Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Sahitya

Total Articles : 24

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • Views: 40 Comments on સાહિત્ય : શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી દિનકરભાઈ આર્ટ્સના વિષયો[...]

  • Views: 50 Comments on સાહિત્ય : શ્રી જ્યોતિબહેન થાનકી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પોરબંદરથી આશરે ૧૫ કિ.મી. દૂર બગવદર નામના નાના એવા ગામમાં શ્રી જટાશંકર થાનકીને ત્યાં ૨૫મી મે, ૧૯૪૩ના દિવસે જ્યોતિબહેન થાનકીનો જન્મ થયો હતો. આ જ્યોતિબહેને[...]

  • Views: 60 Comments on સાહિત્ય : શ્રી હરેશભાઈ ધોળકિયા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રી હરેશભાઈ ધોળકિયાનો જન્મ ગુજરાત રાજ્યના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ૩૦મી જૂન, ૧૯૪૬ના રોજ થયો. ૧૯૬૬માં તેમણે બી.એ. અને ૧૯૭૦માં બી.એડ.નો અભ્યાસ કર્યો.[...]

  • Views: 20 Comments on સાહિત્ય : શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શિક્ષણવિદ્ હોવા ઉપરાંત એક સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામનાર શ્રી પ્રસાદ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧ની સાલમાં આઠમી ઑક્ટોબરે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુરમાં થયો હતો. પ્રાથમિક[...]

  • Views: 50 Comments on સાહિત્ય : શ્રી રઘુવીર ચૌધરી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક સાહિત્યકાર, શિક્ષણવિદ્‌, નવલકથાકાર, કવિ, કટારલેખક વગેરે બહુવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત શ્રી રઘુવીરભાઈ ચૌધરી ૫ ડિસેમ્બર, ૧૯૩૮ના દિવસે ગાંધીનગરના બાપુપુરામાં જન્મ્યા. ૮૬ વર્ષની ઉંમરે પણ તેઓ[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2025

    Views: 2090 Comments on સાહિત્ય : શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2025

    Views: 2410 Comments on સાહિત્ય : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2025

    Views: 1410 Comments on સાહિત્ય : શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2024

    Views: 1370 Comments on સાહિત્ય : શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 2024

    Views: 1290 Comments on સાહિત્ય : શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી[...]

  • 🪔 લોક-સાહિત્ય

    કોણે બનાવ્યો પવન ચરખો?

    ✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ

    November 2024

    Views: 1300 Comments on લોક-સાહિત્ય : કોણે બનાવ્યો પવન ચરખો? : ડૉ. નિરંજન રાજ્યગુરુ

    (લેખક લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક, પારંપરિક કળાઓના વિદ્વાન છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. - સં.) એ જી એના ઘડનારાને પરખો, એ[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2024

    Views: 1260 Comments on સાહિત્ય : શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો[...]

  • 🪔 સાહિત્ય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2024

    Views: 3370 Comments on સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2023

    Views: 4480 Comments on સાહિત્ય : શ્રી મકરન્દ દવે પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામીજીનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2023

    Views: 3870 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જ્યારે વિશ્વનો પ્રવાસ કરી વિમલાજી પરત આવ્યાં ત્યારે વિનોબાજીની એક મોટી સભા થઈ રહી હતી, તેમાં તેમને જવાનું હતું. વિનોબા ભાવેએ જાહેર જનતા સમક્ષ કહ્યું[...]

  • 🪔 સાહિત્ય

    વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2023

    Views: 8413 Comments on સાહિત્ય : વિમલાતાઈ પર શ્રીરામકૃષ્ણ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં[...]

  • 🪔 સાહિત્ય

    કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2023

    Views: 3660 Comments on સાહિત્ય : કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ[...]

  • 🪔 સાહિત્ય

    કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2023

    Views: 7121 Comment on સાહિત્ય : કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2023

    Views: 7251 Comment on સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2023

    Views: 17457 Comments on સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી[...]

  • 🪔 સાહિત્ય

    પૃથ્વીને ઊગતી ભાળું

    ✍🏻 વિમલભાઈ વ. દવે

    December 2022

    Views: 6121 Comment on સાહિત્ય : પૃથ્વીને ઊગતી ભાળું : વિમલભાઈ વ. દવે

    (વિમલ વ. દવે મકરન્દભાઈના ભત્રીજા તથા મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો [...]

  • 🪔

    ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2009

    Views: 3820 Comments on ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્‌મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય[...]

  • 🪔

    સાહિત્યજગતનું આશ્ચર્ય

    ✍🏻 રમણલાલ જોષી

    December 1994

    Views: 4050 Comments on સાહિત્યજગતનું આશ્ચર્ય : રમણલાલ જોષી

    પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની[...]

  • 🪔

    આપણું પુરાણસાહિત્ય અને શ્રીમદ્ ભાગવત

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    August 1994

    Views: 3990 Comments on આપણું પુરાણસાહિત્ય અને શ્રીમદ્ ભાગવત : સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગેામાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો વાચકોના લાભાર્થે[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top