
🪔 તીર્થયાત્રા
તીર્થયાત્રા સમાપન સમારોહ
✍🏻 સંકલન
March 2023
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં તથા અન્ય કેટલાક દેશોનાં કેન્દ્રોના[...]

🪔 તીર્થયાત્રા
આજની ઘડી તે રળિયામણી
✍🏻 સંકલન
March 2023
તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો[...]

🪔 તીર્થયાત્રા
ગુજરાત તીર્થયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2023
શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૬
✍🏻 સ્વામી અખંડાનંદ
August 2005
વિરોધાભાસ હું કેદારનાથના શિખરની નીચેથી એ કટિમેખલા જોઈ શકતો હતો. જ્યારે મેં નીચે નાનાં નિમ્નસ્તરનાં શિખરો તરફ નજર કરી તો જોયું કે એ બધાં ભારે[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૫
✍🏻 સ્વામી અખંડાનંદ
July 2005
(ગતાંકથી આગળ) ગૌરીકુંડ - પવિત્ર સંગમ પર પ્રાત:કાળે મેં સુંદર અને પાવન સંગમમાં કેટલીયે ડૂબકીઓ મારી અને પછી ગૌરીકુંડ તરફ આગળ વધ્યો. ગૌરીકુંડ ગુપ્તકાશી અને[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૪
✍🏻 સ્વામી અખંડાનંદ
June 2005
(ગતાંકથી આગળ) ગંગા એટલે વહેતા બ્રહ્મ હિંદુ પરંપરા પ્રમાણે અતિથિને સંતોષવા માટે પોતાના પુત્રનું પણ બલિદાન દઈ શકાય એ વિશે કહેવામાં આવ્યું છે. હિંદુ માતાપિતા[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૩
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2005
(ગતાંકથી આગળ) પ્રયાગનો પ્રકાશપૂંજ બુદ્ધના પુત્ર પુરુરાવાસે આ શહેર પર રાજ્ય કર્યું છે. આ નગર ઈંદ્રની રાજધાની અમરાવતી સાથે સ્પર્ધા કરે તેવું હતું. રાજા ફુરસદના[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૨
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2005
(સપ્ટેમ્બર ૨૦૦૪થી આગળ) હિમાલયની પુત્રીઓનું અવરોહણ - અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૪
✍🏻 સ્વામી અખંડાનંદ
September 2004
(ગતાંકથી આગળ) ત્રિયુગી નારાયણ અમે ફાટાચટ્ટીથી નીકળીને ત્રિયુગી નારાયણ પહોંચ્યા. કેદારનાથના રસ્તે આવેલા પવિત્ર મંદિરોમાંનું આ એક મંદિર છે. ગુપ્ત કાશીથી અહીં સુધીની યાત્રા બે[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૩
✍🏻 સ્વામી અખંડાનંદ
August 2004
(જૂનથી આગળ) એક કામળો ચાલો હવે આપણે બીજા વિષયની ચર્ચા કરીએ. મેં ઊખી મઠમાં એક દિવસ આદિત્યરામ બાબુની સંગાથે અત્યંત પ્રસન્નતાપૂર્વક પસાર કર્યો. પછીના દિવસે[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૨
✍🏻 સ્વામી અખંડાનંદ
June 2004
(ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને સ્વર્ગથી પણ વધુ પવિત્રતા પ્રાપ્ત[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૧
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2004
કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા માટે દૃઢ નિશ્ચયી હતો એ[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૦
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2004
ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે. હવે મંદાકિની સાથે ચાલવા લાગી.[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૯
✍🏻 સ્વામી અખંડાનંદ
February 2004
શ્રીનગર અને રુદ્રપ્રયાગ શ્રીનગરમાં એક વાર ફરી મેં જંગલનો રસ્તો લીધો. થોડા કલાક ચાલ્યા પછી હું ટિહરીથી શ્રીનગર જતા મહામાર્ગ પર આવી પહોંચ્યો. સડક ઘણી[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૮
✍🏻 સ્વામી અખંડાનંદ
December 2003
(ઓક્ટોબર, ૦૩થી આગળ) દિવ્યપૂજા ચંદ્રવદના દેવીનો પૂજારી નૈવેદ્ય બનાવતાં બનાવતાં મારી સાથે વાતો પણ કરતો હતો. એમણે મને મંદિર વિશે સારી એવી માહિતી આપી. પૂજા,[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૭
✍🏻 સ્વામી અખંડાનંદ
October 2003
છૂપાવેશમાં સાધુ ઉત્તરકાશીના દેવદૂત સમા એ ગરીબ માણસની સેવાએ મને સ્વસ્થ કરી દીધો. જો કે હજુ હું મારી યાત્રાનો આરંભ કરવા માટે પૂરો સશક્ત ન[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૬
✍🏻 સ્વામી અખંડાનંદ
September 2003
ફરી ફરીને જતો રસ્તો ત્યાં (ધારારી)થી કેદાર જવા માટે બે રસ્તા છે : એક ભટવારી, બૂઢા કેદાર અને ત્રિયુગી નારાયણ થઈને જાય છે અને બીજો[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૫
✍🏻 સ્વામી અખંડાનંદ
August 2003
ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ) હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૪
✍🏻 સ્વામી અખંડાનંદ
July 2003
(ગતાંકથી આગળ) જમદગ્નિમુકામથી ઉત્તરકાશી પહોંચવામાં બે દિવસ લાગે છે. આ રસ્તે ઘણાં રીંછ જોવા મળે છે. અહીંના પહાડી પ્રદેશમાં રહેતા લોકો પણ આ રસ્તેથી એકલા[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૩
✍🏻 સ્વામી અખંડાનંદ
June 2003
જમ્નોત્રી હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૨
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2003
પૈસા-ધન ન રાખવાના શપથ મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧
✍🏻 સ્વામી અખંડાનંદ
April 2003
રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે[...]



