• 🪔 ઇતિહાસ

    ગંગામૈયા

    ✍🏻 શ્રીકાકાસાહેબ કાલેલકર

    ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    યથાર્થ ઉપદેશ ગ્રંથ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ[...]

  • 🪔

    સંન્યાસ આશ્રમના નવ-સંસ્કારક

    ✍🏻 કાકા કાલેલકર

    વિવેકાનંદ શતાબ્દી-સમાપન સમારોહના અવસર નિમિત્તે તા.૩૦ -૧૨-૧૯૬૩ ના રોજ વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં મુખ્ય અતિથિરૂપે કાકા સાહેબ કાલેલકરે આપેલ વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના[...]

  • 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદે વેદાંત દ્વારા રાષ્ટ્રને પુનઃ આપેલું આત્મગૌરવ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    ગોવાના શ્રી રવીન્દ્ર કેલેકર સાથે શ્રી કાકાસાહેબની થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.- સં. પ્રશ્ન : શું રામકૃષ્ણ પરમહંસદેવનું કોઈ કાર્ય વિશેષ નથી? ઉત્તર[...]

  • 🪔

    ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય

    ✍🏻 કાકા કાલેલકર

    ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

    ✍🏻 કાકા કાલેલકર

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ (રાગ : આસા માંડ – ઝપતાલ) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    વન્દે માતરમ્

    ✍🏻 કાકા કાલેલકર

    ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્ - વન્દે. ત્રિંશત્કોટિ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ સેવાશ્રમની મુલાકાત

    ✍🏻 કાકા કાલેલકર

    યાત્રા કરવાથી પુણ્ય મળે છે, પણ તે ગમે તે સ્થિતિમાં નહીં, પગે ચાલીને જાય તેને સોએ સો ટકા પુણ્ય મળે. માણસના ખભા પર કે પાલખીમાં[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જનગણમન-અધિનાયક જય હે

    ✍🏻 કાકા કાલેલકર

    પ્રાસંગિક : ૧૫મી ઑગસ્ટ, સ્વાધીનતા દિન પ્રસંગે : જનગણમન-અધિનાયક જય હે (રાગ-કૌરસ - તાલ ધુમાળી) જનગણમન-અધિનાયક જય હે ભારત-ભાગ્યવિધા તા! પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ,[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જાકે પ્રિય ન રામ બૈદેહી

    ✍🏻 કાકા કાલેલકર

    (રાગ : ખમાજ - તીન તાલ) જાકે પ્રિય ન રામ બૈદેહી, સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી. તજ્યો પિતા પ્રહ્‌લાદ, વિભીષણ બન્ધુ, ભરત[...]

  • 🪔 કાવ્યાવાદ

    ‘નંદિત કરો હે’

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હું, મંગલ કરો, નિરલસ નિઃસંશય[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મંગલ મંદિર ખોલો

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો,[...]

  • 🪔

    પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    (આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત થઈ આપણી મહાન સંસ્કૃતિ અને આપણા મહાન ધર્મ પરની શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. કાકાસાહેબ કાલેલકરના સમયમાં પણ યુવા[...]

  • 🪔

    કેળવણીનાં મૂળ તત્ત્વો

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા,[...]

  • 🪔

    બેલુડ મઠની યાત્રા

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    (કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 દિપોત્સવી

    યુગપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ[...]

  • 🪔

    નવી હિન્દુ સંસ્કૃતિનો જન્મદિવસ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    ગયાં સો વરસોમાં જે રીતે ભારતની બધી જ મુખ્ય ભાષાઓના સાહિત્યમાં એક અપૂર્વ ક્રાન્તિ થઈ છે - ગદ્ય અને પદ્ય બન્ને વિભાગોમાં કલ્પનાતીત નવીનતા અને[...]

  • 🪔

    દેશ ભક્ત સંત

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો[...]

  • 🪔 દિપોત્સવી

    આત્મપરિચયની સાધના

    ✍🏻 કાકા કાલેલકર

    ભારતની સાધના આત્મપરિચયની છે. આત્મતત્ત્વના અધિકાધિક પરિચય વડે આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થતી આવી છે. જયારે વિશ્વનો પરિચય આપણને એના આઘાતો દ્વારા થતો ગયો અને છતાં[...]

  • 🪔

    સદ્‌ગુરુ૫રાયણ માસ્ટર મહાશય

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    જેવી રીતે ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મવિષયક પુસ્તકોએ મને નાસ્તિકતાથી આસ્તિકતા તરફ વાળ્યો એવી જ રીતે સ્વામી વિવેકાનંદના મૂળ-ગ્રંથોને વાંચ્યા પછી હું ‘સંત મત’ તરફ વળતો થયો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ

    ✍🏻 કાકા કાલેલકર

    (ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના[...]

  • 🪔

    ધર્મોનો ધર્મ

    ✍🏻 કાકા કાલેલકર

    સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન[...]

  • 🪔

    એક યુગપુરુષનું યુગકાર્ય

    ✍🏻 કાકા કાલેલકર

    સ્વ. કાકા કાલેલકર સ્વામી વિવેકાનંદજીને એક યુગપુરુષ માનતા. તેમનું પોતાનું વ્યક્તિગત જીવન સ્વામીજીના જીવન-આદર્શથી ઘણું પ્રભાવિત થયું હતું. તેમણે સ્વીકાર્યું છે કે સ્વામીજીએ જ તેમને[...]

  • 🪔

    વીરેશ્વર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    [પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.] લોકમાન્ય તિલકે સ્વામી વિવેકાનંદની કદર કરતાં તેઓને દેશભક્ત[...]