🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૨
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
January 2006
(નવેમ્બરથી આગળ) સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો એવું નથી; પરંતુ પશ્ચિમનું આંધળું[...]
🪔
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૧
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
November 2005
અદ્વૈત આશ્રમ, કલકત્તાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજનો ‘સ્વામી વિવેકાનંદ એ હન્ડ્રેડ યર્સ ઈન શિકાગો’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔
કથામૃત અને તેનું ભાષ્ય
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
November 2003
અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટીશ્રી સ્વામી મુમુક્ષાનંદજીના ‘Sri Ramakrishna Kathamrita Centenary Memorial Volume’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ‘The Kathamrita and its Commentary’[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.) આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ સ્વયંસ્ફુરિત ઉત્સાહથી, ધામધૂમથી અને ભાવભરી[...]
🪔 પ્રાસંગિક
શ્રીશ્રીમા શારદાદેવી : વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
december 1989
અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી વિવેકાનંદને (1863-1902) તો વિશ્વ યુગલવિભૂતિ[...]

🪔
શ્રીરામકૃષ્ણ અને ભારતનો જગતને સંદેશ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
may 1989
[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.] અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા : મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં ખૂબ[...]

🪔 સંપાદકીય
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
April 1989
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને[...]



