🪔
મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
september 1989
પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે.[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
september 1989
બ્રહ્મ ત્રિગુણાતીત દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર, પ્રકૃતિથી પર. જ્યાં યથાર્થ બ્રહ્મ-જ્ઞાન,[...]
🪔
ઉત્તિષ્ઠત, જાગ્રત!
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
september 1989
“ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” - - ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને જગાડે છે. માનવને તે આદેશ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ મેળાપ
✍🏻 સ્વામી અતુલાનંદ
september 1989
23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, 2 ઓક્ટોબર[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
september 1989
29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
september 1989
(સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે 1976માં તે શબ્દ ભારતીય સંવિધાન[...]
🪔 વાર્તાલાપ
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (1)
✍🏻 સંકલન
september 1989
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ ખાતે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પધાર્યા ત્યારે ગુજરાતના ભાવિકજનો સાથે તા. 9, 10, 11 અને 12 ડિસેમ્બર 1988 દરરોજ સાંજના રસપ્રદ વાર્તાલાપો[...]
🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 4
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 1989
“બ્રહ્મવાદિન્”, “પ્રબુદ્ધ ભારત” અને “ઉદ્બોધન” પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 1989
સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1989
अंगुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः । हृदा मन्वीशो मनसाऽभिक्लृप्तो य एद्विदुरमृतास्ते भवन्ति ।।13।। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमिं विश्वतो वृत्वाऽत्यतिष्ठद्दशांगुलम् ।।14।। पुरुष[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
august 1989
કેનેડામાં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર કેનેડાના, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી અનુપ્રાણિત ભાવિકોની લાંબા સમયની માંગણીને માન આપીને શ્રીરામકૃષ્ણ મઠ દ્વારા ટોરન્ટોમાં “વેદાંત સોસાયટી ઑફ ટોરન્ટો” કેન્દ્ર 1989[...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 મીનળ દીક્ષિત
august 1989
પુસ્તકનું નામ : માતૃવાણી, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂલ્ય : રૂ. 1.50 (ઓર્ડીનરી) રૂ. 2.50 (ડીલક્સ) જન્મતાંની સાથે જ બાળકની નજરે સૌ પ્રથમ મા[...]
🪔
મહાભારતનાં મોતી (૩) અજોડ દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 1989
[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૩)
✍🏻 સ્વામી અખંડાનંદ
August 1989
[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહિકરૂપે[...]
🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3)
✍🏻 સ્વામી બુધાનંદ
august 1989
[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3)
✍🏻 સ્વામી આત્માનંદ
august 1989
[રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
august 1989
ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય : બાળકના જેવી શ્રદ્ધા અને વ્યાકુળતા “અનુરાગ આવે તો ઈશ્વરપ્રાપ્તિ થાય. ખૂબ વ્યાકુળતા જોઈએ. ખૂબ વ્યાકુળતા હોય તો આખું મન ઈશ્વરમાં પરોવાયેલું[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રીમાનાં સંસ્મરણો - ૧
✍🏻 સ્વામી અભયાનંદ
august 1989
[શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ ‘ભરત મહારાજ’ના નામથી સર્વત્ર પ્રખ્યાત[...]
🪔 પ્રાસંગિક
માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
august 1989
15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક ‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ આજની[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી તપસ્યાનંદ
august 1989
24 ઑગષ્ટ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે [શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા અનેક ગ્રંથોમાંથી શ્રીમદ્ભાગવતનો અંગ્રેજી[...]
🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 3
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 1989
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ, તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા. કારણ[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
august 1989
(સ્વદેશ મંત્ર) ઓ ભારતવાસી ! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓના[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 1989
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोरन्यः पिप्लं स्वाद्वत्त्यनश्नन्योऽभिचाकशीति ।।1।। समाने वृक्षे पुरुषो निभग्रोऽनीशया शोचति मुह्यमानः । जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ।।2।।[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
july 1989
ત્રિપુરામાં શ્રીરામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર ત્રિપુરામાં વિવેકનગર (આમતાલી)માં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર 29મી મેથી શરૂ થયું છે. આ દિવસે એક જાહેરસભા યોજાઈ હતી, જેમાં ત્રિપુરાના[...]

🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણ-ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
july 1989
[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણી પ્રસિદ્ધિ પામ્યો છે. આ ગ્રંથ વાંચીને સ્વામી વિવેકાનંદજીએ તેમના ગુરુભાઈને[...]

🪔
મહાભારતના મોતી (૨) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
july 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ[...]

🪔
મારું ગુજરાતભ્રમણ (૨)
✍🏻 સ્વામી અખંડાનંદ
July 1989
[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે[...]

🪔
શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2)
✍🏻 સ્વામી બુધાનંદ
july 1989
[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]

🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2)
✍🏻 સ્વામી આત્માનંદ
july 1989
[રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ.[...]

🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
✍🏻 સંકલન
july 1989
એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા, ઈશ્વર વસ્તુ, બીજું બધું અવસ્તુ, એનું નામ વિવેક.[...]

🪔 પ્રાસંગિક
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 1989
18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (મે,[...]

🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 2
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1989
‘બ્રહ્મવાદિન’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું. અતિશય પાંડિત્યપૂર્ણ લેખો, ક્લિષ્ટ ભાષા, સંસ્કૃતનો વધારે[...]

🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 1989
સાચો ગુરુ કોણ? આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જોકે અત્યંત અદ્ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે[...]

🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1989
आत्मानँरथिनं विद्धि शरीरंरथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।। હે નચિકેતા! તમે જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણો; શરીરને જ રથ[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
june 1989
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિકોત્સવ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન તા. 13 એપ્રિલ ’89 એટલે ત્રણ દિવસના પાવનકારી પર્વનું પ્રથમ સોપાન - ‘શ્રી રામકૃષ્ણ-દિન’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’[...]

🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 શ્રી દુષ્યન્ત પંડ્યા
june 1989
સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2 પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50 સ્વામી વિવેકાનંદે[...]

🪔
મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
june 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી[...]

🪔
શ્રીરામકૃષ્ણ અને ભાવિ યુગ
✍🏻 મેરી લુઈ બર્ક
june 1989
[લેખિકા મેરી લુઈ બર્ક (ગાર્ગી) ‘અમેરિકા અને યુરોપમાં સ્વામી વિવેકાનંદ’ એ વિષય પરના શોધકાર્ય માટે પ્રખ્યાત છે. આ વિષયને તેમણે પોતાના જીવનની સાધના બનાવી છે.[...]

🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1)
✍🏻 સ્વામી આત્માનંદ
june 1989
[સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો[...]

🪔
મારું ગુજરાતભ્રમણ (૧)
✍🏻 સ્વામી અખંડાનંદ
June 1989
[શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા[...]

🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1)
✍🏻 સ્વામી બુધાનંદ
june 1989
[સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક[...]

🪔 સંસ્મરણ
મહાપુરુષ મહારાજના સાંન્નિધ્યમાં
✍🏻 સંકલન
june 1989
[શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ શિષ્ય હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને[...]

🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 1989
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન[...]

🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 1989
સાચું શિક્ષણ શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ[...]

🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1989
भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।। हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् । यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो विदुः ॥ न तत्र सूर्यो[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
may 1989
દેશવિદેશમાં સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતીનો સમાપન-સમારોહ શ્રીરામકૃષ્ણ મઠ તથા શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથક બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદજીની 125મી જન્મજયંતીનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 26મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી[...]

🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
may 1989
બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. 7[...]

🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
✍🏻 સંકલન
may 1989
કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. એક બકરાંના ટોળામાં એક[...]

🪔
શ્રીરામકૃષ્ણ અને ભારતનો જગતને સંદેશ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
may 1989
[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.] અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા : મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં ખૂબ[...]

🪔
ભગવત્ પ્રાપ્તિનું તાત્પર્ય
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
may 1989
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ મૂળ ‘ઉદ્બોધન’ શારદીય સંખ્યા બંગાબ્દ, 1391માં “ભગવાન લાભેર તાત્પર્ય” નામથી પ્રકાશિત[...]



