)[...]

  • 🪔 ઊઠો, જાગો, યુવકો!

    સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન

    ✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર

    November 2024

    Views: 1770 Comments on ઊઠો, જાગો, યુવકો! : સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન : શ્રી સુનીલભાઈ માલવણકર

    (લેખક ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : પ્રગતિ કરવા કઈ બાબત આવશ્યક છે? સ્વામી વિવેકાનંદ : આજ્ઞાપાલન,[...]

  • 🪔 આરોગ્ય

    મફત મળતી વસ્તુઓમાં કુદરતે ભર્યું છે ઠાંસી-ઠાંસીને પોષણ..

    ✍🏻 ડૉ. પ્રીતિ એચ. દવે

    November 2024

    Views: 1580 Comments on આરોગ્ય : મફત મળતી વસ્તુઓમાં કુદરતે ભર્યું છે ઠાંસી-ઠાંસીને પોષણ.. : ડૉ. પ્રીતિ એચ. દવે

    (પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. -સં.) પૌષ્ટિક આહાર એટલે[...]

  • 🪔 શ્રીમત્‌ ભગવદ્‌ ગીતા

    ગીતાતત્ત્વ ચિંતન

    ✍🏻 સ્વામી આત્માનંદ

    November 2024

    Views: 1700 Comments on શ્રીમત્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ ચિંતન : સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આ જ અર્જુન મહાભારતના[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2024

    Views: 1560 Comments on સાહિત્ય : શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ

    વિવેકાનંદજીની તાલીમ

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    November 2024

    Views: 1630 Comments on સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ : વિવેકાનંદજીની તાલીમ : સ્વામી શુદ્ધાનંદ

    (સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અપરોક્ષાનુભૂતિ

    શ્રીરામકૃષ્ણદેવના રૂપનું ધ્યાન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    November 2024

    Views: 1690 Comments on શ્રીરામકૃષ્ણદેવની અપરોક્ષાનુભૂતિ : શ્રીરામકૃષ્ણદેવના રૂપનું ધ્યાન : સ્વામી ચેતનાનંદ

    (સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘See God with Open Eyes’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 લોક-સાહિત્ય

    કોણે બનાવ્યો પવન ચરખો?

    ✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ

    November 2024

    Views: 1520 Comments on લોક-સાહિત્ય : કોણે બનાવ્યો પવન ચરખો? : ડૉ. નિરંજન રાજ્યગુરુ

    (લેખક લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક, પારંપરિક કળાઓના વિદ્વાન છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. - સં.) એ જી એના ઘડનારાને પરખો, એ[...]

  • 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    November 2024

    Views: 1500 Comments on પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત 'આધ્યાત્મિક સંપદ'માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) શ્રીહરિઃ શરણમ્‌ કનખલ, ૧૦-૬-૧૯૧૨ પ્રિય...., ઘણા દિવસો પછી આજે તમારો પત્ર મળતા[...]

  • 🪔 શાસ્ત્ર

    વેદોનું વિહંગાવલોકન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2024

    Views: 2650 Comments on શાસ્ત્ર : વેદોનું વિહંગાવલોકન : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જાેડાયેલ લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.) વેદ શબ્દ વિદ્ (જાણવું તે) ધાતુમાંથી ઉદ્ભવેલો છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિજ્ઞાનાનંદ

    ✍🏻 સંકલન

    November 2024

    Views: 1490 Comments on પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

    (૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) વિજ્ઞાન મહારાજ પહેલાં શ્રીમાનો મહિમા જાણી શક્યા ન હતા. સ્વામીજી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સુબોધાનંદ

    ✍🏻 સંકલન

    November 2024

    Views: 1590 Comments on પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન

    (૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) સુબોધાનંદે અહીં આપેલી ઘટના વર્ણવી છેઃ ‘એક રાતે ઊંધા પડીને[...]

  • 🪔 પ્રાસંગિક

    ગોવર્ધનલીલા

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    November 2024

    Views: 1500 Comments on પ્રાસંગિક : ગોવર્ધનલીલા : સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની[...]

  • 🪔 સંપાદકની કલમે

    ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2024

    Views: 930 Comments on સંપાદકની કલમે : ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    November 2024

    Views: 1450 Comments on મંગલાચરણ

    भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशोविसारी। कुमारिता नन्दित घोषनारि मम प्रभु श्रीगिरिराजधारी॥१॥ નિજભક્તની ઇચ્છાને અનુસરનારા, બાલ-લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને યશનો વિસ્તાર કરનારા, વ્રજ વનિતાઓને આનંદ પમાડનારા,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    October 2024

    Views: 1320 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે[...]

  • 🪔 દીપોત્સવી

    વિવિધ ધર્મોમાં પ્રાર્થના

    ✍🏻 સંકલન

    October 2024

    Views: 1330 Comments on દીપોત્સવી : વિવિધ ધર્મોમાં પ્રાર્થના : સંકલન

    સર્વધર્મ સમભાવ પ્રાર્થના ૐ તત્‌ સત્‌ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મઝ્‌દ તું, યહ્‌વ શક્તિ[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થનાનું મહત્ત્વ

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    October 2024

    Views: 1430 Comments on દીપોત્સવી : પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક સહકાર સમિતિના સભ્ય છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. -સં.) સામાન્ય રીતે પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી. ધાર્મિક દૃષ્ટિએ[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થનાનું ગાંધીજીના જીવનમાં મહત્ત્વ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    October 2024

    Views: 1710 Comments on દીપોત્સવી : પ્રાર્થનાનું ગાંધીજીના જીવનમાં મહત્ત્વ : શ્રી પ્રકાશભાઈ જોશી

    (શ્રી આર.કે. પ્રભુ અને યુ.આર.રાવ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધીના વિચારો’માંથી મહાત્મા ગાંધીના પ્રાર્થના વિષયક વિચારોનું શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલું સંકલન અહીં પ્રસ્તુત છે. –[...]

  • 🪔 દીપોત્સવી

    હિંદુ શાસ્ત્રોમાં પ્રાર્થના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    October 2024

    Views: 1830 Comments on દીપોત્સવી : હિંદુ શાસ્ત્રોમાં પ્રાર્થના : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ ભાવધારા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને એકનિષ્ઠ સેવક છે. - સં.) પ્રાર્થના રોજિંદા જીવનને સંસ્કાર, સંયમ અને સેવાના રંગથી[...]

  • 🪔 દીપોત્સવી

    માનવજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ

    ✍🏻 શ્રીમતી મંજૂષા લાલ

    October 2024

    Views: 1400 Comments on દીપોત્સવી : માનવજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રીમતી મંજૂષા લાલ

    (લેખિકા મંજૂષા લાલ હિન્દી સાહિત્યનાં વિદુષી છે. તેમના હિન્દી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) ધર્મ-જગતમાં પ્રાર્થના કરવાની પ્રથા[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થના વિશે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    October 2024

    Views: 1350 Comments on દીપોત્સવી : પ્રાર્થના વિશે સ્વામી વિવેકાનંદ : સ્વામી મેધજાનંદ

    (લેખક રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી છે અને શ્રીરામકૃષ્ણ જ્યોત સહકાર સમિતિના સભ્ય છે. - સં.) પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના ન કરીએ તોપણ આપણા જીવનનું[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થનાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ

    October 2024

    Views: 1400 Comments on દીપોત્સવી : પ્રાર્થનાનું મહત્ત્વ : સ્વામી ઇષ્ટમયાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે.) જ્યારે આપણને પોતાની અપૂર્ણતાનું ભાન થાય છે, આપણને પોતાની શક્તિની મર્યાદા સમજાય છે, જ્યારે પ્રયત્નો કર્યા પછી[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થના વિશે શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    October 2024

    Views: 1500 Comments on દીપોત્સવી : પ્રાર્થના વિશે શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાર્થનામય હતું. તેમણે હંમેશાં આદર્શ દેખાડવા માટે અથવા તો લોક-કલ્યાણ માટે જ પ્રાર્થના કરી છે! શ્રીમા શારદાદેવી તરુણ અવસ્થામાં હતાં અને જયરામવાટીમાં[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમદ્‌ ભાગવતમાં પ્રાર્થના

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    October 2024

    Views: 1890 Comments on દીપોત્સવી : શ્રીમદ્‌ ભાગવતમાં પ્રાર્થના : સ્વામી ગુણેશાનંદ

    શ્રીમદ્‌ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર)

    ✍🏻 રેખાબા સરવૈયા

    October 2024

    Views: 1440 Comments on દીપોત્સવી : પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર) : રેખાબા સરવૈયા

    (એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.) પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી,[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થના એક અભિગમ

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    October 2024

    Views: 1670 Comments on દીપોત્સવી : પ્રાર્થના એક અભિગમ : સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.) મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ,[...]

  • 🪔 દીપોત્સવી

    રામચરિત માનસમાં પ્રાર્થનાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    October 2024

    Views: 1500 Comments on દીપોત્સવી : રામચરિત માનસમાં પ્રાર્થનાનું મહત્ત્વ : સ્વામી સુખાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ છે. - સં.) સાધારણ રીતે આપણે પ્રાર્થના ક્યારે કરીએ? જ્યારે આપણને કશું જોઈતું હોય. જ્યારે આપણા ઉપર દુઃખ-વિપત્તિ આવી પડી[...]

  • 🪔 દીપોત્સવી

    આધુનિક વિજ્ઞાન અને પ્રાર્થના

    ✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા

    October 2024

    Views: 1940 Comments on દીપોત્સવી : આધુનિક વિજ્ઞાન અને પ્રાર્થના : ડૉ. ચેતનાબહેન માંડવિયા

    (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    October 2024

    Views: 1540 Comments on દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના : સ્વામી આત્મદિપાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક અને એના ઇષ્ટદેવ, ભગવાન વચ્ચેના[...]

  • 🪔 દીપોત્સવી

    વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ

    ✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી

    October 2024

    Views: 1830 Comments on દીપોત્સવી : વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રી જ્યોતિબહેન થાનકી

    (સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top