• 🪔

    બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રીરામકથાનું ગાન

    ✍🏻 ભદ્રાયુ વછરાજાની

    ‘સત્ય એ શ્રીઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’ શ્રીઠાકુરનાં ચરણમાં વંદન કરીને હું મારાં કેટલાંક સંસ્મરણો અહીં આપની સમક્ષ[...]

  • 🪔

    મિત્રતાનો વ્યાપ

    ✍🏻 શ્રી હેમંત વાળા

    ભગવદ્‌ ગીતાના છઠ્ઠા અધ્યાયના નવમાં શ્લોકમાં એક વિશેષ ઘટના બની ગઈ છે. અહીં ક્યાંક મિત્ર અને મિત્રતાના વ્યાપને પણ પરોક્ષ રીતે સહજમાં વર્ણાવી દેવાયો છે.[...]

  • 🪔

    ચોર અને સંત

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા માંગતો. મહારાજ પાસેથી થોડા પૈસા મળે તો[...]

  • 🪔

    પર્યાવરણઃ આમ કેમ?

    ✍🏻 શ્રી હેમંત વાળા

    સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે કંઈ થઈ રહ્યું છે, એમ જ નથી[...]

  • 🪔

    પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ….

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું, મને[...]

  • 🪔

    રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે[...]

  • 🪔

    બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળો

    ✍🏻 સ્વામી મુક્તિદાનંદ

    ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી શકતાં નથી. પોતાની દેખરેખ હેઠળ યુવાનોનાં મનને[...]

  • 🪔

    સર્વધર્મસમભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે[...]

  • 🪔

    નવી ચેતના જાગ્રત થાઓ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી[...]

  • 🪔

    પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું.  લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા,[...]

  • 🪔

    આભાસ

    ✍🏻 શ્રી હેમંતભાઈ વાળા

    ન હોય છતાં દેખાય, ન હોય તેવું દેખાય, ન હોય છતાં તેના પ્રત્યે પ્રતિભાવ અપાય જાય—તે આભાસને કારણે. દ્રષ્ટા, દૃશ્ય કે દર્શન એ ત્રણેયમાંથી કોઈક[...]

  • 🪔

    પ્રશ્ન

    ✍🏻 શ્રી હેમંતભાઈ વાળા

    પ્રશ્નની એક મજા છે. પ્રશ્નો મૂંઝવી નાંખે છે. તે ક્યાંય ચેન ન પડવા દે. સમયાંતરે પાછા સામા આવીને ઊભા રહે. રોજબરોજ નવાં નવાં સર્જાતાં જાય[...]

  • 🪔

    અપવાદ

    ✍🏻 શ્રી હેમંતભાઈ વાળા

    સ્થાપિતથી અલગ, સ્વાભાવિકથી કંઈક ભિન્ન, હંમેશના કરતાં જુદું, અલગ જ પરિણામની સંભાવનાવાળુ, વહેતા પ્રવાહની બહારની વસ્તુ, નક્કી થયેલા નિયમોને આધિન ન હોય તેવું, સમન્વિત થયેલ[...]

  • 🪔

    ગીતા વિશે થોડું વધુ....

    ✍🏻 શ્રી હેમંતભાઈ વાળા

    ……કૃષ્ણં વન્દે જગદ્‌ગુરુમ્‌ ગીતા વિશે કંઈ પણ કહેવું એ એક રીતે બાળ-ચેષ્ટા જેવું છે. બાળકો ઘણાં કાર્યો વિશ્વાસ તથા દૃઢ-માન્યતાથી કરતાં હોય છે, પણ તેમાં[...]