Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Prasangik

Total Articles : 454

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    December 2024

    Views: 2230 Comments on પ્રાસંગિક : આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ : શ્રી હરેશભાઈ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. - સં.)[...]

  • 🪔 પ્રાસંગિક

    ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    November 2024

    Views: 6030 Comments on પ્રાસંગિક : ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો – ભાઈબીજ : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ એટલે પતિ, પત્ની, એક દીકરો[...]

  • 🪔 પ્રાસંગિક

    ગિરનારની લીલી પરિક્રમા

    ✍🏻 શ્રી પરેશકુમાર અંતાણી

    November 2024

    Views: 1830 Comments on પ્રાસંગિક : ગિરનારની લીલી પરિક્રમા : શ્રી પરેશકુમાર અંતાણી

    (શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા છે. - સં.) જૂનાગઢ જિલ્લામાં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિજ્ઞાનાનંદ

    ✍🏻 સંકલન

    November 2024

    Views: 1490 Comments on પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

    (૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) વિજ્ઞાન મહારાજ પહેલાં શ્રીમાનો મહિમા જાણી શક્યા ન હતા. સ્વામીજી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સુબોધાનંદ

    ✍🏻 સંકલન

    November 2024

    Views: 1590 Comments on પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન

    (૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) સુબોધાનંદે અહીં આપેલી ઘટના વર્ણવી છેઃ ‘એક રાતે ઊંધા પડીને[...]

  • 🪔 પ્રાસંગિક

    ગોવર્ધનલીલા

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    November 2024

    Views: 1500 Comments on પ્રાસંગિક : ગોવર્ધનલીલા : સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની[...]

  • 🪔 પ્રાસંગિક

    શિક્ષણ “આપવું” એટલે શું?

    ✍🏻 શ્રી હરેશ ધોળકિયા

    September 2024

    Views: 2610 Comments on પ્રાસંગિક : શિક્ષણ “આપવું” એટલે શું? : શ્રી હરેશ ધોળકિયા

    માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો શિક્ષણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સ્વસ્થ[...]

  • 🪔 પ્રાસંગિક

    ગણેશજી

    ✍🏻 સીમાબહેન માંડવિયા

    September 2024

    Views: 2210 Comments on પ્રાસંગિક : ગણેશજી : સીમાબહેન માંડવિયા

    (7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીહરિના અવતારો

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    September 2024

    Views: 1830 Comments on પ્રાસંગિક : શ્રીહરિના અવતારો : સ્વામી ગુણેશાનંદ

    (આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.) વરાહ અવતાર[...]

  • 🪔 પ્રાસંગિક

    રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    August 2024

    Views: 4200 Comments on પ્રાસંગિક : રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક : શ્રી નલિનભાઈ મહેતા

    (શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના - ભુજની વિરાંગનાઓનો સંકલ્પ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    August 2024

    Views: 2620 Comments on પ્રાસંગિક : સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના – ભુજની વિરાંગનાઓનો સંકલ્પ : શ્રી પ્રકાશભાઈ જોશી

    ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ[...]

  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    August 2024

    Views: 1030 Comments on પ્રાસંગિક : સંત તુલસીદાસ : શ્રી હર્ષદભાઈ પટેલ

    સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ[...]

  • 🪔 પ્રાસંગિક

    જન્માષ્ટમી

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    August 2024

    Views: 2240 Comments on પ્રાસંગિક : જન્માષ્ટમી : સ્વામી ગુણેશાનંદ

    सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ.[...]

  • 🪔 સાધુઓના પાવન પ્રસંગ

    જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    July 2024

    Views: 4390 Comments on પ્રાસંગિક : જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    April 2024

    Views: 4120 Comments on પ્રાસંગિક : શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]

  • 🪔 પ્રાસંગિક

    ભરત પ્રસંગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    April 2024

    Views: 4200 Comments on પ્રાસંગિક : ભરત પ્રસંગ : સ્વામી સુખાનંદ

    (23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    March 2024

    Views: 4310 Comments on પ્રાસંગિક : ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]

  • 🪔 પ્રાસંગિક

    પરમ લીલામય શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    March 2024

    Views: 3500 Comments on પ્રાસંગિક : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ જન્મજયંતી

    ✍🏻 સંકલન

    March 2024

    Views: 4150 Comments on પ્રાસંગિક : સ્વામી યોગાનંદ જન્મજયંતી : સંકલન

    (29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ,[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    March 2024

    Views: 3360 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા : સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2024

    Views: 3630 Comments on પ્રાસંગિક : આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી

    ✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા

    January 2024

    Views: 4250 Comments on પ્રાસંગિક : આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી : ડૉ. ચેતનાબહેન માંડવિયા

    (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]

  • 🪔 પ્રાસંગિક

    ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    January 2024

    Views: 3680 Comments on પ્રાસંગિક : ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા : સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો[...]

  • 🪔 પ્રાસંગિક

    શાશ્વત જનની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    January 2024

    Views: 3380 Comments on પ્રાસંગિક : શાશ્વત જનની શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम्‌ अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે આકાર (નરદેહ) ધારણ કરે છે?—‘उपासकानां[...]

  • 🪔 પ્રાસંગિક

    રાધાશક્તિ શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    January 2024

    Views: 3640 Comments on પ્રાસંગિક : રાધાશક્તિ શ્રીમા શારદાદેવી : સ્વામી આત્મદિપાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति। तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्॥ આવી[...]

  • 🪔 પ્રાસંગિક

    જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2024

    Views: 4070 Comments on પ્રાસંગિક : જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    October 2023

    Views: 3820 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ

    (14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]

  • 🪔 પ્રાસંગિક

    લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

    ✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ

    June 2023

    Views: 7233 Comments on પ્રાસંગિક : લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા : સ્વામી પ્રપત્ત્યાનંદ

    (20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 2023

    Views: 10432 Comments on પ્રાસંગિક : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ

    (5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    April 2023

    Views: 12941 Comment on પ્રાસંગિક : હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું,[...]

  • 🪔 પ્રાસંગિક

    ખુશી-પ્રસન્નતા-આનંદ

    ✍🏻 શ્રી હેમંત વાળા

    March 2023

    Views: 8082 Comments on પ્રાસંગિક : ખુશી-પ્રસન્નતા-આનંદ : શ્રી હેમંત વાળા

    (20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત[...]

  • 🪔 પ્રાસંગિક

    આભાર, કેન્સર...

    ✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી

    February 2023

    Views: 154114 Comments on પ્રાસંગિક : આભાર, કેન્સર… : શ્રી હિતેષભાઈ ગઢવી

    (વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ[...]

  • 🪔 પ્રાસંગિક

    નારી તું નારાયણી

    ✍🏻 સેજલબેન માંડવિયા

    February 2023

    Views: 10252 Comments on પ્રાસંગિક : નારી તું નારાયણી : સેજલબેન માંડવિયા

    આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવા પરમો ધર્મ

    ✍🏻 શ્રી નરેન્દ્ર મોદી

    September 2022

    Views: 17261 Comment on પ્રાસંગિક : સેવા પરમો ધર્મ : શ્રી નરેન્દ્ર મોદી

     (પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. - સં.) આપણે ત્યાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ

    ✍🏻 સેજલબહેન માંડવિયા

    August 2022

    Views: 17867 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ : સેજલબહેન માંડવિયા

    સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]

  • 🪔 પ્રાસંગિક

    મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    August 2022

    Views: 14575 Comments on પ્રાસંગિક : મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ : શ્રી પ્રકાશભાઈ જોશી

    શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]

  • 🪔 પ્રાસંગિક

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી

    June 2022

    Views: 4900 Comments on પ્રાસંગિક : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શ્રી પ્રકાશભાઈ જોષી

    ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું[...]

  • 🪔 પ્રાસંગિક

    અશાંતિનું કારણ- દોષદર્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2022

    Views: 8480 Comments on પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ[...]

  • 🪔 પ્રાસંગિક

    રામરાજ્ય ક્યારે આવશે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2022

    Views: 7270 Comments on પ્રાસંગિક : રામરાજ્ય ક્યારે આવશે? : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2022

    Views: 6440 Comments on પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ

    (દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 5480 Comments on પ્રાસંગિક : શ્રીમાતૃવાણી : સંકલન

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ[...]

  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    December 2021

    Views: 4450 Comments on પ્રાસંગિક : અમારાં દિવ્ય જનની : સારા ઓલી બુલ

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રકૃતિં પરમામ્‌

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 4380 Comments on પ્રાસંગિક : પ્રકૃતિં પરમામ્‌ : સંકલન

    રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2021

    Views: 5190 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    September 2021

    Views: 5310 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨,[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ)

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    August 2021

    Views: 5160 Comments on પ્રાસંગિક : ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ): સ્વામી મેધજાનંદ

    સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 20793 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ,[...]

  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 5930 Comments on પ્રાસંગિક : સંત તુલસીદાસ : સંકલન

    ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુની પરખ

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2021

    Views: 5920 Comments on પ્રાસંગિક : સદ્‌ગુરુની પરખ : શ્રી ભાણદેવ

    (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે[...]

  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2021

    Views: 5350 Comments on પ્રાસંગિક : કોરોનાનું ટેેન્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top