શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

🪔 જ્ઞાન-ગમ્મત
વિવેકાનંદ ક્રોસવર્ડ
✍🏻 સંકલન
(શ્રીરામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી 2022ના અંકમાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ અંક આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો:[...]
November 2022

🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
વ્યાસ દર્શન કાશીથી આચાર્ય શંકર હિમાલય ભ્રમણ કરવાને માટે નીકળ્યા. બદરિકાશ્રમ જવાના રસ્તા પર તેઓ પ્રયાગ વગેરે તીર્થોમાં[...]
November 2022

🪔 વિવેકપ્રસંગ
શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ
✍🏻 ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં[...]
November 2022

🪔 વિવેકપ્રસંગ
અમેરિકામાં ભારતનું અપમાન અને સ્વામીજીનો શૌર્યપૂર્ણ પ્રતિકાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક[...]
November 2022

🪔 માતૃપ્રસંગ
શુભ્ર વસ્ત્રસજ્જ સંન્યાસિની
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi[...]
November 2022

🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ[...]
November 2022

🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર[...]
November 2022

🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં,[...]
November 2022

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
किं वा कृतं किमकृतं क्व कपाललेखः किं कर्म वा फलमिहास्ति हि यां विना भोः। इच्छागुणैर्नियमिता नियमः स्वतन्त्रैः यस्याः[...]
November 2022

🪔
ગીતા વિશે થોડું વધુ....
✍🏻 શ્રી હેમંતભાઈ વાળા
……કૃષ્ણં વન્દે જગદ્ગુરુમ્ ગીતા વિશે કંઈ પણ કહેવું એ એક રીતે બાળ-ચેષ્ટા જેવું છે. બાળકો ઘણાં કાર્યો વિશ્વાસ[...]

🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક
✍🏻 સંકલન
પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને[...]
October 2022

🪔 દીપોત્સવી
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ગુણવત્તાના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ[...]
October 2022

🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો જનસમાજ પર પ્રભાવ
✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર
(સુનીલભાઈ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરતાં કરતાં એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ શાળાના આચાર્યનું પદ ત્યાગ[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશન અને શ્રીરામકૃષ્ણ કથામૃત
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(હર્ષદભાઈ ધાર્મિક સાહિત્યના વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં શ્રીરામકૃષ્ણ જ્યોત[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
(વડોદરામાં ભાવપ્રચાર કેન્દ્ર દ્વારા કેટલાક એકનિષ્ઠ સ્વયંસેવકોની આગેવાની હેઠળ વર્ષો સુધી ગરીબ વસતીમાં દવાખાનાનું સંચાલન કરવાથી માંડી રાહતકાર્ય[...]
October 2022

🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું અનન્ય સાહિત્ય-પ્રચાર કાર્ય
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
(શ્રી કૌશિકભાઈ ગોસ્વામી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક ઉત્સાહી કાર્યકર્તા છે. યુવા-પ્રેરણા, રાહતકાર્ય, પુસ્તક વેચાણ, વગેરે પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું[...]
October 2022

🪔 દીપોત્સવી
વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર
✍🏻 શ્રી પન્નાબહેન પંડયા
(શ્રી પન્નાબહેન પંડ્યા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત શિક્ષિકા અને રાજ્ય તથા રાષ્ટ્રિય કક્ષાનાં ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા[...]
October 2022

🪔 દીપોત્સવી
‘દીપ સે દીપ જલે’
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે.[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ સંઘની સ્થાપના ન થઈ હોત તો...
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
(શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન[...]
October 2022

🪔 દીપોત્સવી
પ્રેરણાનો અખૂટ સ્રોત—રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
तत्कर्मयत् न बन्धाय सा विद्या या विमुक्तये। आयासायापरं कर्म विद्या अन्या शिल्पनैपुण्यम्।। કર્મ તે જ છે, જે બંધનોમાંથી[...]
October 2022

🪔 દીપોત્સવી
‘ઉત્તર આપણે પોતે જ શોધવો રહ્યો’
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
(સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. -સં.) કમરભર પાણીમાં અર્ધનગ્ન અવસ્થામાં પોતાની નાની દીકરીની સાથે[...]
October 2022

🪔 દીપોત્સવી
અભ્યુદય અને નિ:શ્રેયસ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
(સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પ્રાંગણના પોતાના એ જ પરિચિત ઓરડામાં[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનની સવાસોમી જયંતી
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
(સ્વામી આત્મદિપાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. -સં.) આજકાલ આપણે સહુ રામકૃષ્ણ મિશનનાં ૧૨૫ વર્ષ ઊજવીએ[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનના આદર્શોના પ્રચાર માટે ભક્તોની ભૂમિકા
✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ
(ડૉ. લતાબહેન દેસાઈએ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવમાં તા. ૭ ફેબ્રુઆરી, ૧૯૯૮ના[...]
October 2022

🪔 દીપોત્સવી
યુવાવર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી નરેન્દ્ર મોદી
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, 18 એપ્રિલ, 2005માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના[...]
October 2022

🪔 દીપોત્સવી
નમ્ર ઝાકળના બિન્દુ જેવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ સંઘમાં શાસ્ત્રનું સ્થાન
✍🏻 સ્વામી હર્ષાનંદ
(Story of Ramakrishna Mission, p.990માંથી સ્વામી હર્ષાનંદજીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનના સેવાકાર્યોનું એક વિહંગાવલોકન
✍🏻 સ્વામી ગૌતમાનંદ
(સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. મૂળ અંગ્રેજીમાં ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૧૯૯૭ના અંકમાં છપાયેલ આ લેખનો[...]
October 2022

🪔 દીપોત્સવી
‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’
✍🏻 સ્વામી સ્મરણાનંદ
(સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. આ લેખ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ
✍🏻 સ્વામી સારદાનંદ
(સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે[...]
October 2022

🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનનો વિસ્તાર અને સુદૃઢીકરણ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
(સ્વામી વિમલાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માંથી[...]
October 2022

🪔 દીપોત્સવી
સ્વામી અખંડાનંદનો સેવાયજ્ઞ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાલ-બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દૃષ્ટિએ જોતા હતા[...]
October 2022

🪔 દીપોત્સવી
નિવેદિતા કન્યા વિદ્યાલય: ભારતમાં આધુનિક સ્ત્રીશિક્ષણની પહેલ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય[...]
October 2022

🪔 દીપોત્સવી
મા શારદા દેવીનાં સેવાકાર્ય-સમર્થન અને આશીર્વાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવાકાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક[...]
October 2022

🪔 દીપોત્સવી
મિશનની સામે પ્રથમ પડકાર: પ્લેગ-રાહત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
મિશનની સ્થાપના થતાંની સાથે જ આપણી સમક્ષ એક વિકટ પડકાર આવીને ઉપસ્થિત થયો. કોલકાતામાં પ્લેગની મહામારીનું વિષ ફેલાયું.[...]
October 2022

🪔 દીપોત્સવી
શું નિ:સ્વાર્થ સેવાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે?
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સર્વ ત્યાગી સંન્યાસીઓ, જેમણે ‘બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા’ના વેદાંતિક સિંહ-પડકારને સાદ આપીને ગૃહ-સંસાર ત્યાગ કર્યો છે, એમને માટે[...]
October 2022

🪔 દીપોત્સવી
1 મે, 1897, રામકૃષ્ણ મિશનની સ્થાપના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી[...]
October 2022

🪔 દીપોત્સવી
કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત[...]
October 2022

🪔 દીપોત્સવી
કર્મયોગનો આદર્શ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સાધનાના રૂપમાં કર્મ હિંદુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।[...]
October 2022

🪔 દીપોત્સવી
વિશાળ વડલાના વૃક્ષ સમાણો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
ક્રમે, શ્રીરામકૃષ્ણની જીવનલીલાનો અંતિમ અધ્યાય આવી ઉપસ્થિત થયો. ભક્તોને મનપ્રાણ ભરી આશીર્વાદ આપીને પ્રભુ સ્વલોકે પ્રયાણ કરવા ઉપસ્થિત[...]
October 2022

🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં[...]
October 2022

🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ[...]
October 2022

🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો[...]
October 2022

🪔 દીપોત્સવી
દીપોત્સવી અંકની પ્રસ્તાવના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
રામકૃષ્ણ મિશનની સ્થાપના એ ધર્મ અને માનવતાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પડાવ છે. પાપી, તાપી, પદદલિતો માટે રોવાવાળા તો[...]
October 2022

🪔 દીપોત્સવી
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
का त्वं शुभे शिवकरे सुखदुख:हस्ते आधूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गै:। शान्तिं विधातुमिह किं बहुधा विभग्नां मात: प्रयत्नपरमासि सदैव विश्वे॥१॥ ૧.[...]
October 2022
🪔
દિવ્યવાણી
✍🏻 સંકલન
परि चिन् मर्तो द्रविणं ममस्याद् ऋतस्य पथा नमसा विवासेत्। उत स्वेन क्रतुना सं वदेत श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥[...]
March

🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ[...]
September 2022

🪔 પ્રાસંગિક
સેવા પરમો ધર્મ
✍🏻 શ્રી નરેન્દ્ર મોદી
(પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ[...]
September 2022

🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
એક વાર બપોરના સમયે સંન્યાસી શાકભાજી સમારતા હતા, ત્યારે એક ત્યાગી મહાત્માએ આવીને કહ્યું, ‘આપને કોઈ મળવા આવ્યું[...]
September 2022

🪔 અધ્યાત્મ
ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ
✍🏻 સ્વામી માધવાનંદ
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે[...]
September 2022




