• (રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમની નોંધો અગત્યની છે,[...]

  • 🪔

    A visit to Respected Revashankar at Porbandar

    ✍🏻 Kusum R. Parmar

    Ms. Kusum Parmar, a devotee of Rajkot had the privilege of meeting Sri Revashankar Dave at Porbandar on 7-12-1975 along with Marie Lousie Burke. Notings[...]

  • 🪔 દિપોત્સવી

    ઉપમા રામકૃષ્ણસ્ય

    ✍🏻 કુસુમબેન પરમાર

    ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. તેમાં બે બાબતોની સરખામણી કરવામાં આવે છે. આ અલંકાર સમજવા માટે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ વિશે જાણવું જરૂરી[...]

  • 🪔

    સત્યસ્વરૂપ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 કુસુમબેન પરમાર

    હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્। તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે॥ ઈશોપનિષદની આ પ્રાર્થના દ્વારા ઋષિઓ સૂર્ય નારાયણને સત્યની અનુભૂતિ માટે વિનવે છે. સુવર્ણના એટલે કે મોહમાયાના ઢાંકણથી[...]

  • 🪔

    સેવામૂર્તિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 કુસુમબેન પરમાર

    આજે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી સમસ્ત વિશ્વમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી છે. શ્રીરામકૃષ્ણના આદર્શોને આપણે અનુસરીશું તો દિવ્યતાનો સંચાર થશે અને નૂતન સમાજનું નિર્માણ થશે. શ્રીરામકૃષ્ણદેવે જીવનની[...]

  • 🪔

    ધન્ય એકાક્ષરી મા!

    ✍🏻 કુસુમબેન પરમાર

    ‘મા’ શબ્દ ‘ૐ’નું ધબકતું ચેતનવંતુ સાકાર સ્વરૂપ છે. ૐ એકાક્ષરી છે તેમ ‘મા’ ધન્ય એકાક્ષરી મંત્ર છે. ૐ કારમાં ત્રણ વર્ણ છે. અ, ઉ, મ્‌[...]

  • 🪔 દિપોત્સવી

    આપણી બોધકથાઓ

    ✍🏻 કુસુમબહેન પરમાર

    ભારતના ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો કહી શકાય કે આપણા સમાજનું ઘડતર બોધકથાઓ, દૃષ્ટાંતો અને રૂપક દ્વારા થયું છે. પ્રાચીન-યુગમાં જ્યારે આપણાં શાસ્ત્રો લિપિબદ્ધ ન[...]

  • 🪔 નાટક

    પુત્રનાં લક્ષણ પારણામાં

    ✍🏻 કુસુમબહેન પરમાર

    (કોલકાતાના સિમલા વિસ્તારમાં ભુવનેશ્વરીદેવી પોતાના ઘરમાં રોજ શંકર ભગવાનની પૂજા કરે છે. ભુવનેશ્વરીદેવી શિવલિંગની પૂજા કરે છે.) ભુવનેશ્વરીદેવી : હે ભોળાનાથ! હે આશુતોષ! આપની કૃપાથી[...]

  • 🪔

    શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા

    ✍🏻 કુસુમબહેન પરમાર

    માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર અને સર્જનશક્તિ અભિન્ન છે. સૃષ્ટિની[...]

  • 🪔 ભૂકંપ

    પીડિત દેવો ભવ

    ✍🏻 કુસુમબહેન પરમાર

    ૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની - ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં. હજારો લોકોએ જાન ગુમાવ્યા, ઘરબાર[...]