🪔 વિવેકવાણી
પ્રેમ એ જ જીવન, સ્વાર્થીપણું એ જ મૃત્યુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
october 2014
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2014
એક બ્રાહ્મભક્તે પૂછ્યું - મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’ શ્રીરામકૃષ્ણ - હા, જરૂર દેખી[...]
🪔 દિવ્યવાણી
શિષ્યાનુશાસનમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
october 2014
વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ : આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :. સત્યાન્ન પ્રમદિતવ્યમ્, ધર્માન્ન પ્રમદિતવ્યમ્ કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્ સ્વાધ્યાય-પ્રવચનાભ્યાં[...]



