🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1996
(૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 1996
(ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1996
(માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 1996
(ગતાંકથી ચાલુ) (૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 1996
(સપ્ટેમ્બર ’૯૫થી આગળ) (૨૦) “મૃદુનિ કુસુમાદિપ! ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. મૃદુતા, સંવેદનશીલતા, ઉદારતાની સાથે[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1995
(ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1995
(ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર દેશના તીર્થસ્થળોની યાત્રા પણ થઈ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1995
(ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની ગોપી જ કહ્યાં હતાં. ફરી[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1995
(ગતાંકથી ચાલુ) (૧૩) અનોખો પ્રેમ સંબંધ ‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ ગૌરીમાને પૂછ્યું. “અરે, ભાઈ, એ કંઈ સામાન્ય[...]
🪔
સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
April 1995
(ગતાંકથી ચાલુ) (૧૨) ભાવિ કાર્યની તાલીમ હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ[...]
🪔
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
March 1995
(ગૌરીમાઈના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૧૦) “આમને તો હું ઓળખું છું!” પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના મંદિરના બગીચામાંથી પક્ષીઓ ઊડી રહ્યાં[...]
🪔
સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 1995
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૮) “દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો” પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં જ તો નીલ સમુદ્રને જોઈને[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા)
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 1995
(ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1994
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત[...]
🪔 જીવન પ્રસંગ
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
August 1994
(મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
May 1994
શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા.[...]




