• 🪔 સ્વામી રામકૃષ્ણાનંદ

    શરણાગતિ અને કર્મનિષ્ઠા

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર[...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૨૭-૫-૧૯૬૨ પ્રાત:કાળે દરેક મંદિરમાં દર્શન કરીને પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) પ્રાંગણમાં ટહેલી રહ્યા છે. બરાબર એ જ સમયે સ્વામી અભયાનંદજીને સચિવાલય તરફથી આવતા[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૫-૫-૧૯૬૨ (ઝડપથી ફળ મેળવવા ઇચ્છનાર પ્રત્યે) First deserve then desire. પહેલાં તમે તૈયાર થાઓ, નહિ તો મથુરબાબુ જેવી હાલત થાય. (‘કોઈ એક વખતે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૧-૫-૧૯૬૨ ખાલી પેટે ધર્મ ન થાય - શ્રીઠાકુરની વાત છે. અને વધુ થઈ જાય તો પણ નથી થતું. ચરમ વિલાસિતા અને દુરાવસ્થા -[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    ૧૯૦૨ની ૪ જુલાઈ, સવારે સ્વામીજી મઠના જૂના ઠાકુરમંદિરનાં બધાં બારીદરવાજાં બંધ કરીને ત્રણ કલાક સુધી ધ્યાન કરીને સીડીએથી નીચે ઊતર્યા અને આંબાના ઝાડની નીચે ચાલતાં[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૨૦-૪-૧૯૬૨ આજે ગુડફ્રાઈડેની રજા છે. સવારે લગભગ પચાસ દર્શનાર્થી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે બે વરિષ્ઠ સંન્યાસીઓની વિશેષ મુલાકાતને લીધે દર્શનનો સમય[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે જઈને પ્રણામ કર્યા. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ના[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨ એ ઘર (શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા) કરતાં આ ઘર (બેલુર મઠ)નું કેટલું મોટું[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું મોતી પ્રાપ્ત કરવા માટે જળમાં ડૂબકી મારવી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (એપ્રિલ ૦૮થી આગળ) બેલુર મઠ, ૧-૪-૬૨ સાંજે પ્રબુદ્ધભારતના નવા તંત્રી સ્વામી ચિદાત્માનંદજી મહારાજે આવીને એમણે સંપાદિત કરેલ પ્રથમ અંક પરમ પૂજ્ય અધ્યક્ષશ્રી વિશુદ્વાનંદજી મહારાજના કરકમળમાં[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૨૧-૩-૬૨ સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને બેઠા. ભાગીરથીનું નયનાભિરામ દૃશ્ય જોઈને[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૧૪-૩-૧૯૬૨ સવારે પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ) મુખ્ય મંદિર અને મઠના પ્રાંગણના દરેક મંદિરે ગયા અને ત્યાં દર્શન-પ્રણામ કર્યાં પછી ગંગાતીરે ટહેલવા[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૯-૩-૬૨ સવારના ૯.૩૦ વાગ્યા છે. બે ત્રણ ચતુર ભક્તો બે માળના પૂર્વ તરફના વરંડામાં સચેત બનીને આમતેમ ફરે છે. વૃદ્ધ સંન્યાસી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) અધ્યક્ષનો દરબાર એક અન્યતમ અંતરંગ સેવકનાં સંસ્મરણો : હાવરા - બેલૂર મઠ, ૭ માર્ચ, ૧૯૬૨-૬૩,  બંગાબ્દ ૨૩ ફાલ્ગુન ૧૩૬૮, બુધવાર સવારે ૯.૫૫ વાગ્યે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) રચનાવલિ-ગ્રંથાવલિ માહાત્મ્ય વૃદ્ધ સંન્યાસી: ‘તું કંઈ શાસ્ત્રપાઠ વગેરે કરે છે?’ સાધુ (સસંકોચ): ‘હા, અત્યારે સ્વામીજીની ગ્રંથાવલિ વાંચું છું.’ વૃદ્ધ સંન્યાસી: ‘વાહ, ઘણું સારું.’[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    ત્યાર પછી આ છબિની ઘરે ઘરે પૂજા થશે શ્રીઠાકુરની મહાસમાધિ પહેલાંના કેટલાક દિવસ પૂર્વેની એક ઘટના છે. એ વખતે એમને કેન્સર થયું હતું. ભાતને ગાળીને[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) સાધુજીવન અને ભજન કોલાલંપુર સેન્ટરનો ચાર્જ સંભાળવા એ બાજુ જવાની વાત થઈ. મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજીએ) કહ્યું: ‘જિતેન, તારે ત્યાં જવાનું છે.’ હું[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શ્રી શ્રીમહારાજ મદુરાતીર્થસ્થાને રામેશ્વર ધામથી મદ્રાસ પાછા ફરતી વખતે રસ્તામાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) મદુરામાં ઊતર્યા અને નિધાર્રિત સ્થળે પહોંચ્યા. શશી મહારાજે પહેલેથી જ વ્યવસ્થા કરી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેંગલોર આશ્રમમાં દ્વારોદ્‌ઘાટન મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) મયલાપુર મઠમાં ૧૯૦૮ના ઓક્ટોબરના અંતે આવ્યા હતા. થોડા દિવસના વિરામ પછી તેમણે રામેશ્વરધામ અને મદુરાતીર્થનાં દર્શન કર્યાં હતાં. જાન્યુઆરી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) માતૃપદની છાયા માટે શ્રીમા કેવી રીતે શ્રીઠાકુરની તિથિપૂજા કરે છે, એ જોવા માટે મારા મનમાં પ્રબળ ઇચ્છા થઈ. પરંતુ તિથિપૂજાની કાર્યવ્યવસ્થા કે આયોજન[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) મહારાજ પાનાની રમત રમે છે મદ્રાસ મઠમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) અમારી સાથે પાનાની રમત રમતા હતા.એક પક્ષે મહારાજ અને નિરદ મહારાજ હતા. સામે[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    દુર્લભં ત્રયમેવૈતત્‌ ‘ડૂબકી મારો અને આગળ ધપો’ આ બે શ્રીઠાકુરના મહા ઉપદેશો છે. સાધના પથે ઉપરછલ્લું રહેવાથી કંઈ ન થાય. એક સ્થળે સ્થિર ઊભા રહેવાથી[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ઓગસ્ટ થી આગળ) ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના (ગિરિશબાબુના) થિયેટરમાં ગયા હતા. એ[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) એમનું (મહાપુરુષ મહારાજ - સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા. એમનાં પત્ની શ્રીકૃષ્ણના પરમભક્ત હતાં.[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ - ૨

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં પૂજ્ય મહાપુરુષ મહારાજ, ચંદ્ર મહારાજ,[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 સાધના

    આત્મ-સમર્પણ દ્વારા શાંતિ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    સત્પ્રસંગ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ[...]

  • 🪔

    શાંતિપ્રાપ્તિનો માર્ગ - શરણાગતિ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]