🪔
પુસ્તક-સમીક્ષા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
September 1999
મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૩
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1999
(ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૨
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1999
રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી[...]
🪔 જીવન ચરિત્ર
એ છે જગદંબાની સખી
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1999
‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’ ‘હા[...]
🪔 પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે
શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1998
ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં વેદકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીમાં અનેક નારી રત્નો ઝળહળી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નારીનું પ્રદાન ઘણું મોટું છે. વેદકાળની ઋચાઓની સર્જક વિશ્વવારા અપાલા,[...]
🪔
‘પોકાર આવ્યો’
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1998
(ભગિની નિવેદિતાની સેવાસાધના) સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ આ ‘સેવા વિશેષાંક’ માટે વિશેષરૂપે લખેલ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આશા[...]
🪔 ચરિત્ર-કથા
‘તું છે કલગી શાકની વેલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1998
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. તેમના બધા શિષ્યો[...]
🪔 ચરિત્ર-કથા
“તું છે કલગી શાકની વેલ”
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1998
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ અને આનંદનો પ્રવાહ એ તરફ[...]
🪔 ચરિત્ર-કથા
“તું છે કલગી શાકની વેલ”
✍🏻 જ્યોતિબહેન થાનકી
April 1998
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) “લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં” “શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?” “હા અને તે ય બાપુજીએ મૃત્યુ અગાઉ કહ્યું હતું ત્યાં ગોઘાટના[...]

🪔
સંઘજનની મા શારદા
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1997
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા[...]

🪔 ચરિત્ર-કથા
‘તમે ભાગ્યશાળી છો’
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 1997
તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં. દૂધને ખૂબ કઢાવીને એક વાટકા[...]

🪔 સાંપ્રત સમાજ
સુખશાંતિની શોધમાં
✍🏻 કાન્તિલાલ કાલાણી
July 1997
એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે; એટલે એ તેમને[...]

🪔 ચરિત્ર કથા
તમે ભાગ્યશાળી છો
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1997
‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ગોલાપમા ફરી કહેવા લાગ્યાં, ‘સહુને કહું છું આવો, આવો, મારો આનંદ જુઓ. મજૂરે લોટરીમાં એક રૂપિયો ભર્યો[...]

🪔 ચરિત્ર કથા
તમે ભાગ્યશાળી છો
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1997
‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) ‘આમ ને આમ તો તું ગાંડી થઈ જઈશ? ક્યાં સુધી ચંડીને યાદ કરતી બેઠી રહીશ?’ ‘યોગીન્, હું જાણું છું[...]
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 1997
(ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું જ નહીં. એક સાંજે લાલબાબુના[...]
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 1997
(યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના હતા. આથી ભક્તોના આનંદનો પાર[...]
🪔
‘એ તો છે સહસ્રદલ કમલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 1997
(યોગીનમાના જીવન પ્રસંગો) ‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં આળોટશે અને તેન કોઇ વાતની કમી નહીં[...]
🪔
શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1996
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1996
(૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 1996
(ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1996
(માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય[...]
🪔
‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’
✍🏻 જ્યોતિબહેન થાનકી
April-May 1996
(ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 1996
(ગતાંકથી ચાલુ) (૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 1996
(સપ્ટેમ્બર ’૯૫થી આગળ) (૨૦) “મૃદુનિ કુસુમાદિપ! ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. મૃદુતા, સંવેદનશીલતા, ઉદારતાની સાથે[...]
🪔
ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 1996
મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા[...]
🪔
સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ - સ્વામીજીની દૃષ્ટિએ
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1995
(આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1995
(ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1995
(ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1995
(ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની ગોપી જ કહ્યાં હતાં. ફરી[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1995
(ગતાંકથી ચાલુ) (૧૩) અનોખો પ્રેમ સંબંધ ‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ ગૌરીમાને પૂછ્યું. “અરે, ભાઈ, એ કંઈ સામાન્ય[...]
🪔
સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
April 1995
(ગતાંકથી ચાલુ) (૧૨) ભાવિ કાર્યની તાલીમ હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 1995
(ગૌરીમાઈના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૧૦) “આમને તો હું ઓળખું છું!” પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના મંદિરના બગીચામાંથી પક્ષીઓ ઊડી રહ્યાં[...]
🪔
સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 1995
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૮) “દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો” પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં જ તો નીલ સમુદ્રને જોઈને[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા)
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 1995
(ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1994
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત[...]
🪔
ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1994
“મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે[...]
🪔 જીવન પ્રસંગ
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
August 1994
(મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
May 1994
શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા.[...]
🪔 દિપોત્સવી
કન્યાકુમારીથી શિકાગો
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1993
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળુંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક[...]
🪔
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
August 1993
(ગતાંકથી ચાલુ) મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા[...]
🪔
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨)
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1993
(ગતાંકથી ચાલુ) હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા સમજાવવાનો. હવે તેઓ શ્રીરામકૃષ્ણને ઘણી[...]
🪔
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
June 1993
(મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે[...]
🪔 જીવન પ્રસંગ
મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
April 1993
“અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!” “જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે,[...]
🪔 જીવન પ્રસંગ
અક્ષય સેનના જીવન પ્રસંગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
February 1993
“મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે[...]
🪔
એક અનોખું પ્રેમબંધન (૨)
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1992
(ગતાંકથી આગળ) નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર થઈ ગયો. અને આ બાજુ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને[...]
🪔 દિપોત્સવી
એક અનોખું પ્રેમબંધન (૧)
✍🏻 જ્યોતિબહેન થાનકી
October-November 1992
“મા, મા, તું એને મારી પાસે મોકલ. એને જોયા વગર મારા હૃદયમાં દારુણ દુ:ખ થાય છે. ઓહ! અહીં આવ્યો એને કેટલો વખત થઈ ગયો? એ[...]
🪔
‘કાલી, તારે ભાષણ આપવાનું છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1992
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની[...]
🪔
‘ના, આ કળશ હું નહીં આપું’
✍🏻 જયોતિ બહેન થાનકી
July 1992
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના[...]
🪔
તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
April 1992
(ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ શરત છે?’ ‘પહેલી શરત તો[...]
🪔 સમીક્ષા
જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 1991
હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી[...]



