Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Saradananda Swami

Total Articles : 32

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે

    ✍🏻 સ્વામી સારદાનંદ

    February 2023

    Views: 7311 Comment on રામકૃષ્ણપ્રસંગ : કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે : સ્વામી સારદાનંદ

    (ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા

    ✍🏻 સ્વામી સારદાનંદ

    November 2022

    Views: 8711 Comment on રામકૃષ્ણપ્રસંગ : સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા : સ્વામી સારદાનંદ

    (ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    October 2022

    Views: 7830 Comments on દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ : સ્વામી સારદાનંદ

    (સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે ચિંતન-મનન કરવા પ્રથમ સંમેલન આયોજિત કરવામાં આવ્યું[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    September 2022

    Views: 11453 Comments on રામકૃષ્ણપ્રસંગ : દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શું અવતારને પણ સાધના કરવી પડે?

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2022

    Views: 6170 Comments on રામકૃષ્ણપ્રસંગ : શું અવતારને પણ સાધના કરવી પડે? : સ્વામી સારદાનંદ

    ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    July 2022

    Views: 8360 Comments on રામકૃષ્ણપ્રસંગ : સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    June 2022

    Views: 6390 Comments on રામકૃષ્ણપ્રસંગ : ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    કેળવણી અને ઈશ્વરભક્તિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    May 2022

    Views: 7680 Comments on રામકૃષ્ણપ્રસંગ : કેળવણી અને ઈશ્વરભક્તિ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    April 2022

    Views: 6520 Comments on રામકૃષ્ણપ્રસંગ : ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ : સ્વામી સારદાનંદ

    ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    શિવસ્વરૂપ ગદાધર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    March 2022

    Views: 7170 Comments on રામકૃષ્ણપ્રસંગ : શિવસ્વરૂપ ગદાધર : સ્વામી સારદાનંદ

    ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સાધુસંગ એટલે પરમ શાંતિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    February 2022

    Views: 6850 Comments on રામકૃષ્ણપ્રસંગ : સાધુસંગ એટલે પરમ શાંતિ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    નીલ આકાશમાં ધવલ બગલાંની હાર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    January 2022

    Views: 5460 Comments on રામકૃષ્ણપ્રસંગ : નીલ આકાશમાં ધવલ બગલાંની હાર : સ્વામી સારદાનંદ

    ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને[...]

  • 🪔 જીવન ચરિત્ર

    બાલ્યચરિત તથા પિતૃવિયોગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    july 2021

    Views: 4770 Comments on જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

    ૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ[...]

  • 🪔 જીવન ચરિત્ર

    બાલ્યચરિત તથા પિતૃવિયોગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    june 2021

    Views: 4820 Comments on જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

    ૭. ગદાધરનો વિદ્યારંભ ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્‌ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને[...]

  • 🪔 જીવન ચરિત્ર

    બાલ્યચરિત તથા પિતૃવિયોગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    may 2021

    Views: 720 Comments on જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

    ૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી,[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    December 2020

    Views: 4540 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન : સ્વામી સારદાનંદ

    શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્‌ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - નારી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    october 2020

    Views: 5650 Comments on પ્રાસંગિક : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ

    હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના[...]

  • 🪔 પત્રાવલી

    કર્મયોગ અને ચિત્તશુદ્ધિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    july 2019

    Views: 4490 Comments on પત્રાવલી : કર્મયોગ અને ચિત્તશુદ્ધિ : સ્વામી સારદાનંદ

    શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ) શ્રીમાન ન-, તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે... જો કર્મ[...]

  • 🪔 ચિંતન

    રામકૃષ્ણ મિશન અને કર્મયોગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    february 2019

    Views: 5090 Comments on ચિંતન : રામકૃષ્ણ મિશન અને કર્મયોગ : સ્વામી સારદાનંદ

    (૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ[...]

  • 🪔 પ્રાસંગિક

    કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    february 2016

    Views: 4460 Comments on પ્રાસંગિક : કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી સારદાનંદ

    શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    april 2014

    Views: 3690 Comments on પત્રાવલી : સ્વામી સારદાનંદ

    કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭      ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    february 2014

    Views: 3570 Comments on પત્રાવલી : સ્વામી સારદાનંદ

    ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]

  • 🪔

    કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !

    ✍🏻 સ્વામી સારદાનંદ

    January 2014

    Views: 3370 Comments on કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! : સ્વામી સારદાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 દીપોત્સવી

    કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો !

    ✍🏻 સ્વામી સારદાનંદ

    november 2013

    Views: 4110 Comments on દીપોત્સવી : કેમ ભુલાય સ્વામીજી સાથેના એ દિવસો ! : સ્વામી સારદાનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    october 2013

    Views: 4450 Comments on પત્રાવલી : સ્વામી સારદાનંદ

    ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]

  • 🪔 પત્રો

    સ્વામી સારદાનંદજીના પત્રો

    ✍🏻 સ્વામી સારદાનંદ

    november 2012

    Views: 4940 Comments on પત્રો : સ્વામી સારદાનંદજીના પત્રો : સ્વામી સારદાનંદ

    શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ ઉદ્‌બોધન કાર્યાલય કલકત્તા, ૯/૧૦/૧૯ર૦ શ્રીમાન, સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેવા કરતાં યથા સંભવ ઈશ્વર ચિંતન, સાધુ-સંત સંગ અને ધાર્મિક ગ્રંથોના પાઠ[...]

  • 🪔 પત્રો

    સ્વામી સારદાનંદજીના પત્રો

    ✍🏻 સ્વામી સારદાનંદ

    october 2012

    Views: 3480 Comments on પત્રો : સ્વામી સારદાનંદજીના પત્રો : સ્વામી સારદાનંદ

     શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્  પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું[...]

  • 🪔

    શ્રીઠાકુરની ઉપદેશશૈલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    November 2003

    Views: 2210 Comments on શ્રીઠાકુરની ઉપદેશશૈલી : સ્વામી સારદાનંદ

    અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો કે એ વખતે એની પાછળનું[...]

  • 🪔 દિપોત્સવી

    શક્તિપ્રતીક - નારી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    November 2001

    Views: 2920 Comments on દિપોત્સવી : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ જનરલ સૅક્રૅટરી શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય અને શ્રી શ્રીમાના અનન્ય સેવક શ્રીમત્ સ્વામી સારદાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ‘ભારતે શક્તિપૂજા’ પુસ્તકનો પ્રૉ. જ્યોતિબહેન થાનકીએ કરેલ[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક

    ✍🏻 સ્વામી સારદાનંદ

    July 2001

    Views: 4560 Comments on પ્રાસંગિક : શક્તિપ્રતીક – અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક : સ્વામી સારદાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય અવસર મેળવ્યો છે એવા શ્રીમત્[...]

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    September 2000

    Views: 3160 Comments on ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

    ‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ।  અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો[...]

  • 🪔 ગીતાતત્ત્વ

    અધ્યાય પહેલો - પરિચય

    ✍🏻 સ્વામી સારદાનંદ

    August 2000

    Views: 3480 Comments on ગીતાતત્ત્વ : અધ્યાય પહેલો – પરિચય : સ્વામી સારદાનંદ

     શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top