
🪔
વીરેશ્વર સ્વામી વિવેકાનંદ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
may 1989
[પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.] લોકમાન્ય તિલકે સ્વામી વિવેકાનંદની કદર કરતાં તેઓને દેશભક્ત[...]

🪔 મંદિર
માનવ અને ઈશ્વર વચ્ચેનો દિવ્ય સેતુ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
may 1989
[સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્ઘાટન વખતે પ્રકાશિત આ લેખ આજે પણ એટલો[...]

🪔
આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 1989
10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ “વિવેક શિખા” મે-’86ના અંકમાં પ્રકાશિત[...]

🪔 સંકલન
ભગવાન બુદ્ધ - જીવન અને ઉપદેશ
✍🏻 સંકલન
may 1989
20મી મે, ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે [પ્રસ્તુત લેખ, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પરકાશિત “Thus spake Buddha”ના ભાષાંતરનો અંશ છે. ભાષાંતરકાર – શ્રીમતી રંજનબહેન જાની. –સં.][...]

🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 1989
આ વર્ષે 20મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમાં ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ ઉપસી[...]

🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
may 1989
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं मो न विजानास्यस्मान् रामकृष्णदासा वयम् ।। આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું. જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે[...]

🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
May 1989
ॐईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् । तेन त्यत्त्केन मुञ्जीथा मा गृघः कस्यस्विद्धनम् ।। ઈશ ઉપનિષદ(1-1) ॐ જગતમાં જે કાંઈ જડ-ચેતન વસ્તુ છે, તે સર્વની[...]

🪔 અહેવાલ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજની મહાસમાધિ
✍🏻 સંકલન
april 1989
શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી હૃદયરોગના ભારે હુમલાને કારણે, તા. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સાંજના 7-27 કલાકે રામકૃષ્ણ મિશન સેવા[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
april 1989
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલાં રાહતનાં મુખ્ય કાર્યો (સને 1950થી 1988 સુધીનાં) શક્ય હોય, ત્યારે આશ્રમ કોઈપણ પ્રકારનું રાહત તથા પુનર્વસવાટ કાર્ય હાથ ધરે છે.[...]

🪔 સંકલન
સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં પરિભ્રમણ
✍🏻 સંકલન
april 1989
[સ્વામી વિવેકાનંદ એક આખું વર્ષ કે કદાચ એથીય થોડુંક વધારે ધરતીના આ ભાગમાં, સૌરાષ્ટ્રમાં રહ્યા, એ કોઈ ઓછા મહત્ત્વની બાબત નથી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી[...]

🪔
ભારતનું પુનરુત્થાન અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 1989
વેદ-વેદાંત અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું પ્રત્યક્ષ આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે. શ્રીરામકૃષ્ણદેવનું જીવન સમજ્યા વિના કોઈ વેદ-વેદાંત[...]

🪔 ચિંતન
ભક્તકવિ નરસિંહ મહેતા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 1989
પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો[...]

🪔
આપણી મહિલાઓને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
april 1989
અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદ [અહીં પ્રસ્તુત છે, સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ નિમિત્તે કોઈમ્બતુરની શ્રીઅવિનાશલિંગમ હોમસાયન્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ સમક્ષ તા. 9-2-64 કરેલું પ્રવચન ‘ઇટર્નલ વેલ્યુઝ ઑફ[...]

🪔
શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
april 1989
(દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની[...]

🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણનો સંદેશ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
april 1989
[શ્રીરામકૃષ્ણ આશ્રમ, બેંગલોરમાં તા. 16મી ફેબ્રુઆરી, 1986ને રવિવારના રોજ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે (પરમાધ્યક્ષ : શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) આપેલ ભાષણ, ‘પ્રબુદ્ધ ભારત’ના જુલાઈ 1986માં[...]

🪔 પ્રશ્નોત્તરી
દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ગંભીરાનંદ
april 1989
[રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ” વિષે પ્રશ્નોના અંગ્રેજીમાં આપેલા ઉત્તરોનો[...]

🪔 સંકલન
મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ
✍🏻 સંકલન
april 1989
હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ, ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો,[...]

🪔 સંકલન
“ઉદ્બોધન” પત્રિકાના ધ્યેય અને હેતુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 1989
[સ્વામી વિવેકાનંદે મૂળ બંગાળીમાં લખેલા પ્રથમ લેખ “વર્તમાન ભારતના મહાપ્રશ્નનો ઉકેલ”ના ભાષાંતરમાંથી સંકલિત. તારીખ 14મી જાન્યુઆરી, 1899ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન તરફથી શરૂ[...]

🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગ
✍🏻 સંકલન
april 1989
ભક્તિનો ઉપાય માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ? શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ. ઈશ્વરનાં ભક્ત કે સાધુ, એવાની પાસે[...]

🪔 સંપાદકીય
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
April 1989
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને[...]

🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1989
शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः । वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥ શ્વેતાશ્વતર ઉપનિષત્ (2-5,[...]



