Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Jyotiben Thanki

ચિલ્ડ્રન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર અને ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખિકા છે.

Total Articles : 107

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 જ્યોતિ બહેન થાનકી

    September 1999

    Views: 1850 Comments on પુસ્તક-સમીક્ષા : જ્યોતિ બહેન થાનકી

    મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    એ છે જગદંબાની સખી - ૩

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1999

    Views: 1810 Comments on જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૩ : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    એ છે જગદંબાની સખી - ૨

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    June 1999

    Views: 1720 Comments on જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૨ : જ્યોતિબહેન થાનકી

    રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી[...]

  • 🪔 જીવન ચરિત્ર

    એ છે જગદંબાની સખી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    May 1999

    Views: 1910 Comments on જીવન ચરિત્ર : એ છે જગદંબાની સખી : જ્યોતિબહેન થાનકી

    ‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’ ‘હા[...]

  • 🪔 પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે

    શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    December 1998

    Views: 1790 Comments on પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે : શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ : જ્યોતિબહેન થાનકી

    ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં વેદકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીમાં અનેક નારી રત્નો ઝળહળી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નારીનું પ્રદાન ઘણું મોટું છે. વેદકાળની ઋચાઓની સર્જક વિશ્વવારા અપાલા,[...]

  • 🪔

    ‘પોકાર આવ્યો’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1998

    Views: 1790 Comments on ‘પોકાર આવ્યો’ : જ્યોતિબહેન થાનકી

    (ભગિની નિવેદિતાની સેવાસાધના) સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ આ ‘સેવા વિશેષાંક’ માટે વિશેષરૂપે લખેલ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આશા[...]

  • 🪔 ચરિત્ર-કથા

    ‘તું છે કલગી શાકની વેલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    June 1998

    Views: 1710 Comments on ચરિત્ર-કથા : ‘તું છે કલગી શાકની વેલ’ : જ્યોતિબહેન થાનકી

    (લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. તેમના બધા શિષ્યો[...]

  • 🪔 ચરિત્ર-કથા

    “તું છે કલગી શાકની વેલ”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    May 1998

    Views: 1680 Comments on ચરિત્ર-કથા : “તું છે કલગી શાકની વેલ” : જ્યોતિબહેન થાનકી

    (લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ અને આનંદનો પ્રવાહ એ તરફ[...]

  • 🪔 ચરિત્ર-કથા

    “તું છે કલગી શાકની વેલ”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    April 1998

    Views: 1700 Comments on ચરિત્ર-કથા : “તું છે કલગી શાકની વેલ” : જ્યોતિબહેન થાનકી

    (લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) “લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં” “શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?” “હા અને તે ય બાપુજીએ મૃત્યુ અગાઉ કહ્યું હતું ત્યાં ગોઘાટના[...]

  • 🪔

    સંઘજનની મા શારદા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1997

    Views: 3600 Comments on સંઘજનની મા શારદા : જ્યોતિબહેન થાનકી

    સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ. એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા[...]

  • 🪔 ચરિત્ર-કથા

    ‘તમે ભાગ્યશાળી છો’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    August 1997

    Views: 3370 Comments on ચરિત્ર-કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી

    તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં. દૂધને ખૂબ કઢાવીને એક વાટકા[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    સુખશાંતિની શોધમાં

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    July 1997

    Views: 3120 Comments on સાંપ્રત સમાજ : સુખશાંતિની શોધમાં : કાન્તિલાલ કાલાણી

    એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે; એટલે એ તેમને[...]

  • 🪔 ચરિત્ર કથા

    તમે ભાગ્યશાળી છો

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1997

    Views: 3290 Comments on ચરિત્ર કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી

    ‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ગોલાપમા ફરી કહેવા લાગ્યાં, ‘સહુને કહું છું આવો, આવો, મારો આનંદ જુઓ. મજૂરે લોટરીમાં એક રૂપિયો ભર્યો[...]

  • 🪔 ચરિત્ર કથા

    તમે ભાગ્યશાળી છો

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    June 1997

    Views: 3530 Comments on ચરિત્ર કથા : ‘તમે ભાગ્યશાળી છો’ : જ્યોતિબહેન થાનકી

    ‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) ‘આમ ને આમ તો તું ગાંડી થઈ જઈશ? ક્યાં સુધી ચંડીને યાદ કરતી બેઠી રહીશ?’ ‘યોગીન્, હું જાણું છું[...]

  • 🪔

    ‘એ તો છે સહસ્રદલ કમલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    March 1997

    Views: 1450 Comments on ‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું જ નહીં. એક સાંજે લાલબાબુના[...]

  • 🪔

    ‘એ તો છે સહસ્રદલ કમલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    February 1997

    Views: 1380 Comments on ‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી

    (યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના હતા. આથી ભક્તોના આનંદનો પાર[...]

  • 🪔

    ‘એ તો છે સહસ્રદલ કમલ’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    January 1997

    Views: 1760 Comments on ‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી

    (યોગીનમાના જીવન પ્રસંગો) ‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં આળોટશે અને તેન કોઇ વાતની કમી નહીં[...]

  • 🪔

    શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1996

    Views: 1570 Comments on શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી

    સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    September 1996

    Views: 3611 Comment on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    August 1996

    Views: 6340 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1996

    Views: 2750 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય[...]

  • 🪔

    ‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    April-May 1996

    Views: 4670 Comments on ‘તેઓ શિક્ષણ આપવા નહીં પણ જગાડવા માગતાં હતાં’ : જ્યોતિબહેન થાનકી

    (ભગિની નિવેદિતાની શિક્ષણપદ્ધતિ) સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી ભારતમાતાને કાજે - નારી શિક્ષણને કાજે – પોતાનું સર્વસ્વ નિવેદિત કરી માર્ગરેટ નોબેલ બ્રહ્મચર્યદીક્ષા પછી ભગિની[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    March 1996

    Views: 2390 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    February 1996

    Views: 2510 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (સપ્ટેમ્બર ’૯૫થી આગળ) (૨૦) “મૃદુનિ કુસુમાદિપ! ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. મૃદુતા, સંવેદનશીલતા, ઉદારતાની સાથે[...]

  • 🪔

    ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    January 1996

    Views: 2530 Comments on ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ : જ્યોતિબહેન થાનકી

    મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા[...]

  • 🪔

    સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ - સ્વામીજીની દૃષ્ટિએ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1995

    Views: 2220 Comments on સાંપ્રત નારી સમસ્યાઓનો ઉકેલ – સ્વામીજીની દૃષ્ટિએ : જ્યોતિબહેન થાનકી

    (આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ - સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    September 1995

    Views: 3240 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1995

    Views: 1790 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    June 1995

    Views: 2010 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની ગોપી જ કહ્યાં હતાં. ફરી[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    May 1995

    Views: 2160 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૧૩) અનોખો પ્રેમ સંબંધ ‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ ગૌરીમાને પૂછ્યું. “અરે, ભાઈ, એ કંઈ સામાન્ય[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    April 1995

    Views: 2310 Comments on સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૧૨) ભાવિ કાર્યની તાલીમ હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    March 1995

    Views: 2160 Comments on સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી 

    (ગૌરીમાઈના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૧૦) “આમને તો હું ઓળખું છું!” પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના મંદિરના બગીચામાંથી પક્ષીઓ ઊડી રહ્યાં[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    February 1995

    Views: 2210 Comments on સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૮) “દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો” પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં જ તો નીલ સમુદ્રને જોઈને[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    January 1995

    Views: 2390 Comments on સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા) : જ્યોતિબહેન થાનકી

    (ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    December 1994

    Views: 4210 Comments on સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત[...]

  • 🪔

    ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1994

    Views: 3330 Comments on ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : જ્યોતિબહેન થાનકી

    “મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે[...]

  • 🪔 જીવન પ્રસંગ

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    August 1994

    Views: 3640 Comments on સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) : જ્યોતિબહેન થાનકી

    (મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    May 1994

    Views: 4472 Comments on સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

    શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા.[...]

  • 🪔 દિપોત્સવી

    કન્યાકુમારીથી શિકાગો

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1993

    Views: 830 Comments on દિપોત્સવી : કન્યાકુમારીથી શિકાગો : જ્યોતિબહેન થાનકી

    ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળુંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    August 1993

    Views: 2840 Comments on તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1993

    Views: 760 Comments on તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨) : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા સમજાવવાનો. હવે તેઓ શ્રીરામકૃષ્ણને ઘણી[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    June 1993

    Views: 3360 Comments on તમારી સેવા એ જ મારી ભાવસમાધિ : જ્યોતિબહેન થાનકી

    (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે[...]

  • 🪔 જીવન પ્રસંગ

    મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    April 1993

    Views: 2730 Comments on મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો) : જ્યોતિબહેન થાનકી

    “અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!” “જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે,[...]

  • 🪔 જીવન પ્રસંગ

    અક્ષય સેનના જીવન પ્રસંગો

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    February 1993

    Views: 3080 Comments on અક્ષય સેનના જીવન પ્રસંગો : જ્યોતિબહેન થાનકી

    “મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે[...]

  • 🪔

    એક અનોખું પ્રેમબંધન (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    December 1992

    Views: 820 Comments on એક અનોખું પ્રેમબંધન (૨) : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર થઈ ગયો. અને આ બાજુ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને[...]

  • 🪔 દિપોત્સવી

    એક અનોખું પ્રેમબંધન (૧)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    October-November 1992

    Views: 830 Comments on દિપોત્સવી : એક અનોખું પ્રેમબંધન (૧) : જ્યોતિબહેન થાનકી

    “મા, મા, તું એને મારી પાસે મોકલ. એને જોયા વગર મારા હૃદયમાં દારુણ દુ:ખ થાય છે. ઓહ! અહીં આવ્યો એને કેટલો વખત થઈ ગયો? એ[...]

  • 🪔

    ‘કાલી, તારે ભાષણ આપવાનું છે’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    September 1992

    Views: 2470 Comments on ‘કાલી, તારે ભાષણ આપવાનું છે’ : જ્યોતિબહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની[...]

  • 🪔

    ‘ના, આ કળશ હું નહીં આપું’

    ✍🏻 જયોતિ બહેન થાનકી

    July 1992

    Views: 2310 Comments on ‘ના, આ કળશ હું નહીં આપું’ : જયોતિ બહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન રાખી એમને આપ્યું હતું. તેમના[...]

  • 🪔

    તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    April 1992

    Views: 3370 Comments on તમને હું ખૂબ ચાહું છું આ સુંદર ભૂમિની કન્યાઓને : જ્યોતિબહેન થાનકી

    (ભગિની નિવેદિતા અને ભારતીય નારી) ‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’ ‘બોલો, કઈ શરત છે?’ ‘પહેલી શરત તો[...]

  • 🪔 સમીક્ષા

    જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 1991

    Views: 7870 Comments on જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top