Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

October 2019

Total Articles : 21

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 દીપોત્સવી

    વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    october 2019

    Views: 6110 Comments on દીપોત્સવી : વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા : હરેશ ધોળકિયા

    મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો[...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    october 2019

    Views: 10450 Comments on દીપોત્સવી : ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન : ભરત ના. ભટ્ટ

    મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યાગ્રહ આશ્રમ, કોચરબ

    ✍🏻 શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

    october 2019

    Views: 7040 Comments on દીપોત્સવી : સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

    કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    october 2019

    Views: 4880 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો : શ્રી મનસુખભાઈ મહેતા

    કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન[...]

  • 🪔 દીપોત્સવી

    વધુ દુઃખદ

    ✍🏻 મીરાંબહેન

    october 2019

    Views: 4000 Comments on દીપોત્સવી : વધુ દુઃખદ : મીરાંબહેન

    ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ[...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા - ગાંધીજીવનના સંદર્ભમાં

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    october 2019

    Views: 5950 Comments on દીપોત્સવી : સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા – ગાંધીજીવનના સંદર્ભમાં : ગુલાબભાઈ જાની

    સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે[...]

  • 🪔 દીપોત્સવી

    પર્યાવરણનું રક્ષણ અને ખાદી

    ✍🏻 દેવેન્દ્રકુમાર દેસાઈ

    october 2019

    Views: 4590 Comments on દીપોત્સવી : પર્યાવરણનું રક્ષણ અને ખાદી : દેવેન્દ્રકુમાર દેસાઈ

    ૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં[...]

  • 🪔 દીપોત્સવી

    સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા

    ✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    october 2019

    Views: 4920 Comments on દીપોત્સવી : સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા : પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

    મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના[...]

  • 🪔 દીપોત્સવી

    દિલની મોટપ

    ✍🏻 મિખેલ શોલોખોવ

    october 2019

    Views: 3700 Comments on દીપોત્સવી : દિલની મોટપ : મિખેલ શોલોખોવ

    માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની[...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને પત્રકારત્વ

    ✍🏻 રાજુલ દવે

    october 2019

    Views: 10490 Comments on દીપોત્સવી : ગાંધીજી અને પત્રકારત્વ : રાજુલ દવે

    ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ[...]

  • 🪔 દીપોત્સવી

    દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    october 2019

    Views: 5600 Comments on દીપોત્સવી : દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી : ભદ્રાયુ વછરાજાની

    બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને[...]

  • 🪔 દીપોત્સવી

    બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    october 2019

    Views: 6620 Comments on દીપોત્સવી : બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી : જ્યોતિબહેન થાનકી

    ‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીની દિનચર્યા

    ✍🏻 સોનલ પરીખ

    october 2019

    Views: 5990 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીની દિનચર્યા : સોનલ પરીખ

    મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીજી અને હું

    ✍🏻 ડૉ. સેજલ શાહ

    october 2019

    Views: 5110 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીજી અને હું : ડૉ. સેજલ શાહ

    ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના[...]

  • 🪔 દીપોત્સવી

    ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત

    ✍🏻 સંકલન

    october 2019

    Views: 4890 Comments on દીપોત્સવી : ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત : સંકલન

    મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને[...]

  • 🪔 દીપોત્સવી

    સત્ય એ જ કલિયુગની તપસ્યા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    october 2019

    Views: 5380 Comments on દીપોત્સવી : સત્ય એ જ કલિયુગની તપસ્યા : સ્વામી કૃષ્ણસખાનંદ

    આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય[...]

  • 🪔 દીપોત્સવી

    ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    october 2019

    Views: 4350 Comments on દીપોત્સવી : ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર : સ્વામી તથાગતાનંદ

    તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાસ્તાવિક

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    october 2019

    Views: 4700 Comments on દીપોત્સવી : પ્રાસ્તાવિક : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 2019

    Views: 6220 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા[...]

  • 🪔 વિવેકવાણી

    સેવા એ જ પૂજા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    october 2019

    Views: 5200 Comments on વિવેકવાણી : સેવા એ જ પૂજા : સ્વામી વિવેકાનંદ

    આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણિક છે. પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં મરેલા વિશેષ[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    october 2019

    Views: 4670 Comments on દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

    आपात-वैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । आशाग्रहो मज्जयतेऽन्तराले निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ।।79।। જે મુમુક્ષુ વૈરાગ્યવાળો બનીને પણ ભવસાગરને પાર કરવાના પ્રયત્ન કરે છે, આશારૂપી ગ્રાહ[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top